Monday, August 30, 2021

ગુજરાત રાજ્ય સરકારના બદલી માટેનો કાયદો ત્રણ વર્ષે વર્ગ ૧ થી ૪ નો નવસારી જિલ્લામાં એક જુલમો ..! બદલીના કાયદાની તલવાર ફક્ત DM,DDO અને DSP સુધી..! બાકીના કર્મચારીઓ અધિકારીઓ માટે જવાબદાર અધિકારી જ નથી..!


ગુજરાત રાજ્ય સરકારના બદલી માટેનો કાયદો ત્રણ વર્ષે વર્ગ ૧ થી ૪ નો નવસારી જિલ્લામાં એક જુલમો ..!


બદલીના કાયદા ફક્ત DM,DDO અને DSP સુધી..!

બાકીના કર્મચારીઓ અધિકારીઓ માટે જવાબદાર અધિકારી જ નથી..


 ગુજરાત સરકાર દ્વારા વર્ગ એક થી ચાર સુધી બદલીનો કાયદો

       નવસારી જિલ્લાના માર્ગ અને મકાન સ્ટેટ કચેરી માં આજે વર્ષોથી મોટા ભાગના સરકારી કાયદાઓ એક જુમલો સાબિત થઈ રહ્યો છે. મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ સેટિંગ ડોટ કોમ અને બાપુ દર્શન થી નિમણૂંક કરવામાં આવેલ છે.જેથી અહિં સરકારના કાયદો લક્ષ્મી દર્શન આરતી, પૂજા પાઠ, યજ્ઞ, હવન કરવા પછી પોતે જ હવન કરાવે છે. અને એવી જાણકારી માટે સરકાર જનહિત માટે એક શસ્ત્ર તરીકે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની રચના કરી.જેમા આજે ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી પોતે જ અરજદારોને માહિતી અપાવવા માટે નોટિસ કે દંડ કરવા બદલે નિવૃત્ત કરાર આધારિત હોવાથી કાયદો સામે લાચાર જોવા મળે છે.અરજદારો સામે પોતાના દુઃખ આપે મજબુરી કોઈ ને ખ્યાલ ન આવે એવી રીતે સમજ પાડે છે. ત્રણ લાખ રૂપિયા મહીને આજે સરકાર આપે છે. ત્યારે પોતાના પગ ઉપર કુહાડો કાયદા મુજબ કામ કરીને કોણ મારે. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન સ્ટેટ કચેરી અરજદારોને સમય આપી પોતે અદૃશ્ય થઈ જાય છે.મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ સેટિંગ ડોટ કોમ અને બાપુ દર્શન થી નિમણૂંક કરવામાં આવેલ છે.જેથી એની સામે કાયદેસરની જોગવાઈ કરવામાં આવી શકે નહીં. ગાંધીનગર સુધી નિવૃત્ત કરાર આધારિત અધિકારી મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જેથી ભાઈ ભાઈની ભુમિકા ભજવી રહ્યા છે. અધિકારીઓ આજે એમની મરજી મુજબ કામ કરે છે. કાયદા કાનૂનથી અજાણ સામે કાયદા કાનૂનની બાતોં કરવા ...આગણ ભાગવત જેવા છે. માર્ગ અને મકાન સ્ટેટ કચેરી ની ફરિયાદ પીએમ ઓ ઓફિસ માં કરવા માટે નાગરિકો માંગ કરી રહ્યા છે.
નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત માં આજે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના એક માહિતી મુજબ આજે એક જ સ્થળે ૧૫ થી ૨૦ વર્ષ સુધી કર્મચારીઓ અધિકારીઓ કાર્યરત છે. અધિકારીઓ પણ એક જ સ્થળે પાંચ વર્ષ થી વઘુ કામ કરી રહ્યા છે. બહુમાળી બિલ્ડીંગ માં કેટલા વર્ષ થી કાર્યરત છે એના માટે કોઈ પણ માહિતી આપવા માટે માહિતી અધિકારી નથી. નવસારી જિલ્લા માં નગરપાલિકા હેઠળ એવા કાયદો આજે ફક્ત એક જુમલો જ સાબિત થઈ રહ્યા છે. 
નવસારી શ્રમ આયુક્ત કચેરી માં કાયદેસર કાર્યવાહી કરવા માટે અધિકારીઓ નથી. એક બે દિવસ માટે અધિકારીઓ દર્શન માટે આવે છે.જેથી લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજે ૭૪ વર્ષે અમલીકરણ કરાવવા માટે સક્ષમ અધિકારી જ નથી.
નગરનિયોજક હોય કે રોજગાર કચેરી તાલુકા વિકાસ અધિકારી ની કચેરી હોય કે સિંચાઇ વિભાગ એક પણ કચેરી માં એક સામાન્ય કાયદોનો પાલન કરવા માટે કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓ જ નથી.સમાચાર પત્રો માં અહેવાલ પર્દાફાશ થતા હોય પરંતુ અન્ય જિલ્લાઓની જેમ અહિં જે તે સંબંધિત કચેરીઓના જવાબદાર અધિકારીઓ પાસે મોકલી જવાબ લેવાની કોઈ વ્યવસ્થા કલેકટર કચેરી ખાતે પણ નથી. 

सबका साथ सबका विकास सबका प्रयास - कृष्णं बंदे जगत गुरूं-स्वदेशी अपनाओ रोग भगाओ

सबका साथ सबका विकास सबका प्रयास सबका विश्वास 

कृष्णं बंदे जगत गुरूं
जहां समस्या वहीं समाधान  
बीमारी शरीर के अंदर उसका समाधान भी अंदर ही ढूंढ़े अवश्य मिलेगा 

स्वदेशी अपनाओ रोग भगाओ
भारत देश पहले अंग्रेजों का गुलाम था अब अंग्रेजी दवाओं का

सभी देशवासियों को भगवान श्री कृष्ण के जन्मोत्सव पर लोकरक्षक हेल्थ केयर नवसारी, लोकरक्षक समाचार गुजरात, पर्यावरण मानव अधिकार संस्था भारत, करिश्मा चेरीटेबल ट्रस्ट परिवार की तरफ से हार्दिक शुभेच्छा 

जीवन एक सराय है सराय ही रहने दो इसे उत्सव की तरह मनाओ - Drmishra
दुनिया का टेंशन मत पालो ,अपना देखो ,कल की चिंता मत करो, जिसने इसे बनाई है उसे चलाने भी आता है , बड़े भाग्य से यह मानव जीवन मिला है व्यर्थ की चिंता मत करो, इसे परमार्थ के कार्य में भी समर्पित करो, करके देखो आनंद मिलता है।

आज ही संपर्क करें 
कहीं मौक़ा निकल न जाए
लोकरक्षक जन संपर्क कार्यालय 
अलकापुरी सोसायटी, शिवाजी चौक के पास, विजलपोर, नवसारी ,(गुजरात)
डा आर आर मिश्रा 
संपर्क सूत्र- 9898630756   9328014099
 02637280786  9227850786 





Sunday, August 29, 2021

નવસારી જિલ્લાના નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર ...!



ગુજરાત રાજ્ય ની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના જિલ્લા પંચાયતમાં આજે વર્ષોથી ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત સરકાર કાયમી ધોરણે નવા નવા નિયમો ભ્રષ્ટાચાર ન થાય એના માટે ઘડી રહ્યા છે.પરંતુ મોટા ભાગના નિયમો ફક્ત ફાઈલો માં જ આજે પણ છેલ્લી શ્વાસ લેવા માટે મજબૂર છે. અને એનો મુખ્ય કારણ જાણકારો ના મંતવ્ય મુજબ કાયદેસર મુખ્ય અધિકારીઓ જ છે. ૭૫ ટકા થી વધુ નાગરિકો જિલ્લા પંચાયત હેઠળ રહે છે. જેમાં મુખ્ય અધિકારી તરીકે કાયદેસર સારા અનુભવી , શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ હોવા જોઈએ.આજે ૨૧વી સદીના ડિજિટલ ઇન્ડિયા માં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ લઈ આગળ વધી રહ્યા છે.પરંતુ જમીની હકીકત માં સરકારના અધિકારીઓ જ જુમલો બનાવવા રાત દિવસ મહેનત મસકકત કરી રહ્યા છે. પ્રશાસન માં સંવિધાન ના કાયદા મુજબ ગ્રામ સરપંચ થી રાષ્ટ્રપતિ સુધી ડિગ્રી કે અનુભવની કોઈ જરૂરિયાત હોતી નથી. અને એના માટે જ પ્રશાસન માં સારા અનુભવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ ની કાયદેસર નિમણૂંક કરવામાં આવે છે. એમાં પણ જો ડિગ્રી કે અનુભવ વગર અથવા તાલીમાર્થી મુકવામાં આવે ત્યારે સરકારની નીતિઓ અને વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા માટે તમામ યોજનાઓ અને નાણાં માં ભ્રષ્ટાચાર થાય એમાં કોઈ શક નથી રહેતુ.આજે એજ હાલત નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત ની છે. આજે ૧૫ વર્ષે પણ જન હિત માટે સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત માં અધિકારીઓ એક જુમલો સાબિત કરી રહ્યા છે. કાયદેસર જાહેર માહિતી અધિકારીઓ એક બોર્ડ કે સામેથી પ્રદર્શિત કરવા માટે પ્રો એક્ટિવ ડિસ્કલોઝર રાખવો ગુનો સમજે છે. ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી એ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને નોટિસ ફટકારી સ્પષ્ટ જણાવ્યું છે કે નામ અને હોદ્દો કાયદેસર લખવો અન્યથા સંબંધિત કચેરીના વડા ને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવશે. પરંતુ અહીં નવસારી જિલ્લા પંચાયત માં એ વધુ આજે લોકચર્ચા મુજબ એક એકાઉન્ટેન્ટ સંભાળ કરે છે. જેની પાસે કાયદેસર કોઈ સત્તા નથી પરંતુ એ પોતે ખાતાના વડા જિલ્લા વિકાસ અધિકારી ની જગ્યા એ સહીઓ પણ કરે છે.જેથી એ પોતે કદાચ સદર મોટો હોદ્દોના સપનો જોતા હસે અને દિવસ માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની જગ્યા એ સહીઓ કરે છે હવે ખોટી જગ્યાએ સહી કરી અને નામ લખશે ત્યારે કોર્ટમાં કોઈ કેસ કરશે તકલીફ પડી શકે છે. જાન્યુઆરી ૨૦૧૯ માં ગુજરાત વિકાસ કમિશનર શ્રી એ કચેરી થી એરકન્ડીશન કાઢવા માટે હુકમ કર્યો છે. પરંતુ આજ દિન સુધી એકાઉન્ટ કરનાર અધિકારી કાઢવા રાજી નથી. હવે ગુજરાત વિકાસ કમિશનર શ્રી ના હુકમ મુજબ એની પગાર થી વસૂલાત કરવા માટે કાયદેસર સક્ષમ અધિકારીની જરૂર છે. એ હવે ક્યાં થી લાવવો . નવસારી જિલ્લામાં મોટા ભાગના જિલ્લા પંચાયત માં તાલીમાર્થી અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવે છે. જેથી એ ફક્ત ટાઇમપાસ માટે હોય જેથી સમાચાર વાંચીને અરજીઓ જોઇ ને કાર્યવાહી કરવા રાજી નથી. 
  નવસારી જિલ્લા પંચાયત ની તાબા હેઠળ નવસારી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં આજે હાલત ગંભીર જોવા મળી રહી છે. શા માટે સરકાર તાલુકા વિકાસ અધિકારી શ્રીની નિમણૂંક કરી છે એ હજુ સુધી તાલુકા વિકાસ અધિકારી શ્રી માટે પણ એક રહસ્ય છે. એમને કશું ખબર નથી એ હજુ નવા છે. હવે એમનો જવાબ ખરેખર કાબિલે તારીફ છે. તદ્દન સહજ રીતે શ્રાવણ માસની જેમ  પવિત્ર છે. નવા અધિકારી હોય એટલે ખબર નો પડે. એજ હાલત નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીની છે. નાગરિકો ને એમની મુલાકાત લેવી હોય ત્યારે એમના ગેરકાયદેસર એરકન્ડીશન માં બેસાડવામાં આવેલ પીએ ને ચરણ સ્પર્શ કરવા જરૂરી છે.જેથી દરેક ને પીએની અને ગેરકાયદેસર પીએ ને સલામ મારવો ન ગમતો હોય  એટલે મુલાકાત કરવો મુશ્કેલ છે. ગુજરાત રાજ્ય ના એ પહેલી વખત ગેરકાયદેસર એરકન્ડીશન માં નિમણૂંક બિન અધિકૃત પીએ છે જે નાગરિકો ની અરજી જે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને ખાનગી માં આપવો હોય કે આવેદન હોય કે  જિલ્લા વિકાસ અધિકારી શ્રીની નામજોગ અરજી ઓ લેવા સ્પષ્ટ ન પાડે છે.અને ખરેખર એ અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પાસે પહોંચે છે કે પહેલા જ કારભાર પતી જાય છે એ આજે સમજવો અધરૂ છે. નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી ની કચેરી માર્ગ અને મકાન 

નવસારી જિલ્લાના નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર ...!



