નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયાના દસ્તાવેજ રામ ભરોસે -આર .ટી .આઈ.
નવસારી જિલ્લા માં આજે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા માટે ગુજરાત સરકાર રાત દિવસ મહેનત મસક્ક્ત કરી નવા નવા અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેક્નોલોજી ના ઉપયોગ કરવા વિકાસ કરવા માટે કરોડો રૂપિયા નાગરિકોના ખૂન પસીના ની કમાણી થી અલગ -અલગ ટેક્સ ઉઘરાવી સંબધિત તમામ કચેરીઓ માં ફાડવી રહી છે. અને એના માટે નવા નવા કાયદાઓ ની રચના કરી પાલન કરવા માટે શૈક્ષણિક સર્વોચ્ચ ડિગ્રી ધારકો ને લાખો રૂપિયા વેતન સાથે તમામ રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. પરંંતુ જમીની હકીકત માં આજે અધિકારીઓ વિકાસ નાગરિકો ના રાજ્ય ના જિલ્લા ના બદલે પોતા ના જ વિકાસ કરી રહ્યા છે. આજે આમ નાગરિકો દરેક પ્રકાર થી ત્રાહિમામ નજરે પડી રહ્યા છે. જેમા નવસારી જિલ્લા માં નગર નિયોજક કચેરી માં આજે એક આરટીઆઈ થી પર્દાફાસ થયેલ છે.
No comments:
Post a Comment