ગુજરાત રાજ્ય ની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના જિલ્લા પંચાયતમાં આજે વર્ષોથી ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત સરકાર કાયમી ધોરણે નવા નવા નિયમો ભ્રષ્ટાચાર ન થાય એના માટે ઘડી રહ્યા છે.પરંતુ મોટા ભાગના નિયમો ફક્ત ફાઈલો માં જ આજે પણ છેલ્લી શ્વાસ લેવા માટે મજબૂર છે. અને એનો મુખ્ય કારણ જાણકારો ના મંતવ્ય મુજબ કાયદેસર મુખ્ય અધિકારીઓ જ છે. ૭૫ ટકા થી વધુ નાગરિકો જિલ્લા પંચાયત હેઠળ રહે છે. જેમાં મુખ્ય અધિકારી તરીકે કાયદેસર સારા અનુભવી , શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ હોવા જોઈએ.આજે ૨૧વી સદીના ડિજિટલ ઇન્ડિયા માં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ લઈ આગળ વધી રહ્યા છે.પરંતુ જમીની હકીકત માં સરકારના અધિકારીઓ જ જુમલો બનાવવા રાત દિવસ મહેનત મસકકત કરી રહ્યા છે. પ્રશાસન માં સંવિધાન ના કાયદા મુજબ ગ્રામ સરપંચ થી રાષ્ટ્રપતિ સુધી ડિગ્રી કે અનુભવની કોઈ જરૂરિયાત હોતી નથી. અને એના માટે જ પ્રશાસન માં સારા અનુભવી શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓ ની કાયદેસર નિમણૂંક કરવામાં આવે છે. એમાં પણ જો ડિગ્રી કે અનુભવ વગર અથવા તાલીમાર્થી મુકવામાં આવે ત્યારે સરકારની નીતિઓ અને વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા માટે તમામ યોજનાઓ અને નાણાં માં ભ્રષ્ટાચાર થાય એમાં કોઈ શક નથી રહેતુ.આજે એજ હાલત નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત ની છે. આજે ૧૫ વર્ષે પણ જન હિત માટે સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ નવસારી જિલ્લાના જિલ્લા પંચાયત માં અધિકારીઓ એક જુમલો સાબિત કરી રહ્યા છે. કાયદેસર જાહેર માહિતી અધિકારીઓ એક બોર્ડ કે સામેથી પ્રદર્શિત કરવા માટે પ્રો એક્ટિવ ડિસ્કલોઝર રાખવો ગુનો સમજે છે. ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી એ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને નોટિસ ફટકારી સ્પષ્ટ જણાવ્યું છે કે નામ અને હોદ્દો કાયદેસર લખવો અન્યથા સંબંધિત કચેરીના વડા ને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવશે. પરંતુ અહીં નવસારી જિલ્લા પંચાયત માં એ વધુ આજે લોકચર્ચા મુજબ એક એકાઉન્ટેન્ટ સંભાળ કરે છે. જેની પાસે કાયદેસર કોઈ સત્તા નથી પરંતુ એ પોતે ખાતાના વડા જિલ્લા વિકાસ અધિકારી ની જગ્યા એ સહીઓ પણ કરે છે.જેથી એ પોતે કદાચ સદર મોટો હોદ્દોના સપનો જોતા હસે અને દિવસ માં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ની જગ્યા એ સહીઓ કરે છે હવે ખોટી જગ્યાએ સહી કરી અને નામ લખશે ત્યારે કોર્ટમાં કોઈ કેસ કરશે તકલીફ પડી શકે છે. જાન્યુઆરી ૨૦૧૯ માં ગુજરાત વિકાસ કમિશનર શ્રી એ કચેરી થી એરકન્ડીશન કાઢવા માટે હુકમ કર્યો છે. પરંતુ આજ દિન સુધી એકાઉન્ટ કરનાર અધિકારી કાઢવા રાજી નથી. હવે ગુજરાત વિકાસ કમિશનર શ્રી ના હુકમ મુજબ એની પગાર થી વસૂલાત કરવા માટે કાયદેસર સક્ષમ અધિકારીની જરૂર છે. એ હવે ક્યાં થી લાવવો . નવસારી જિલ્લામાં મોટા ભાગના જિલ્લા પંચાયત માં તાલીમાર્થી અધિકારીઓ ની નિમણુંક કરવામાં આવે છે. જેથી એ ફક્ત ટાઇમપાસ માટે હોય જેથી સમાચાર વાંચીને અરજીઓ જોઇ ને કાર્યવાહી કરવા રાજી નથી. 
  નવસારી જિલ્લા પંચાયત ની તાબા હેઠળ નવસારી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં આજે હાલત ગંભીર જોવા મળી રહી છે. શા માટે સરકાર તાલુકા વિકાસ અધિકારી શ્રીની નિમણૂંક કરી છે એ હજુ સુધી તાલુકા વિકાસ અધિકારી શ્રી માટે પણ એક રહસ્ય છે. એમને કશું ખબર નથી એ હજુ નવા છે. હવે એમનો જવાબ ખરેખર કાબિલે તારીફ છે. તદ્દન સહજ રીતે શ્રાવણ માસની જેમ  પવિત્ર છે. નવા અધિકારી હોય એટલે ખબર નો પડે. એજ હાલત નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીની છે. નાગરિકો ને એમની મુલાકાત લેવી હોય ત્યારે એમના ગેરકાયદેસર એરકન્ડીશન માં બેસાડવામાં આવેલ પીએ ને ચરણ સ્પર્શ કરવા જરૂરી છે.જેથી દરેક ને પીએની અને ગેરકાયદેસર પીએ ને સલામ મારવો ન ગમતો હોય  એટલે મુલાકાત કરવો મુશ્કેલ છે. ગુજરાત રાજ્ય ના એ પહેલી વખત ગેરકાયદેસર એરકન્ડીશન માં નિમણૂંક બિન અધિકૃત પીએ છે જે નાગરિકો ની અરજી જે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને ખાનગી માં આપવો હોય કે આવેદન હોય કે નામજોગ અરજી ઓ લેવા સ્પષ્ટ ન પાડે છે.

Saturday, August 28, 2021

નવસારી જિલ્લામાં વિ.ન.પા. ના મજુરો કર્મચારીઓના સાતમા પગાર ધોરણ ન મળતા નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારીને નોટિસ ફટકારી...?



      નવસારી જિલ્લામાં ગેરકાયદેસર એરકન્ડીશન માં લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ધરાવતા  વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકા માં સમાવેશ કરી ગરીબ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ થી આવેલ મજુરો કર્મચારીઓ ના સાતમા પગાર ધોરણ સરકાર દ્વારા આપવા હુકમ છતા આજ સુધી ન મળતા માનવ અધિકાર સંસ્થા દ્વારા ફરિયાદ કરતા નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રીને નોટિસ ફટકારવામાં આવી છે.જેની નકલ માં સ્પષ્ટ જોઈ શકાય છે.




           નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા આજે વર્ષોથી નવા નવા કોભાંડ માટે પોતાના નામ રોશન કરી રહ્યા છે. જેમાં  તાજોતર માં વર્ષોથી તત્કાલીન કલેકટર શ્રી રેમ્યા મોહનજી દ્વારા ગેરકાયદેસર બહુમાળી બિલ્ડીંગોને આકારણી ન કરવા હુકમ રદ્દ કરાવી વેરા વસૂલાત કરવા બહાને આકારણી કરવામાં આવી છે. સદર ગેરકાયદેસર બાંધકામો માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આકારણી ફક્ત નગરપાલિકાના સ્વભંડોળ માટે કરવામાં આવે છે અને એનાથી કાયદેસર ગણાય નહીં. હવે એ બધી ગેરકાયદેસર બહુમાળી બિલ્ડીંગ માં ફ્લેટ મકાન લેનાર વ્યક્તિ આજે મોંઘવારી તંગી થી ત્રાહિમામના ગમે ત્યારે સરકાર ધારશે એ ડિમોલીશન કરી શકશે. સદર ગેરકાયદેસર બિલ્ડીંગ માં રહેનાર નાગરિક પણ ભારતીય સંવિધાન મુજબ પોતાના હક ધરાવે છે. એ ત્યારે ક્યાં જશે. એના બદલે એવી તમામ બહુમાળી બિલ્ડીંગ કે ગેરકાયદેસર બાંધકામો ને ઇમ્પેકટ ફી વસુલ કરી કાયદેસર પણ કરી શકાય છે. જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ આજે એવી રીતે ષડયંત્ર કરવામાં આવી છે. એની ફરિયાદ ગુજરાત વિજીલેન્સ કમિશનર શ્રીને કરવામાં આવી છે. પરંતુ જમીની હકીકત માં આજ દિન સુધી એક બીજાને તપાસ કરવા માટે અધિકારીઓની ફક્ત તબદીલ કરી રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. હવે એવી જ રીતે વિજલપોર નગરપાલિકાને નવસારી નગરપાલિકા માં સમાવેશ કરી ૨૦૧૬થી સાતમા પગાર ધોરણ જે કાયદેસર તમામ કાર્યવાહી કરી ગાંધીનગર થી ગુજરાત સરકારના સંબંધિત મુખ્ય અધિકારી શ્રી હુકમ કર્યો છે.પરંતુ અહિં નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી પોતાના કર્મચારીઓને મજુરો જે આદિવાસી, દલિત, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગ થી આવે છે એમને હુકમ હોવા છતાં કાયદેસર કાર્યવાહી કરવા અધિકારીઓ શા માટે નથી કરી રહ્યા એ લખવો ભલે અઘરૂ છે પરંતુ સમજવો અઘરુ નથી. વિજલપોર નગરપાલિકામાં આજે નાગરિકોને સામાન્ય પ્રાથમિક સુવિધાઓ થી વંચિત રાખવામાં આવે છે.વિજલપોર નગરપાલિકામાં મોટા ભાગના નાગરિકો સામાન્ય અને ગરીબ મજદૂર વર્ગ થી આવતા હોય જેથી અધિકારીઓ અને નેતાઓ પૂજા પાઠ યજ્ઞ હવન વગર કામો કરવામાં રસ નથી. આજે તમામ શાસન પ્રશાસનને સમજવો જરૂરી છે કે એમને મળતો વેતન અને રાજાશાહી જેવી વાહનો ગેરકાયદેસર એરકન્ડીશન તમામે તમામ માં જે નાણાં ખર્ચ કરવામાં આવે છે . એના માટે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી.એ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગના મજૂરોના રાત દિવસ મહેનત મસકકત ખૂન પસીનાની કમાઈના છે. સંબિધાનની ધારા ૨૧ અને આઇપીસી કલમ ૧૬૬ મુજબ સરકાર ની તિજોરી થી વેતન કમીશન કે કોઈ પણ રીતે એક રૂપિયો લેનાર વ્યક્તિ ગમે એ હોદ્દો ધરાવતા હોય એ પબ્લિક સરવેન્ટ છે. જેથી નાગરિકો સાથે સંવેદનશીલ રહી કામ કરવો એની ફરજ માં આવે છે.હવે સદર સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ સરકારી અધિકારીઓ ઉપરોક્ત બાબતે પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સંવેદનશીલ રહી તત્કાલ કાર્યવાહી કરશે કે બીજાની જેમ ઉચ્ચ સ્તરીય નામદાર કોર્ટ દ્વારા ફટકાર અને દંડ ભરશે એ જોવાનું બાકી રહ્યુ....




Friday, August 27, 2021

सूचना अधिकार अधिनियम 2005 में 8 (1) J को निजी खानगी में ऐतिहासिक फैसला ...!


       भारत वर्ष में जहां सूचना का अधिकार अधिनियम जन हित के साथ सरकार को पारदर्शी बनाने में सहयोग दें रहा है। हिन्दुस्तान के भूतपूर्व प्रधानमंत्री श्री मनमोहन सिंह के अनुसार आरटीआई से भ्रष्टाचार कम हुआ। वहीं एक कदम आगे लोक प्रिय योग पुरुष भारत के प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने आरटीआई का मतलब सवाल पूछने का अधिकार कहा है। परंतु जमीनी हकीकत कुछ और ही बयां करती है। भारत देश में सूचना का अधिकार अधिनियम आज आखिरी श्वास लेने के कगार पर है। उसमें विद्वानों के मंतव्य अनुसार उत्तर प्रदेश जैसे कई राज्यों में सूचना आयुक्त का पद लगभग सरकार ने अभी तक भरना उचित नहीं समझती । न रहेगा बांस न बजेगी बांसुरी वाली कहावत सरकार को ज्यादा ठीक लगती है। भारत देश के सबसे समृद्ध विकसित पारदर्शितापूर्ण राज्य गुजरात की हालत सबसे अलग है। यहां अधिकतर अधिकारियों और राज्य सूचना आयुक्त एक ही ज़बान में बोलते पाते जाते हैं। उसका मुख्य कारण लोक चर्चित में सूचना आयुक्त करार आधारित है। जिसमें नियमों की मानें तो सरकार के अधिकारियों से कायदे-कानून की बात करना मतलब रुपए तीन लाख महीने के वेतन से हाथ धोना बराबर है। इसलिए यहां सूचना आयुक्त अपील कर्ताओं को हमेशा सूचना मांगना गुनाह समझते और समझाते नजर आते हैं। 
आज गुजरात में अधिकारी घिसा-पिटा एक नियम जिसमें 8 ज का प्रयोग त्राहित पक्षकार वगैरह बताकर सूचना नहीं देते और गुजरात सूचना आयोग उस पर मोहर लगाने हेतु राह देखते हुए नजर आते हैं। परंतु मध्यप्रदेश के नवयुवक सूचना आयुक्त श्री राहुल सिंह जी ने जब से कमान संभाली है तब से पूरे भारत देश में एक नया दौर देखा जाने लगा है। और यदि कायदे कानून के जानकारों की मानें तो भारत देश को यदि बचाना है तो ऐसे अधिकारियों सूचना आयुक्त श्री जैसे हर विभाग में सरकार को सभी सुविधाओं के साथ नियुक्त करना आज की जरूरत है। आइये सूचना अधिकार अधिनियम के इस पवित्र नियम की हकीकत में सूचना आयुक्त श्री राहुल सिंह के एक हुक्म को देंखे और पाठक मित्रों से विनम्र निवेदन है कि इसे इतना शेयर करे कि एक बार सभी पढ़ने से मजबूर हो जायें। 










आइये कुछ अंश को इस तरह से समझने की कोशिश करें।
*मध्य प्रदेश राज्य सूचना आयुक्त राहुल सिंह ने मध्य प्रदेश लोक सेवा आयोग को नियुक्ति और चयन प्रक्रिया को पारदर्शी बनाने के निर्देश दिया है। साथ ही जानकारी गलत तरीके से रोकने पर लोक सेवा आयोग के अधिकारी के विरूध दो विभिन्न मामलों में 25-25 हजार रुपये के जुर्माने के लिए कारण बताओ नोटिस के साथ जानकारी 15 दिन में देने के निर्देश जारी किए हैं। साथ ही सूचना आयुक्त ने कटनी के आवेदक श्री प्रकाश वर्मा और अन्य आवेदक दतिया के डॉक्टर पंकज श्रीवास्तव को भी ₹5000 - ₹5000 हर्जाना राशि देने के भी निर्देश दिए हैं।*

*इन दो  प्रकरणों में चिकित्सा अधिकारी की नियुक्ति के संबंध में जानकारी आरटीआई में देने से मध्य प्रदेश लोक सेवा आयोग ने इंकार कर दिया था। मध्य प्रदेश लोक सेवा आयोग ने जानकारी  को रोकने के लिए धारा 8 (1) (J) के तहत व्यक्तिगत जानकारी का आधार बनाया। साथ में यह भी कहा कि धारा 11 के तहत तीसरे पक्ष से संबंधित होने की वजह से जानकारी नहीं दी जा सकती है। राज्य सूचना आयुक्त राहुल सिंह ने अपील की सुनवाई करते हुए मध्य प्रदेश लोक सेवा आयोग के निर्णय को पलट दिया। सिंह ने लोक सेवा आयोग की कार्रवाई को कानूनी रूप से अवैध बताया। अपने आदेश में राज्य सूचना आयुक्त ने कहा कि धारा 8 (1) (J)  को आधार बनाते हुए लोक सेवा आयोग ने विधिक चूक की है क्योंकि इसी धारा में यह भी कहा गया है कि जो जानकारी संसद या विधानसभा को देने से इंकार नहीं किया जा सकता है वह जानकारी RTI  आवेदक को दी जा सकेगी। यहां सिंह में यह सवाल उठाया है कि अगर इस जानकारी को संसद या विधानसभा को देने से लोक सेवा आयोग इंकार नहीं कर सकता है तो RTI  आवेदक को देने से मना कैसे कर सकता है? सिंह ने साथ में यह भी बताया कि धारा 11 में मात्र तीसरे पक्ष के व्यक्ति की आपत्ति बुलाने की प्रक्रिया मात्र है यह जानकारी को नहीं देने का आधार नहीं बन सकता है। सूचना आयुक्त ने यह भी कहा कि किसी व्यक्ति की शासकीय पद पर नियुक्ति और चयन प्रक्रिया व्यक्तिगत जानकारी नहीं हो सकती है यह जनता के पैसे से जनता के प्रति जवाबदेह शासन में नियुक्ति की प्रक्रिया है जिसे जानने का हर एक आदमी को है। सिंह ने अपने आदेश में यह भी कहा कि आखिर किस बात का डर या भय लोक सेवा आयोग को सता रहा है कि वह चंद डॉक्टरों के क्वालिफिकेशन की जानकारी को छुपाने में जुटा हुआ है।* 

*इसके अलावा सिंह ने अपने आदेश में स्पष्ट किया कि  शासकीय सेवा में नियुक्ति और चयन प्रक्रिया को पूरी तरह से पारदर्शी रखना संविधान की मूल भावना के अनुरूप है।  सूचना आयुक्त ने यह भी कहा कि इस पूरी चयन प्रक्रिया में डॉक्टरों के एजुकेशन सर्टिफिकेट के अलावा जाति प्रमाण पत्र भी सवालों के घेरे में है। एक डाक्टर के तो दो जाति प्रमाण पत्र हैं एक कटनी में 1990 में जारी हुआ और दूसरा सागर से 2005 में जारी हुआ। अपने आदेश में कई सुप्रीम कोर्ट और हाई कोर्ट के आदेशों का हवाला देते हुए सिंह ने बताया कि मध्य प्रदेश लोक सेवा आयोग को यह जानकारी देनी होगी क्योंकि वे जनता के पैसे से स्वास्थ्य विभाग में डॉक्टर के पद पर नियुक्ति कर रहे हैं और जनता को जानने का हक़ है कि उनका इलाज  किन क्वालिफाइड डॉक्टरों द्वारा किया जा रहा है।* 
*अगर दो डॉक्टरों के स्कूल के प्रमाण पत्र और जाति प्रमाण पत्र सामने आ जाते हैं तो इससे किसी क्या नुकसान हो जाएगा? सिंह ने अपने आदेश में यह भी कहा कि व्यक्तिगत जानकारी के नाम पर जानकारी को विधि विरुद्ध तरीके से रोकने के लिए सबसे ज्यादा गलत उपयोग धारा 8 (1) J का किया जा रहा है।*
*राज्य सूचना आयुक्त सिंह ने यह भी कहा कि एक ही विषय को लेकर के दो अलग-अलग कानून और नियमों के प्रावधान नहीं हो सकते हैं। मध्यप्रदेश शासन द्वारा राज्य  सूचना आयुक्तों की नियुक्ति से संबंधित सभी दस्तावेज जिसमे ACR भी शामिल है, की प्रमाणित प्रति आरटीआई में 2019 मे दी गई है तो फिर इसी शासन का दूसरा विभाग मध्य प्रदेश लोक सेवा आयोग किस नियम और कानून  के आधार पर चयन प्रक्रिया से संबंधित दस्तावेजों को रोक सकता है? मध्य प्रदेश लोक सेवा के आयोग ने उल्टे जानकारी छुपा कर इस चयन प्रक्रिया को और संदिग्ध बना दिया है।* 

सूचना अधिकार अधिनियम 2005 में 8 (1) J को निजी खानगी में ऐतिहासिक फैसला ...!


       भारत वर्ष में जहां सूचना का अधिकार अधिनियम जन हित के साथ सरकार को पारदर्शी बनाने में सहयोग दें रहा है। हिन्दुस्तान के भूतपूर्व प्रधानमंत्री श्री मनमोहन सिंह के अनुसार आरटीआई से भ्रष्टाचार कम हुआ। वहीं एक कदम आगे लोक प्रिय योग पुरुष भारत के प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी ने आरटीआई का मतलब सवाल पूछने का अधिकार कहा है। परंतु जमीनी हकीकत कुछ और ही बयां करती है। भारत देश में सूचना का अधिकार अधिनियम आज आखिरी श्वास लेने के कगार पर है। उसमें विद्वानों के मंतव्य अनुसार उत्तर प्रदेश जैसे कई राज्यों में सूचना आयुक्त का पद लगभग सरकार ने अभी तक भरना उचित नहीं समझती । न रहेगा बांस न बजेगी बांसुरी वाली कहावत सरकार को ज्यादा ठीक लगती है। भारत देश के सबसे समृद्ध विकसित पारदर्शितापूर्ण राज्य गुजरात की हालत सबसे अलग है। यहां अधिकतर अधिकारियों और राज्य सूचना आयुक्त एक ही ज़बान में बोलते पाते जाते हैं। उसका मुख्य कारण लोक चर्चित में सूचना आयुक्त करार आधारित है। जिसमें नियमों की मानें तो सरकार के अधिकारियों से कायदे-कानून की बात करना मतलब रुपए तीन लाख महीने के वेतन से हाथ धोना बराबर है। इसलिए यहां सूचना आयुक्त अपील कर्ताओं को हमेशा सूचना मांगना गुनाह समझते और समझाते नजर आते हैं। 
आज गुजरात में अधिकारी घिसा-पिटा एक नियम जिसमें 8 ज का प्रयोग त्राहित पक्षकार वगैरह बताकर सूचना नहीं देते और गुजरात सूचना आयोग उस पर मोहर लगाने हेतु राह देखते हुए नजर आते हैं। परंतु मध्यप्रदेश के नवयुवक सूचना आयुक्त श्री राहुल सिंह जी ने जब से कमान संभाली है तब से पूरे भारत देश में एक नया दौर देखा जाने लगा है। और यदि कायदे कानून के जानकारों की मानें तो भारत देश को यदि बचाना है तो ऐसे अधिकारियों सूचना आयुक्त श्री जैसे हर विभाग में सरकार को सभी सुविधाओं के साथ नियुक्त करना आज की जरूरत है। आइये सूचना अधिकार अधिनियम के इस पवित्र नियम की हकीकत में सूचना आयुक्त श्री राहुल सिंह के एक हुक्म को देंखे और पाठक मित्रों से विनम्र निवेदन है कि इसे इतना शेयर करे कि एक बार सभी पढ़ने से मजबूर हो जायें। 










आइये कुछ अंश को इस तरह से समझने की कोशिश करें।
*मध्य प्रदेश राज्य सूचना आयुक्त राहुल सिंह ने मध्य प्रदेश लोक सेवा आयोग को नियुक्ति और चयन प्रक्रिया को पारदर्शी बनाने के निर्देश दिया है। साथ ही जानकारी गलत तरीके से रोकने पर लोक सेवा आयोग के अधिकारी के विरूध दो विभिन्न मामलों में 25-25 हजार रुपये के जुर्माने के लिए कारण बताओ नोटिस के साथ जानकारी 15 दिन में देने के निर्देश जारी किए हैं। साथ ही सूचना आयुक्त ने कटनी के आवेदक श्री प्रकाश वर्मा और अन्य आवेदक दतिया के डॉक्टर पंकज श्रीवास्तव को भी ₹5000 - ₹5000 हर्जाना राशि देने के भी निर्देश दिए हैं।*

*इन दो  प्रकरणों में चिकित्सा अधिकारी की नियुक्ति के संबंध में जानकारी आरटीआई में देने से मध्य प्रदेश लोक सेवा आयोग ने इंकार कर दिया था। मध्य प्रदेश लोक सेवा आयोग ने जानकारी  को रोकने के लिए धारा 8 (1) (J) के तहत व्यक्तिगत जानकारी का आधार बनाया। साथ में यह भी कहा कि धारा 11 के तहत तीसरे पक्ष से संबंधित होने की वजह से जानकारी नहीं दी जा सकती है। राज्य सूचना आयुक्त राहुल सिंह ने अपील की सुनवाई करते हुए मध्य प्रदेश लोक सेवा आयोग के निर्णय को पलट दिया। सिंह ने लोक सेवा आयोग की कार्रवाई को कानूनी रूप से अवैध बताया। अपने आदेश में राज्य सूचना आयुक्त ने कहा कि धारा 8 (1) (J)  को आधार बनाते हुए लोक सेवा आयोग ने विधिक चूक की है क्योंकि इसी धारा में यह भी कहा गया है कि जो जानकारी संसद या विधानसभा को देने से इंकार नहीं किया जा सकता है वह जानकारी RTI  आवेदक को दी जा सकेगी। यहां सिंह में यह सवाल उठाया है कि अगर इस जानकारी को संसद या विधानसभा को देने से लोक सेवा आयोग इंकार नहीं कर सकता है तो RTI  आवेदक को देने से मना कैसे कर सकता है? सिंह ने साथ में यह भी बताया कि धारा 11 में मात्र तीसरे पक्ष के व्यक्ति की आपत्ति बुलाने की प्रक्रिया मात्र है यह जानकारी को नहीं देने का आधार नहीं बन सकता है। सूचना आयुक्त ने यह भी कहा कि किसी व्यक्ति की शासकीय पद पर नियुक्ति और चयन प्रक्रिया व्यक्तिगत जानकारी नहीं हो सकती है यह जनता के पैसे से जनता के प्रति जवाबदेह शासन में नियुक्ति की प्रक्रिया है जिसे जानने का हर एक आदमी को है। सिंह ने अपने आदेश में यह भी कहा कि आखिर किस बात का डर या भय लोक सेवा आयोग को सता रहा है कि वह चंद डॉक्टरों के क्वालिफिकेशन की जानकारी को छुपाने में जुटा हुआ है।* 

*इसके अलावा सिंह ने अपने आदेश में स्पष्ट किया कि  शासकीय सेवा में नियुक्ति और चयन प्रक्रिया को पूरी तरह से पारदर्शी रखना संविधान की मूल भावना के अनुरूप है।  सूचना आयुक्त ने यह भी कहा कि इस पूरी चयन प्रक्रिया में डॉक्टरों के एजुकेशन सर्टिफिकेट के अलावा जाति प्रमाण पत्र भी सवालों के घेरे में है। एक डाक्टर के तो दो जाति प्रमाण पत्र हैं एक कटनी में 1990 में जारी हुआ और दूसरा सागर से 2005 में जारी हुआ। अपने आदेश में कई सुप्रीम कोर्ट और हाई कोर्ट के आदेशों का हवाला देते हुए सिंह ने बताया कि मध्य प्रदेश लोक सेवा आयोग को यह जानकारी देनी होगी क्योंकि वे जनता के पैसे से स्वास्थ्य विभाग में डॉक्टर के पद पर नियुक्ति कर रहे हैं और जनता को जानने का हक़ है कि उनका इलाज  किन क्वालिफाइड डॉक्टरों द्वारा किया जा रहा है।* 
*अगर दो डॉक्टरों के स्कूल के प्रमाण पत्र और जाति प्रमाण पत्र सामने आ जाते हैं तो इससे किसी क्या नुकसान हो जाएगा? सिंह ने अपने आदेश में यह भी कहा कि व्यक्तिगत जानकारी के नाम पर जानकारी को विधि विरुद्ध तरीके से रोकने के लिए सबसे ज्यादा गलत उपयोग धारा 8 (1) J का किया जा रहा है।*
*राज्य सूचना आयुक्त सिंह ने यह भी कहा कि एक ही विषय को लेकर के दो अलग-अलग कानून और नियमों के प्रावधान नहीं हो सकते हैं। मध्यप्रदेश शासन द्वारा राज्य  सूचना आयुक्तों की नियुक्ति से संबंधित सभी दस्तावेज जिसमे ACR भी शामिल है, की प्रमाणित प्रति आरटीआई में 2019 मे दी गई है तो फिर इसी शासन का दूसरा विभाग मध्य प्रदेश लोक सेवा आयोग किस नियम और कानून  के आधार पर चयन प्रक्रिया से संबंधित दस्तावेजों को रोक सकता है? मध्य प्रदेश लोक सेवा के आयोग ने उल्टे जानकारी छुपा कर इस चयन प्रक्रिया को और संदिग्ध बना दिया है।* 

Wednesday, August 25, 2021

नवसारी जिला मार्ग और मकान कार्यालय RTI के भंवर में ...?


     नवसारी जिले में मार्ग और मकान राज्य कार्यालय से लेकर ग्राम पंचायत तक लगभग सभी भ्रष्टाचार की दलदल में फंस चुके हैं। और दिलचस्प घटना तब घटी जब इसमें कोई भी जवाबदार अधिकारी नहीं है। और गुजरात सरकार सबसे ज्यादा फंड आज वर्षों से सिर्फ इसी काम के लिए लगातार खर्च करती आ रही है। गुजरात राज्य को देश का सर्वोच्च समृद्ध विकसित पारदर्शितापूर्ण राज्य का दर्जा लगभग सभी छोटे बड़े नेताओं के भाषण में सुनने को मिलता है। परंतु जमीनी हकीकत यहां यह पूरी फौज सिर्फ राम भरोसे ही दिखाई देती है। और सूचना अधिकार अधिनियम में मिल रहे दस्तावेज के मुताबिक यहां किसी भी काम के लिए एक भी जवाबदार अधिकारी गांव से लेकर गांधीनगर तक नहीं है। अधिकारियों से लेकर सचिव तक तलाटी से लेकर मंत्री तक इस विभाग में एक भी अधिकारी जवाबदार नहीं है।और जिसकी वजह से ग्राम पंचायत में लाखों रुपए के छोटे छोटे रोड और मकान में आंगनवाड़ी से लेकर स्टेट कार्यालय में करोड़ों रुपए के रोड और बहु मंजिला इमारतें बनाई जा रही है। ज्यादातर छोटे स्तर पर सरपंच तलाटी  (लेखपाल ) जिसके पास कायदे-कानून के मुताबिक डिग्री की जरूरत के साथ इंजीनियर नहीं होता। और सर्वोच्च कार्यालय में निवृत्त करार आधारित वयोवृद्ध जिसे कानून कायदे के हिसाब से कोई सत्ता नहीं होती मगर सभी काम उसी के पास से लिया जाता है। हालत आज बद से बदतर होती जा रही है। देश की ऐतिहासिक संपत्तियों को आज गिरवी रखा जा रहा है अथवा भाड़े से दिया जा रहा है।  सरकार के पास जब तक ऐसे निवृत्त करार आधारित और कायदे-कानून की धज्जियां उड़ाते अधिकारियों से विकास की आशा रखी जाती है तब तक एक सभी अधिकारी और तथाकथित लोग जुमले बाजी करते रहेंगे । और आज गिरवी शायद कल यदि ऐसे ही क्रम चलता रहेगा फिर वापस वहीं पहुंच जायेंगे जहां से शुरूवात हुई थी। 
गुजरात राज्य की मार्ग और मकान स्टेट कार्यालय में आज 74 वर्षों के बावजूद गरीबों आदिवासियों मजूरों दलितों आर्थिक पिछड़े वर्गों कर्मचारियों को लघुत्तम मासिक वेतन धारा १९४८ जैसे कानून को लागू करने की जरूरत नहीं है। आज भी यहां मजदूरों कर्मचारियों की मजबूरी का फायदा जमकर उठाया जा रहा है। बहुमंजिला इमारतों में चंद वर्षों में खंडहर जैसी हालत हो जाती है। और जवाबदेही किसी अधिकारी की नहीं होती। लाखों रुपए वेतनधारी इंजीनियर आज जमीन से अधिक फाइलों में व्यस्त पाये जाते हैं। आज लगभग सभी रोड एक ही वरसात में टीवी और लकवा ग्रस्त हो जाते हैं। आरटीआई २००५ हो आरसीपीएस २०१३ ,लघुत्तम मासिक वेतन धारा १९४८ हो कर्मचारी राज्य बीमा निगम १९८६ आज तक इस विभाग में प्रवेश तक नहीं कर पाये। आज सभी कानून यहां ऐसे वायरस के मरीज बन चुके हैं जिसकी दवा नहीं मिल रही है। आज भ्रष्टाचार का वायरस इस विभाग में सदियों से राज कर रहा है। मार्ग और मकान पंचायत हो कि राज्य कचेरी यहां एक बार जहां भर्ती हो गयी रिटायर होने तक वहीं राज कर रहा है। यहां समझना मुश्किल हो चुका है कि सरकार के नियमों को यहां पालन करवाने में जवाबदेही किसकी है ? गुजरात राज्य सूचना आयोग कमिश्नर तक पक्षपात करते पाए गए। गरीबों आदिवासियों  दलितों आर्थिक पिछड़े वर्ग से आये मजूरों कर्मचारियों को लघुत्तम मासिक वेतन देने से भारत देश की निजता अखंडिता पर कैसे चोट लगती है समझना मुश्किल हो चुका है। कर्मचारी राज्य बीमा निगम यहां अब तक पालन करवाना कैसे उनका निजी हो जाता है। जिसका परिणाम आज यहां नायब कलेक्टर जैसे अधिकारियों को हाईकोर्ट जमकर लताड़ के साथ बीस हजार जुर्माना लगाई है। कायदे-कानून की यहां जमकर धज्जियां उड़ाई जाती है। आज ऐसे बड़े पैमाने पर सरकार के नियमों का पालन करवाना कैसे दूभर हो गया है। सरकार के सर्वोच्च अधिकारी एक बार जरूर पढ़ें। और यदि समझ में आये फिर आज सभी की आर्थिक स्थिति बहुत ही खराब है । सरकार ही नहीं मजदूरों की हालत सिक्यूरिटी गार्डो कर्मचारियों जिन्हें नियमों के मुताबिक लघुत्तम मासिक वेतन भी नहीं मिलता । भ्रष्टाचार अधिनियम १९८८ आज जमीन से संन्यास ले चुका है। छोटे छोटे पहलुओं पर विचार बड़े स्तर पर कामयाबी हासिल की जा सकती है। एक बार जरूर पढ़ें।

Sunday, August 22, 2021

सरकार के न्यायिक अधिकारी ही भ्रष्टाचार करेंगे फिर प्रजा को न्याय कैसे और कौन कहां से मिलेगा..?


न्यायिक अधिकारी ही भ्रष्टाचार करेंगे फिर प्रजा को न्याय कैसे  कौन कहां से मिलेगा..? 

नवसारी विजलपोर नगरपालिका में गैरकानूनी बहुमंजिला इमारतों में भवन-निर्माताओ के साथ शासन प्रशासन षड्यंत्र रचाकर किया सरकार की तिजोरी में जमकर डकैती ! 
नवसारी विजलपोर नगरपालिका में मजदूरों कर्मचारियों सिक्यूरिटी गार्डो को लघुत्तम मासिक वेतन ESIC सुविधा को इंकार करते नेताओं और अधिकारियों के कार्यालय में एरकंडीशन गैरकानूनी-RTI
गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले में सबसे बेहतरीन प्रदर्शन करती नगरपालिका को आज चंद पूंजीपतियों ने मिलकर भ्रष्टाचार का अड्डा बना दिया है। और इसका सर्वाधिक फायदा चंद प्रशासनिक अधिकारियों ने जमकर उठाया। जवाबदार सर्वोच्च अधिकारियों में आरक्षण सेटिंग डोंट कोम के साथ बापू दर्शन
से आये अधिकारियों में भय और लोभ इतना अधिक व्यापक हो चुका है कि आज तक एक सामान्य नोटिस जारी तक नहीं कर पाये। नवसारी विजलपोर नगरपालिका की आज हालत बद से बद्तर होती जा रही है। शासन में उद्योगपतियो ने कब्जा कर लिया है। 

Wednesday, August 18, 2021

નવસારી જિલ્લામાં લઘુત્તમ માસિક વેતન ધારો 1948 સાથે ESIC અને RCPS થી અધિકારીઓ જ અજાણ- RTI



નવસારી વિજલપોર નગરપાલિકામાં માં તત્કાલીન કલેકટર રેમ્યા મોહનજી ના હુકમ રદ્દ કરાવી હજારો માં વેરા ઉઘરાવી કરોડો રૂપિયાના સરકારનો ચૂનો બિલ્ડરો અને જે-તે બિલ્ડીંગ માં ફ્લેટ મકાન લેનાર સામે ષડયંત્ર કરનાર તમામની મોબાઈલ અને મિલકતની તપાસ માટે કાર્યવાહી..


નવસારી જિલ્લામાં લઘુત્તમ માસિક વેતન ધારો 1948 સાથે ESIC અને  RCPS થી અધિકારીઓ જ અજાણ- RTI 


અગ્ર સચિવ અથવા સમકક્ષ સિવાય તમામ કચેરીઓમાં એરકન્ડીશન ગેરકાયદેસર- RTI
  કાયદા કાનૂનની એસી કી તૈસી કરતા
 અધિકારીઓ પોતાની કચેરી થી એરકન્ડીશન કઢાવશે કે વેતનથી વસૂલાત કરવા
 સરકાર ને કરશે મજબૂર 


નવસારી જિલ્લામાં મામલતદાર અને  પ્રાન્ત અધિકારી શ્રીઓની કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર -RTI 
 કલેકટર શ્રી કાયદા મુજબ કઢાવી વેતનથી વસૂલાત કરી કાર્યવાહી કરશે ખરા..?


        નવસારી જિલ્લામાં મામલતદારશ્રી ઓની કચેરી માં એરકન્ડીશન સુવિધા માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ પરિપત્ર, સરકાર શ્રી દ્વારા કોરોના મહામારી માં ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો શોષિત વંચિત આર્થિક પછાત ને આપવામાં આવતો  રાશન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ,મજૂરો કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન, કર્મચારીઓ માટે કર્મચારી રાજ્ય વીમા યોજના , નવસારી ગ્રામ્ય ખાતે એક હોટલ માટે જમીન વિવાદ વિગેરે જનહિત થી તદ્દન નજીક થી સંકળાયેલ માહિતી કાયદેસર માહિતી અધિકાર અધિનિયમ મુજબ માંગવામાં આવી હતી. જેમાં પરમોશન થી ભરતી થયેલ મામલતદાર માહિતીઓ આપેલ ન હોવાથી કાયદા મુજબ નવસારી જિલ્લાની સર્વોચ્ચ પ્રાન્ત કચેરી નવસારી જિલ્લાના લોકપ્રિય , ગરીબોને તત્કાલ ન્યાય અપાવનાર , શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી જાંબાઝ નાયબ કલેકટર શ્રીની કચેરી માં પ્રથમ અપીલ કરવામાં આવી હતી.અને વિદ્વાનોના મંતવ્ય મુજબ નવસારી નગરપાલિકા માં સારા વહીવટદાર જેના કામો થી આજે ગુજરાત માહિતી આયોગ કમિશનર , ગુજરાત તકેદારી આયોગ સાથે નવસારી જિલ્લાના બુલેટ ટ્રેન મા સહભાગી ખેડૂતો આજે પોતાને ગૌરવ અનુભવી રહ્યા છે. નવસારી પ્રાંત કચેરી ના નાયબ કલેકટર શ્રીની કચેરી માં પ્રથમ અપીલ ની સુનવણી નાયબ કલેકટર શ્રી ની હાજરી માં કરવામાં આવી હતી. નવસારી ગ્રામ્ય મામલતદાર શ્રી પોતે જાહેર માહિતી અધિકારી તરીકે હાજર રહેવા ફરજીયાત હોવા છતાં એમની હાજરી જોવા મળી નથી. પ્રથમ અપીલ અધિકારી અને નાયબ કલેકટર શ્રી પોતે જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા અરજદાર થી સવાલોના પુછ પરછ કરવા શરુઆત કરી હતી.અને ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત આરટીઆઇ માં પોતાની ફરજ ભુલી જતા અરજદાર પાસે જવાબ માંગતા શું સાબિત કરવા માંગે છે એ આજના ડિજિટલ ઇન્ડિયા માં પણ સમજવો અઘરુ છે. પરમોટેડ મામલતદાર ના જવાબો યોગ્ય ગણતા નાયબ કલેકટર શ્રીની કચેરી માં પણ એરકન્ડીશન ગેરકાયદેસર હોય એવા સરકાર શ્રીના નાણાં મંત્રાલયના હૂકમ અને લેબર એક્ટ 1970 માં મજુરો કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન અપાવાની જવાબદારી જે તે કચેરીના પ્રિન્સિપાલ એમ્પ્લોયરની હોય અને માહિતી અધિકાર અધિનિયમ માં પ્રોએકટિવ ડિસ્કલોઝર બાબતે રૂપિયા 25000/-નો દંડ માહિતી આયોગ કમિશનર દ્વારા ફરજીયાત એવા તમામ કાયદાઓની નકલો એમના સમક્ષ રજૂ કરવામાં આવી હતી. હવે જન હિત અને ગુજરાત સરકારના કાયદાઓ સામે પ્રથમ અપીલ અધિકારી અને નાયબ કલેકટર શ્રી માહિતી અપાવવા માટે હૂકમ સાથે પોતાની કચેરીમાં સદર કાયદા મુજબ તત્કાલ એરકન્ડીશન કઢાવી પોતાના ફરજ નિભાવશે કે આજ સુધી કરેલ તમામ કામો ની તપાસ કરવા માટે સરકાર શ્રીને સંબંધિત અધિકારીઓને મજબૂર કરશે એ જોવાનું બાકી રહ્યું.
    આજે સરકારના તમામ અધિકારીઓ ને જાણવો જરૂરી છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. કોરોના મહામારી માં સરકાર આજે આર્થિક તંગી થી પસાર થઇ રહી છે.અન્ય રાજ્યોમાં મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓને સમયસર વેતન આપવા માટે સરકાર પાસે નાણાં નથી.અને ગુજરાત સરકાર પોતાના અધિકારીઓ કર્મચારીઓને સમયસર વેતન સાથે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાત દિવસ મહેનત કરી રહી છે. અને તમામ પ્રકારની સુવિધાઓ અને વેતન ગરીબો મજુરો કર્મચારીઓ ખેડૂતો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત થી સર્વોચ્ચ સૂધીના મહેનત મસકકત ખૂન પસીનાની કમાઈના છે.અને સરકાર દ્વારા આપવામાં આવતા તમામ નાણાં હકીકત માં જમીન સુધી સરકારની યોજના મુજબ દરેકને યોગ્ય રીતે મળે એની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તમામ અધિકારીઓની છે. શાસન માં શૈક્ષણિક લાયકાત અને અનુભવની જરૂર ન હોય એના માટે ભારતીય સંવિધાન મુજબ પ્રશાસનની જરૂર છે. હવે પ્રશાસનિક અધિકારીઓ પોતાની ફરજ એવી રીતે નિભાવશે, ભ્રષ્ટાચાર માં સહભાગી થસે ત્યારે પ્રજાને નાગરિકોને ન્યાય કોણ અપાવશે ? જેથી આજે એવી ગંભીર પરિસ્થિતિમાં સરકારની તમામ યોજનાઓ માં ગરીબ થી ગરીબને એક એક રૂપિયો અને તમામ સરકારી સુવિધાઓ અનાજ સરકાર દ્વારા આપવામાં આવતી તમામ ચીજવસ્તુઓ કાયદેસર મળે એમાં દરેકે દરેકને પોતાની ફરજ નિભાવવા જરૂરી છે. હવે સમાચારની ગંભીરતા પૂર્વક નોધ લઇ અધિકારીઓ પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સંવેદનશીલ રહી કોરોના જેવી મહામારી માં એકબીજાના મદદરૂપ થશે કે સરકારી અન્ય સેવાઓ માટે કાર્યવાહી કરવા માટે સરકાર ને મજબૂર કરશે એ સમયચક્રના આધીન છે.

Friday, August 13, 2021

નાગરિકોની સુવિધા માટે નવસારી શહેરમાં વિવિધ ૧૦ રૂટ ઉપર ઇકો ફ્રેન્ડલી CNG બસો દોડશે




શહેરોના સર્વાંગી વિકાસ માટે છેલ્લા ૫ વર્ષમાં ૪૨૫ TPને મંજૂરી : નગરપાલિકાઓના વિકાસ માટે જરૂરી તમામ આર્થિક સહાય આપવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી


ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા
મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં શહેરી બસ સુવિધાનું ઇ-લોકાર્પણ કરાયું



નાગરિકોની સુવિધા માટે નવસારી શહેરમાં વિવિધ ૧૦ રૂટ ઉપર ઇકો ફ્રેન્ડલી
CNG બસો દોડશે





મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના હસ્તે નવસારી- વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અંતર્ગત વિવિધ ૧૦ રૂટ ઉપર શહેરી બસ સુવિધાનું આજે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. નાણાના અભાવે શહેરોનો વિકાસ અટકવો જોઇએ નહી, નાણાની ચિંતા કર્યા વિના શહેરો પોતાની વિકાસની યોજના બનાવે, અમારી સરકાર તમને પૂરતા નાણા આપશે. શહેરોના વિકાસ માટે ગુજરાત સરકારે છેલ્લા ૫ વર્ષ ૪૨૫ TP સ્કીમ મંજૂરી કરી છે એટલું જ નહીં પણ હાલની સ્થિતિએ ગુજરાતમાં એકપણ TP પડતર નથી તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે, નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે તાજેતરમાં જ ગુજરાત સરકારે નવસારીની TPને મંજૂરી આપી છે. આજે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ સેવામાં મુકાયેલી વિવિધ ૧૦ રૂટ ઉપરની CNG બસોથી પ્રદૂષણ ઘટશે અને પર્યાવરણની સુરક્ષાની સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને યાતાયતની ઉત્તમ સુવિધા મળશે.
મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાતની ‘અ’ વર્ગની ૩૦ નગરપાલિકાઓમાં શહેરી બસ સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં આજે નવસારી નગરપાલિકાનો સમાવેશ થયો છે. નવસારીમાં છેલ્લા ૫ વર્ષમાં રૂ. ૩૭ કરોડના વિકાસ કામો થયા છે. જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે વિવાદ નહીં સંવાદ અને લઘુત્તમ સાધનો વડે મહત્તમ વિકાસ સાથે અમે કામ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું હતું કે, ૧૫ ઓગસ્ટે આપણે આઝદીના ૭૫ વર્ષ એટલે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રાથમિક સુવિધાથી આગળ વધીને દેશમાંથી ગરીબી, બેકારી, ભ્રષ્ટાચાર દૂર કરીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નયા ભારત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સંકલ્પ કરીને કટિબદ્ધ બનીએ તેમ ઉમેરી મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ નવસારીના નગરજનોને શહેરી બસ સુવિધા માટે શુભેચ્છાઓ આપી હતી. 
આ ઇ-લોકાર્પણ પ્રસંગે નવસારી ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્યશ્રી આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્યશ્રી પિયૂષભાઇ દેસાઇ, નગરપાલિકાના પ્રમુખશ્રી જીગીશભાઇ શાહ, ઉપપ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી નગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ,નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.  



નવસારી તાલુકા પંચાયતની કામગીરી કાબીલે તારીફ ...! ડિજિટલ ઇન્ડિયા પારદર્શક સરકાર સામે ગુમરાહ કરતા અધિકારીઓ ...?




નવસારી તાલુકા પંચાયતની કામગીરી કાબીલે તારીફ ...!
 ડિજિટલ ઇન્ડિયા પારદર્શક સરકાર સામે ગુમરાહ કરતા અધિકારીઓ ...?
નવસારી જિલ્લા બન્યો અધિકારીઓ માટે તાલીમ કેન્દ્ર / ભ્રષ્ટાચાર / કાયદાનો ઉલંઘન સાથે કમાણી કેન્દ્ર 
અનુભવી જાંબાઝ અધિકારીઓની જરૂર


(ગુજરાત સરકાર દ્વારા દરેક કચેરી માં જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ માટે ફરજીયાત બોર્ડ નો નમુનો )


( જિલ્લા પંચાયતના લાખો રૂપિયા વેતન સાથે બિન જરૂરી સુવિધાઓ સાથે સરકારના સર્વાંગી વિકાસ માટે નિમણૂંક કરવામાં આવેલ અધિકારીઓના તાબા હેઠળ  તાલુકા પંચાયત કચેરી નવસારી માં તદ્દન નવો તાજો બોર્ડ )

      નવસારી જિલ્લા પંચાયત જેમાં ભારત દેશના વિકસિત, સમૃદ્ધિ ,પારદર્શક ,સર્વાંગી વિકાસ, ડિજિટલ ઇન્ડિયા, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, ગરીબો, મજુરો, આદિવાસીઓ, દલિતો, શોષિત, પીડિત, વંચિત વગેરે તમામ આધુનિક યુગ માં આધુનિક શંસાધનો રાખનાર રાજ્ય ગુજરાતની સંસ્કારી નગરી નવસારી જિલ્લાના નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીના ઉપરોક્ત બોર્ડ નવો અને તાજો  છે. હાલના આર્થિક તંગી જેમાં ગુજરાત જ નહીં સંપૂર્ણ વિશ્વ ત્રાહિમામ પોકારી રહ્યા છે.મોઘવારી બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગયા છે. સરકાર પાસે એમાં થી બહાર નીકળવા માટે એક પણ રસ્તો મળતો નથી. છતાં ગુજરાત સરકાર પોતાના અધિકારીઓ માટે સોથી સારુ કચેરી અને રહેવા માટે આધુનિક સુવિધાઓથી સુસજ્જ મકાનો બાંધવામાં કોઈ પણ કસર બાકી રાખી નથી. ભારતના જ કેટલાક રાજ્યોમાં રાત-દિવસ જીવ જોખમમાં મૂકી કામ કરનાર તબીબો અને કર્મચારીઓને પણ વેતન નથી આપી શકતી.નવસારી સિવિલ હોસ્પિટલ જ એક તાજુ દાખલો છે.   જેના અહેવાલ મોટા ભાગે દર રોજ નેશનલ મીડિયામાં નજરે પડે છે. પરંતુ ગુજરાત સરકાર પોતાના અધિકારીઓ અને નેતાઓને આજે પણ દરેક પ્રકારની રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. અને જે સુવિધાઓ માટે સરકાર ન પાડે છે.એવી સુવિધાઓ અહીં નવસારી જિલ્લાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી પહેલા મેળવી લે છે.ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો નાણાં સિવાય અન્ય કાયદાકીય પ્રવૃતિઓ માટે નવસારી જિલ્લામાં અધિકારીઓ એ પોતાની રીતે અર્થઘટન કરે છે.જેવા કે કચેરી અને વાહનો માં ગેરકાયદેસર એરકન્ડીશન.ગુજરાત વિકાસ કમિશનર શ્રી એક હુકમ જાન્યુઆરી ૨૦૨૦ માં ગેરકાયદેસર એરકન્ડીશન વાહનો અને કચેરીઓ માં થી કાઢવા માટે કાયદેસર હૂકમ કરી હતી અને સ્પષ્ટ કોમ્પ્યુટર ટાઈપ કરી હૂકમ માં જણાવ્યું હતું કે જે તે કચેરીના અધિકારીઓના વેતનમાં થી વસૂલ કરવામાં આવશે.૩૦ દિવસની મુદત પણ આપી હતી. માહિતી અધિકાર અધિનિયમ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૩૦ ના બદલે ૬૦૦ દિવસ એ હુકમના પૂર્ણ થવા આઇવા. અને હૂકમના પાલન કરવા બદલે નવસારી જિલ્લા પંચાયતના સૌથી પહેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ યે પોતાની કચેરી માં એરકન્ડીશન લગાવેલ છે. એકાઉન્ટ કરનાર હિસાબી અધિકારી પાસે એરકન્ડીશન ક્યાં થી આવી એનો કોઈ હિસાબ નથી. સરકારના હિસાબી અધિકારીની કચેરી માં હિસાબ વગરના એરકન્ડીશન ચાલી રહ્યો હોય. નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી માં સરકારની તિજોરી માં કાયદેસર ભ્રષ્ટાચાર થતો હોય અને એવી કચેરી અને અધિકારીઓ થી સરકાર વિકાસ સમૃદ્ધિ અને પારદર્શક વહીવટની આશા રાખતી હોય ત્યારે વિદ્વાનોના મંતવ્ય મુજબ વ્યાજબી નથી. અને એવા જ અધિકારીઓ સરકારની મોટા ભાગની પોજનાઓને જુમલો માં ફેરવી રહ્યા છે. શાસન માં ડિગ્રીની જરૂર નથી એના માટે પ્રશાસનની જરૂર છે.શાસન માં લાયકાત ન હોવાથી આજે સરકાર શ્રીના કાયદા મુજબ સરકારી અધિકારીઓ પબ્લિક સર્વેન્ટ બદલે માલિક તરીકે નજરે પડી રહ્યા છે.નવસારી જિલ્લા પંચાયત ના માર્ગ અને મકાન જેની સદર જિલ્લા પંચાયત ની બિલ્ડીંગ ની તમામ દેખ-રેખ અને સુવિધાઓ ની જવાબદારી છે.માર્ગ અને મકાન પંચાયત એ સ્પષ્ટ જણાવ્યું છે કે એક પણ એરકન્ડીશન સરકાર ના ખર્ચે લગાડવા માં આવેલ નથી.ત્યારે દરેક કચેરી માં એરકન્ડીશન મશીન માટે નાણાં ક્યાં થી આવ્યા. સરકાર કરકસર માટે હુકમો જારી કરી સ્પષ્ટ જણાવ્યું છે કે એક પણ રુપિયા ખોટો ખર્ચ કરી શકાય નહીં. ગુજરાત વિકાસ કમિશનર શ્રી ના હુકમ માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર છે એમના વેતનથી વસૂલ કરવામાં આવશે. અને સદર બાબતે એક માહિતી માં ગુજરાત વિકાસ કમિશનર શ્રી પાસે હજુ સુધી નવસારી જિલ્લા પંચાયત થી એરકન્ડીશન કચેરી અને વાહનો થી કાઢવા અને વીજ બિલ વેતનથી વસૂલાત ની માહિતી મોકલવા માં આવી નથી . જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને મજુરો સિક્યોરિટી ગાર્ડ ને લઘુત્તમ માસિક વેતન આપવા માટે સદર કચેરીના અધિકારીઓ ગુજરાત પંચાયત ધારોના કાયદા બતાવે છે પરંતુ એની નકલો હજુ સુધી આપેલ નથી.


       નવસારી જિલ્લા પંચાયત માં ફક્ત જિલ્લા વિકાસ અધિકારી માટે જ બદલીનો કાયદો ગુજરાત સરકારનો લાગુ પડે છે.બાકી અધિકારી હોય કે કર્મચારી મોટા ભાગે જે સેટિંગ ડોટ કોમ થી  ભરતી હશે.જિલ્લા વિકાસ અધિકારી સિવાય મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓ પોતે માલિકી હક સભજી રહ્યા છે.અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને મળવા માટે ગેરકાયદેસર હોદ્દો ધરાવતા પીએ જેની પાસે કોઈ સત્તા નથી.સરકાર હજુ સુધી કોઈ મહેકમ માં સુવિધા નથી આપી એવા કર્મચારીઓ ની મરજી વગર મળવો મુશ્કેલ છે. 




        નવસારી જિલ્લા પંચાયત માં હજુ સુધી લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ આજે ૭૨ વર્ષ થી પ્રતિબંધિત છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની એક માહિતીના જવાબ માં નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી કર્મચારીઓને લઘુત્તમ માસિક વેતન આપવા એ દેશની પ્રાઈવેશી સાથે જોડી છે. કર્મચારીઓને કાયદેસર વેતન આપવો એ ગુનો સમજી રહ્યા છે. કર્મચારી રાજ્ય વીમા યોજના એ લાગુ કરવા થી દેશની અસ્મિતા માટે સવાલિયા નિશાન સમજી રહ્યા છે.હવે એવા શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓ પાસે સરકાર સમૃદ્ધિ અને પારદર્શક વહીવટ માટે આશા રાખે છે. કાયદા કાનૂનની અજાણ અધિકારીઓને સામે થી જાહેર કરવામાં આવતી પ્રો-એક્ટિવ ડિસ્કલોઝરની ખબર જ નથી.સદર તાલુકા વિકાસ અધિકારી શ્રી લેખિત માં ન પાડી છે. ત્રણ મા‌ળ થી વધુ બહુમાળી બિલ્ડીંગોનો આજે ઠેર ઠેર બાંધકામો દારૂ શરાબનો અડ્ડોની જેમ નજરે પડી રહ્યા છે. જેની સંપૂર્ણ જવાબદારી તાલુકા વિકાસ અધિકારી શ્રી સાથે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીની છે. નવસારી જિલ્લા પંચાયત માં ખરેખર નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કોણ છે? નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કોણ છે? એ સમજવો અઘરુ છે. આજે નવસારી જિલ્લા પંચાયતના સંપૂર્ણ વહીવટ એક સામાન્ય હિસાબી અધિકારી પાસે છે. અગાઉ પણ સદર હિસાબી અધિકારી શ્રી માહિતી અધિકાર અધિનિયમ 2005 માં ખાતાના વડા તરીકે સહીઓ કોઈ પણ સરકાર દ્વારા આપેલ સત્તા વગર કરી હતી.અને સદર બાબતે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સામે પુરવાર કરવામાં આવેલ હતો. આજે પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે કેવી રીતે ફરજ બજાવતા છે.સરકાર શ્રી દ્વારા હજુ સુધી પ્રમોશન માટે કોઈ હુકમ મળેલ નથી. તાજોતર માં ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી એક નોટિસ ફટકારી દરેકના નામો અને હોદ્દોની વિગતો તત્કાલ રજૂ કરવા જણાવ્યું છે. એવી રીતે સીધા જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે સહીઓ કરવો વિદ્વાનોના મંતવ્ય મુજબ ગુનો છે. છતા સરકાર 10 પાસને મામલતદાર માં નિમણૂંક કરતી હોય ત્યારે એની સામે ડિગ્રી ધરાવતા અધિકારીઓને  કોઈ પણ હોદ્દો કાયદેસર જ આપવા જોઈએ.જેથી હોદ્દો અને ડિગ્રી સામે સવાલો ન થાય.ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ ફંડો ગ્રાન્ટ કાયદેસર જમીન સુધી આજે પણ પહોંચતી નથી. આંગણવાડી માં નાના બાળકો થી ખેડૂતો સુધી આપવામાં આવતી સુવિધાઓ સાધન સામગ્રી , બેરોજગારી માટે સરકાર ની તમામ સહાય , બહુમાળી બિલ્ડીંગો માં થતો ભ્રષ્ટાચાર વિગેરે માં આજે નવસારી જિલ્લા પંચાયતના તમામ સંબંધિત અધિકારીઓ સામેલ છે. નોટિસ અને તારીખ આપવા બંધ કરી નવસારી જિલ્લા પંચાયતના અધિકારીઓ એવી રીતે જ ભ્રષ્ટાચાર કરશે ત્યારે એક દિવસ અન્ય વિભાગોની જેમ પંચાયત ખાનગી સંસ્થાઓને ભાડેથી આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. અને એક સર્વે મુજબ એજ અધિકારીઓ કર્મચારીઓ દસ થી બીસ હજાર રૂપિયાની નોકરી માટે લાઈન માં આવશે એમાં કોઈ શક નથી.







Wednesday, August 11, 2021

नवसारी सूरत वलसाड जिले के सरकारी कार्यालयों में लघुत्तम मासिक वेतन के साथ ESIC में हो रही है दिनदहाड़े डकैती ...! निजी गैर सरकारी संगठनों कंपनियों में क्या होगा ..?


नवसारी सूरत वलसाड जिले के सरकारी कार्यालयों में कर्मचारियों मजदूरों को लघुत्तम मासिक वेतन के साथESIC में हो रही है दिनदहाड़े डकैती ...!

 निजी गैर सरकारी संगठनों कंपनियों में
 क्या होगा ..? 

सभी जिलों में श्रम आयुक्त कार्यालय सिर्फ और सिर्फ सरकारी तिजोरी में चूना लगाया -RTI 
मजदूर के लिए बनाया labour act 1948 हुआ फाइलों और किताबों में 72 वर्षों से उम्र कैद 

सभी कार्यालयों के मुख्य अधिकारीयों की जवाबदेही होने के बावजूद आरक्षण, सेटिंग डोंट कोम, बापू दर्शन से प्रभावित

      भारत देश का सर्वोच्च सर्वश्रेष्ठ पारदर्शक समृद्धि विकसित राज्य गुजरात में सूचना का अधिकार अधिनियम 2005 से मिली सूचना के अनुसार अभी तक नवसारी सूरत वलसाड तापी जिलो में अभी तक गरीबों आदिवासियों मजूरों दलितों आर्थिक पिछड़े वंचित से आते कर्मचारियों मजदूरों की गरीबी का फायदा यहां जमकर उठाया जा रहा है। और आज तक मिली जानकारी के अनुसार इसकी जवाबदेही सभी कार्यालयों के मुख्य अधिकारी के साथ सभी जिलों में कार्यरत श्रम आयुक्त और सहायक नायब श्रम आयुक्त की है। नवसारी सूरत वलसाड तापी जिले के कलेक्टर कार्यालय से सूचना अधिकार अधिनियम के तहत सूचना मांगी गई। किसी भी जिले में अभी तक इस कानून को लागू करवाना आज तक जिले के समाहर्ता जिला कलेक्टर तक नहीं समझा है। हालांकि यह दुर्भाग्यपूर्ण शरमजनक है। मददनीश श्रम आयुक्त कार्यालय इन जिलों में सिर्फ वेतन और सुविधाओं के लिए ही अपने आपको सफल मानता है। हालत इतनी गंभीर हो चुकी है कि गुजरात के सूचना आयुक्त तक ऐसे कानून को लागू करने अथवा अधिकारियों की जवाबदेही को सिरे से खारीज कर चुका है। इससे भी बदतर हालत तब पाई गई जब ऐसे संवेदनशील कानून को एक तालुका विकास अधिकारी ने सूचना अधिकार अधिनियम के तहत इसे धारा आठ से जिसे सिर्फ देश की निजता से जोड़ा गया है।और उसे तत्काल प्रभाव से बस चले तो रद्द भी करवा दे। हालांकि सभी जिले के कलेक्टर श्री और जिला पंचायतों में लगभग पढ़ें लिखे तालीम हासिल किये सर्वोच्च डिग्री धारकों को सरकार तैनात कर चुकी है। अब ऐसे सर्वश्रेष्ठ डिग्री धारकों की उपस्थिति में ऐसा संवेदनशील कानून का आज 72 वर्षों में लागू न हो पाना सरकार के साथ अधिकारियों के सामने क ई सवालिया निशान जरूर लगता है। परंतु यह मुद्दा फिलहाल गरीबी से जुड़ा है। इसलिए इसे जीवित रखना और चुनाव के दौरान भाषणों में काम आता है। और चुनाव जीतने का यह प्रमुख साधन है। यदि हकीकत में गरीबों को आदिवासियों को मजदूरों को दलितों वंचितों का उत्थान विकास कर दिया जाय फिर सभी राजनीतिक दलों की रैलियों में भीड़ जुटाने में काफी दिक्कत आ सकती है। और उससे भी बड़ी वजह इनकी फरियाद इनकी वकालत करने से किसी को कोई फायदा भी नहीं मिलता है। और यदि गरीबी खत्म कर दी जाये उसी के साथ एक घटना साथ ही घटती है कि अमीरी भी उसी वक्त खत्म हो जाती है। शासन प्रशासन की नेतागीरी अधिकारियों का अहंकार भी उसी समय मिट्टी में मिल सकता है। इसीलिए यह मुद्दा दोनों तरफ अतिसंवेदनशील होता है। 
    श्रम आयुक्त कार्यालय में निजी कंपनियों की जांच करने से जब अधिकारी कतराते हैं । फिर सरकारी अधिकारियों के कार्यालय में ऐसे कानून का पालन करवाना लोहे के चने चबाने के बराबर होगा। वैसे लगभग सभी जिलों में श्रम आयुक्त कार्यालय सूचना अधिकार अधिनियम से मिली सूचना और रूबरू जांच में पता चला कि यह मुद्दा गरीबी से जूझ रहे गरीबों आदिवासियों का है इसलिए इसे लागू करने में नुकसान होने का खतरा बना रहता है।  यहां इन जिलों में लगभग सभी विभाग के मुख्य अधिकारी और श्रम आयुक्त कार्यालय इसे लागू करने करवाने में गुनाह भी समझते हैं।

Tuesday, August 10, 2021

नवसारी नगरपालिका में विजलपोर नगरपालिका समावेश कर्मचारियों मजुरो नागरिकों के साथ षड्यंत्र / विश्वासघात..! जवाबदेही किसकी ...?


नवसारी नगरपालिका में विजलपुर नगरपालिका समावेश- कर्मचारियों मजुरो नागरिकों के साथ षड्यंत्र / विश्वासघात..!
 जवाबदेही किसकी ...?
शासन प्रशासन ने मिलकर दिया अंजाम



       गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी शहर जिसने देश को एक से बढ़कर एक उद्योगपति संत महात्माओं ऋषि मुनियों को देकर अपने आप को गर्वान्वित महसूस कर रही थी। आज कुछ असमाजिक तत्वों ने मिलकर अस्मिता तक का सौदा कर डाला। आज कुछ चंद पूंजीपतियों और सफेद वस्त्र धारी तथाकथित अधिकारियों से मिलकर ऐतिहासिक संस्कारी नगरी नवसारी का इतिहास बदल रहे हैं। पहले इस पवित्र नगरी नवसारी को जिला बनाया जिसमें आज भी केन्द्र सरकार की अधिकतम मुख्य विभाग रेल विभाग जिसे गरीबों आदिवासियों मजूरों दलितों आर्थिक पिछड़े वर्ग की जीवनरेखा मानी जाती है ऐसे विभाग में नवसारी जिला दूसरे दशक में भी केन्द्र सरकार में जिले के रूप में नाम नहीं लिखवाया।आज भी यहां नवसारी जिले में वलसाड जिला ही कार्यरत हैं। भारतीय डाकघर और भारतीय दूरसंचार विभाग जिसे लगभग सभी नागरिक से लेकर सर्वोच्च तक प्राथमिकता से उपयोग करते हैं ।आज यहां नवसारी शहर में एक रजिस्टर पत्र को भी पहले अपने वलसाड जिले में जाकर वापस आने में मजबूर है। भारतीय दूरसंचार विभाग आखिरी श्वास लेने में मजबूर हो चुका है।  भारतीय रेल विभाग में नवसारी जिला घोषित न होने से सामान्य ट्रेन के लिए बिन जरुरी नेताओं ने अपने चरण स्पर्श करवाने का एक जरिया बना रखा है। नवसारी जिला होने के बावजूद भी सिर्फ और सिर्फ एक  सामान्य तालुका जैसे आज भी इसकी गणना की जाती है। और भारत का सबसे अधिक लोकप्रिय शक्तिशाली समृद्धि विकसित पारदर्शिक राज्य गुजरात सिर्फ और सिर्फ नेताओं के भाषण में ही निखर कर प्रगट होता है। हकीकत में आज भी यहां 60 वर्षों के बाद भी पहले बोम्बे अब मुंबई एक्ट ही लगता है। आज भी यहां कइ विभाग मुंबई से ही संचालित किए जाते हैं। उसी तर्ज पर आज नवसारी को चलाया जा रहा है। गुजरात राज्य में दारु शराब बंदी के लिए सर्वाधिक कड़े कानून की जमीनी हकीकत लोकप्रिय है।



   नवसारी जिले में नवसारी नगरपालिका जिसमें वर्षों से भ्रष्टाचार शिष्टाचार के रूप में हर गली मोहल्ले में जमकर धूम मचाई है। नवसारी नगरपालिका जिसमें गुजरात तकेदारी आयोग तक के हुक्म को गंगाजल समझकर पीकर मानने से इंकार कर दिया जाता है। करोड़ों रुपए नागरिकों के पास पानी का बिल लेने के बावजूद अभी तक भरा नहीं गया। पीने का शुद्ध पानी देने के लिए सिर्फ और सिर्फ बोर्ड ही लगाया जाता है। सरकार की सभी सुविधाओं को दुरुपयोग करना एक मात्र जरिया माना जाता है। अब इसी तर्ज पर विजलपोर नगरपालिका को शामिल किया गया है। पहले विजलपोर नगरपालिका में लड़ाई झगडे करवाये गये। शांति व्यवस्था को भंग किया जाता है। फिर एक तथाकथित अनुभवी जांबाज लोकप्रिय नेता हालांकि इनके इतिहास में यदि देखा जाए फिर ऐसा नाम मात्र भी नहीं है। समाधान भी यही ढुढते है। जानकारों की मानें तो यह सिर्फ एक षड्यंत्र के सिवाय और कुछ भी नहीं है। सरकार की सर्वोच्च सफल योजना कर्मचारी राज्य बीमा निगम जिसे सरकार वर्षों से लागू कर चुकी है। आज ऐसी सामान्य काम के लिए यहां के तथाकथित अधिकारी वर्षों से इस प्रकार से घुमा रहे हैं जैसे इसे यहां लागू करते ही कोई सुनामी आ जायेगी। विजलपोर नगरपालिका के सभी कर्मचारियों मजूरों को वर्षों से सातवां वेतन सरकार दे चुकी है। परंतु बापू दर्शन सेटिंग डोंट कोम आरती यज्ञ हवन करवा कर जैसे तैसे दूसरी बार आये/लाये गये अधिकारी जिसे यदि सरकार के बदली वाले तीन वर्ष अधिकतम समय-सीमा वाले परिपत्र को यदि यहां लागू कर दिया जाये फिर यहां एक भी नजर नहीं आयेंगे। सभी अधिकारियों का   कार्यकाल कबका खत्म हो चुका है । और इस हुक्म के मुताबिक पालन न करने वाले सभी संबंधित अधिकारियों को निलंबित भी किया जा सकता है।और यहां सभी  नवसारी नगरपालिका को मालिकाना हक समझ बैठे हैं। हालत बद से बदतर होती जा रही है। और ऐसे अधिकारियों की वजह से सरकार बदनाम हो रही है। सरकार को ऐसे अधिकारियों के ऊपर तत्काल प्रभाव से संज्ञान लेना चाहिए। जो सिर्फ और सिर्फ अपने फायदे के लिए सरकार को बदनाम ही नहीं जमकर चूना लगा रहे हैं। और दिलचस्प घटना घट रही है कि नवसारी जिले के सर्वोच्च अधिकारी भी इनके खिलाफ कार्रवाई करने से कतरा रहे हैं। नवसारी नगरपालिका में विजलपोर नगरपालिका को समाविष्ट करने के बाद यहां आज सभी ठगे हुए महसूस कर रहे हैं। कर्मचारियों मजुरो के साथ नागरिकों को आज सामान्य प्राथमिक सुविधाओं की जरूरत के लिए महीनों तक धक्का खाना एक मजबूरी हो चुकी है। नवसारी नगरपालिका में एक भी अधिकारी अपने कार्यालय में समयसर उपस्थित नहीं रहता। यहां तक मुख्य अधिकारी से मिलने के लिए नागरिकों से पर्ची भरवाई जाती है। और मिलने का समय कब आएगा इसे आज तक समझना मुश्किल हो चुका है। नवसारी नगरपालिका से कि प्रधानमंत्री का कार्यालय अभी तक यह पक्का पता नहीं है। एक नगरपालिका का अधिकारी जिसे सिर्फ और सिर्फ नागरिकों की सुविधाएं मुहैया करवाना है और उसके कार्यालय में एरकंडीशन।  सरकार ऐसी सभी सुविधाएं सिर्फ अग्र सचिव अथवा समकक्ष को ही देने का प्रावधान किया है। और ऐसी सुविधाओं वाले अधिकारी मजदूरों को कर्मचारियों को यदि सरकार के द्वारा पारित वेतन......।


Sunday, August 8, 2021

નવસારીના શ્રી રામ મંદિર માં શહેરી જનો સુખાકારી દિવસ યોજાવો.. .સોશિયલ ડિસ્ટેન્સના ધજાગરા અને કોરોના મહામારીને વિશેષ આમંત્રણ માં શાસન પ્રશાસનના સર્વોચ્ચ નેતાઓ અને અધિકારીઓ સાક્ષી



નવસારી માં TP મંજૂર

સોશિયલ ડિસ્ટેન્સના ધજાગરા રાજ્ય ના મંત્રી સાથે જિલ્લા કલેકટર શ્રી સાથે તમામ નાના મોટા પદાધિકારીઓ અને અધિકારીઓ કોરોના મહામારીને વિશેષ આમંત્રણ આપવામાં સાક્ષી


નવસારી માં TP મંજૂર
નવસારીના શ્રી રામ મંદિર માં શહેરી જનો સુખાકારી દિવસ યોજાવો.. .
સોશિયલ ડિસ્ટેન્સના ધજાગરા અને કોરોના મહામારીને વિશેષ આમંત્રણ માં શાસન પ્રશાસનના સર્વોચ્ચ નેતાઓ અને અધિકારીઓ સાક્ષી


ગુજરાત રાજ્યના ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં ગુજરાત સરકાર પાંચ વર્ષ પૂર્ણ થતા દરેક જિલ્લામાં શહેરી સુખાકારી દિવસ તરીકે ઉજવણી કરી રહી છે.સદર કાર્યક્રમ માં સરકાર શ્રીના મંત્રીશ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા કક્ષાના સરકાર શ્રીના નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતના તમામ નગરસેવકો, વિવિધ વિભાગોના ચેરમેન શ્રીઓ, પ્રમુખ શ્રીઓ, જિલ્લાના સમાહર્તા તરીકે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી, જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના તમામ આગેવાનો પ્રજા જનો સાથે મીડિયાના મિત્રો હાજર રહ્યા હતા. નવસારી જિલ્લામાં આજે સરકાર શ્રી દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા વિવિધ સુખાકારી યોજનાઓ, જન કલ્યાણ , વિકાસ, સમૃદ્ધિ માટે દિલ ખોલીને આપી રહી છે. સરકારની નીતિ નિયમ ખૂબજ સરાહનીય છે. પરંતુ જમીની હકીકત માં મોટા ભાગના યોજનાઓ છેલ્લે એક જુમલો સાબિત થઈ રહી છે. આજે કરોડો રૂપિયાની યોજનાઓ ફક્ત અમીરો માટે ઉદ્યોગપતિઓ માટે જ છે. ગરીબો, આદિવાસીઓ, મહિલાઓ,દલિત શોષિત વંચિત કે સામાન્ય માનવીય માટે આજે પીવા માટે ચોખ્ખુ પાણી પણ વેચાણ થી ખરીદવા માટે મજબૂર કરવામાં આવે છે. નવસારી વિજલપોર નગરપાલિકાના શાસન પ્રશાસન નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે. ગટર વ્યવસ્થા કોભાંડ માં ચાલી રહી છે. રોડ બિનજરૂરી આરસીસી ફક્ત બાપુ દર્શન માટે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા વ્યવસ્થા ફક્ત અમીરો માટે છે. સામાન્ય પ્રજા માટે અહિં ફક્ત નેતાઓ અને અધિકારીઓના એવા સમયે લેક્ચર માં દરેક લાભો ફાયદાઓ સાંભળવા મળે છે.વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓને સાતમા પગાર પંચ ફક્ત ફાઈલો માં ગરબો રમી રહી છે. એક ડઝન મ્યુનિસિપલ ઇજનેરો હોવા છતા નિવૃત્ત કરાર આધારિત મ્યુનિસિપલ ઈજનેર રાખવામાં આવે છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં ૨૧વી સદી ડિજિટલ ઇન્ડિયા હોવા છતા હજુ સુધી હાજરી પુરવાની એક સામાન્ય મશીન ખરીદવા માટે અધિકારીઓ ગાંધીનગર સુધી ફાઇલો લઈ વર્ષોથી ધકકો ખાઈ રહ્યા છે. મ્યુનિસિપલ ઈજનેર માટે એક સામાન્ય ચેમ્બર નથી. આકારણી કોભાંડ તપાસ કરવા માટે ગાંધીનગર સુધી એક કાયદેસર અધિકારી નથી. એક વર્ષ થી ફરિયાદો અરજીઓ પોતે જ કંટાળી આત્મહત્યા કરવા મજબૂર જોવા મળી રહી છે. જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ નવસારી જિલ્લામાં પ્રતિબંધિત છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારતના તમામ કાયદાઓ પાડોશી દેશ માટે હોય અહિં અધિકારીઓ એવા વર્તન કરતા નજરે પડે છે.
        નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે વર્ષોથી ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે પોતાના ફરજ બજાવી રહ્યા છે. ગરીબો મજુરોને આજે ૭૨ વર્ષે પણ સરકારશ્રીના લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ વેતન આપવા માટે અધિકારીઓ કાયદાઓની છટકબારી કરતા જોવા મળે છે. કર્મચારી રાજ્ય વીમા યોજના માટે વેતન કાપવા છતા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતો જ નથી. અને સરકારની અધિકારીઓ પોતે મોટાભાગના ગેરકાયદેસર એરકન્ડીશન જેવી સુવિધાઓ ભોગવી રહ્યા છે. નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા આજ સુધી એક પણ તપાસ કરવામાં આવી નથી. જિલ્લા પુરવઠા અધિકારી નવસારી માં સરકાર શ્રી દ્વારા એક આખી ફોજ આધુનિક સુવિધાઓથી સુસજ્જ સાથે નિમણૂંક કરવામાં આવી છે. પરંતુ જમીની હકીકત માં સદર વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી પણ ભારતીય સંવિધાન મુજબ પબ્લિક સરવેન્ટ છે. એ ખબર નથી.મોટા ભાગના અધિકારીઓને ફક્ત ભ્રષ્ટાચાર માં જ વધુ રસ હોય એવી કામગીરી કરતા નજરે પડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંપૂર્ણ વિશ્વના વૈજ્ઞાનિકો આજે પણ કોરોના જેવી મહામારી થી ફકત રાહત માટે રાત દિવસ મહેનત મસકકત કરી રહ્યા છે.છતા હજુ સુધી કોઈ ચોક્કસ દવા મેળવવા માં એક પણ સફળતા મળી નથી.અને સરકાર શ્રી દર માસે આમ નાગરિકો માટે જાહેરનામું બહાર પાડી રહી છે.એ બધી જ ફક્ત ગરીબો માટે જ છે. સરકાર શ્રીના મંત્રી ઓ,કે સરકારી અધિકારીઓને એક પણ કોરોનાના નિયમો હજુ સુધી લાગુ પડતો નથી. સરકાર આમ નાગરિકો માટે દરેક સ્થળે નાગરિકો માટે સંખ્યા નિર્ધારિત કરી છે. ફક્ત સરકારી કાર્યક્રમોમાં કોઈ પણ હુકમ કોઈ પણ સંજોગોમાં લાગુ થતો નથી. જે સરકારના દરેક કાર્યક્રમમાં જોઈ શકાય છે. સરકારના એક પણ મંત્રી હોય કે ઉચ્ચ સ્તરીય અધિકારી એ સ્થળ ઉપર કોરોના વાયરસ માટે પ્રતિબંધ હોય છે. આજે મોંઘવારી બેરોજગારીની જડ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર જ્યાં સુધી પોતાની ફરજ દરેક સ્થળે બજાવશે ત્યાં સુધી વિકાસ, સમૃદ્ધિ વગેરે એક જુમલો જ રહેશે.





 

Saturday, August 7, 2021

નવસારી શહેરમાં શ્રાવણ માસ દરમિયાન મટન મરઘી વગેરેની તમામ દુકાનો અને હોટલો લારીઓ બંધ કરવા માટે કલેકટરશ્રી અને ચીફ ઓફિસરશ્નીને આવેદન





નવસારી શહેરમાં શ્રાવણ માસ દરમિયાન મટન મરઘી વગેરેની તમામ દુકાનો અને હોટલો લારીઓ બંધ કરવા માટે કલેકટરશ્રી અને ચીફ ઓફિસર શ્રીને હિન્દુ યુવા વાહિની દ્વારા આવેદન






              ગુજરાત રાજ્યની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં આજે હિન્દુ યુવા વાહિનીના પદાધિકારીઓ અને સભાસદો દ્વારા શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ઉપવાસ પૂજા પાઠ યજ્ઞ હવન ના હોય છે. જેમાં નવસારી શહેરમાં ઠેર ઠેર બકરા મરધી ઈંડા માછલી રોડ ઉપર બેચવામા આવે છે. નવસારી શહેરના વિવિધ મંદિરો કે શાળાઓ નજીક એ એમ પણ ગેરકાયદેસર હોય અને હિન્દુ ભાઇ બહેનો હના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એ વધુ જ બંધ કરવા માટે એક આવેદન નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અને નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ સાથે ચીફ ઓફિસર શ્રીને આપવામાં આવેલ છે. જેમાં મોટા ભાગના સ્થળો નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં જ આવે છે. અને ભારત એક લોકતાંત્રિક દેશ છે. અને ગુજરાત રાજ્ય ભારત દેશના સૌથી વિકસિત સમૃદ્ધ પારદર્શક સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ માટે લોકપ્રિય છે. હવે નવસારી વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી સાથે લોક લાડીલા પ્રમુખશ્રી સદર બાબતે પોતાને મળેલ સત્તા અને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ પર તત્કાલ જાહેરનામું બહાર પાડી દરેક જીવનો જીવાનો અધિકાર ઉપર હિન્દુઓની લાગણી અને શાસ્ત્રો ગ્રંથો રૂષિ મુનિયોની વેદિક પરંપરા થી અભિમંત્રિત ભગવાન ભોલેનાથ સાથે દરેક દેવી દેવતાઓની પૂજાનો પ્રથમ માસ શ્રાવણના દરેક દિવસો જેમાં દરેક પલ પવિત્ર હોય છે.એવા દિવસો માં બકરો મરઘો માછલી વગેરેનો વેપાર બંધ રાખશે એવી દરેકે દરેક હિંદુ ભાઈ બહેનોની માંગ છે. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ સદર બાબતે શું કામગીરી થશે એ જોવાનું બાકી રહ્યું..









नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...