Wednesday, October 31, 2018

સંસદ શ્રી સી આર પાટિલનો કેબલ ઓપરેટરો સાથે સંવાદ ....!

દક્ષિણ ગુજરાતના કેબલ ઓપરેટર્સે સાંસદ શ્રી સી આર પાટીલ સાથે  મંગળવારે  સીધો સંવાદ કર્યો હતો. સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યૂ ઇન્ડિયાના વિઝનથી અવગત કરાવ્યા હતાં. કેબલ ઓપરેટર્સે પણ તેમના પ્રશ્નો રજૂ કરીને સાંસદ પાટીલનું માર્ગદર્શન મેળવવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો.

કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા માટે અને વડાપ્રધાનના ભવિષ્યના ભારતની સોનેરી કલ્પના સાથે લોકોને જોડવા માટે સાંસદ સાથે સંવાદ નામનો કાર્યક્રમ યોજવા માટે વડાપ્રધાન મોદીએ આહવાન કર્યું હતું. તે મુજબ નવસારી સંસદીય મત વિસ્તારના સાંસદ સી.આર. પાટીલે છેલ્લા મહિનાઓમાં સમાજમાં જુદા જુદા ક્ષેત્રના પ્રોફેશનલ્સ સાથે સંવાદના કાર્યક્રમ યોજ્યા હતાં. મંગળવારે તેમણે કેબલ ઓપરેટર્સ સાથે સંવાદ કર્યો હતો.

ટીજીબી હોટલમાં યોજાયેલા સાંસદ સાથે સંવાદ નામના આ કાર્યક્રમમાં ત્રણસોથી વધારે કેબલ ઓપરેટર્સની હાજરી રહી હતી. સાંસદ પાટીલે વડાપ્રધાનના ન્યૂ ઇન્ડિયાના વિઝનને વર્ણવ્યુ હતું. તેને આગળ વધારવા માટે તમામ કેબલ ઓપરેટર્સને પણ આગળ આવવા માટે અનુરોધ કર્યો હતો. કેન્દ્રની કલ્યાણકારી યોજનાઓથી પણ અવગત કરાવ્યા હતાં. કેબલ ઓપરેટર્સે પણ તેમને લગતા પ્રશ્નો સાંસદ પાટીલ સમક્ષ રજૂ કર્યા હતાં. સાંસદે પણ તેમના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતાં. કેબલ ઓપરેટર્સ પાસે તેમણે સૂચનો પણ મેળવ્યા હતાં.

કાર્યક્રમમાં ધારાસભ્ય વિવેક પટેલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, ભાજપ ના મહામંત્રી શ્રી કિશોર બિંદાલ, સુરત શહેરના ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના પ્રમુખ  જીગ્નેશ પાટીલ, પૂર્વ ચેમ્બર પ્રમુખ પરેશ પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન સ્ટ્રેટેજિક કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ ટ્રેનર નિશા આનંદે કર્યું હતું.

નવસારી જિલ્લાના ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરી લકવા ગ્રસ્ત... જવાબદાર કૌણ...?

નવસારી જીલ્લા માં ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરી (ફુડ એન્ડ ડ્રગ)  લકવાગ્રસ્ત.... જવાબદાર કૌણ.....?
નવસારી જિલ્લામાં ખોરાક ઔષધ નિયંત્રણ કચેરી માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા મિલાવટખોર અમાજીક તત્વો ની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે અહીં અધિકારીઓ પોતે મિલીભગત કરી હોય એવી ચર્ચા ચાલી રહ્યું છે. નવસારી જિલ્લામાં સુપ્રીમ કોર્ટે ૩00થી વધુ દવાઓ પર બેન લગાવી છે. પરંતુ નવસારી જિલ્લાના અધિકારીઓને ભારત સરકાર ના સર્વોચ્ચ અદાલત નો કાયદો લાગુ નથી થતો.જેથી તપાસ કે કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવતો. આજે એ જાણવુ જરૂરી છે કે સદર  અધિકારીઓને  લાખો રૂપિયા સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપવા માટે સરકાર પાસે કોઇ નોટ છાપવાની મશીન નથી. ગરીબ દલિત વંચિત શોષિત મજલુમ થી લઈ સર્વોચ્ચ નાગરિકોની મહેનત અને ખૂન પસીનાની કમાણીના છે. સદર કચેરી માં મોટા ભાગના અધિકારીઓ એમની મર્જી મુજબ જ કચેરીમાં હાજર રહે છે. .સદર  અધિકારીઓને મુખ્ય કચેરી થી 3થી 5 કિમી ની ત્રિજ્યા માં રહેવા માટેના કાયદો ખબર ન હોય એવો ન બને. મોટા ભાગે અધિકારીઓ જિલ્લા બહાર હોય છે.
સદર કચેરી આજે કાયદા કાનૂન મુજબ લકવા ગ્રસ્ત છે. એવા અધિકારીઓ સરકારની પારદર્શિતા અને વિકાસ માટે બાધા સ્વરૂપ છે.ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સદર સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

વિજલપોર નગરપાલિકાના સામાન્ય સભા રાજતંત્ર દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્તથી સંપન્ન

વિજલપોર નગરપાલિકાના સામાન્ય સભા રાજતંત્ર દ્વારા ચુસ્ત પોલિસ બંદોબસ્તથી સંપન્ન 

         ગુજરાત રાજ્યની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકા માં સુત્રો અને જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ  તારીખ ૩૦/૧૦/૨૦૧૮ના રોજ સાંજે ૪.૦૦ કલાકે  આશરે રૂપિયા ૧૪ કરોડના કામો કોઈ પણ ચર્ચા વગર વિરોધ પક્ષ સાથે વિકાસ મંચના ૫૦% નગરસેવકો ના સભ્યો દ્વારા વિરોધ કરવા છતા કાયદાની છટકબારી થી રાજતંત્ર દ્વારા  ૧ થી ૨૮ કામો સંપન્ન  થયા .વિજલપોર નગરપાલિકા માં અવિશ્વાસ ૫૦% વિરોધ પક્ષ સાથે નગર સેવકો છેલ્લા કેટલાક માસ થી કરી રહ્યા છે. જેમા એક ચિફ ઓફિસરના ભોગ પણ લેવાયા છે. અજુ પણ વિરોધ ચાલી રહ્યુ છે. નવસારી જિલ્લા પોલિસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અગાઉ થી જ બોલાવી લેવામાં આવેલ હતા. ખાસ સામાન્ય સભા માં નવનિયુક્ત ચિફ ઓફિસર જેમને ગુજરાત સરકાર રહમરાહે નિમણુંક કરેલ છે. ગુજરાત સરકાર દ્વારા રહમરાહે નિમણુંક કરેલ અધિકારી શ્રી વિરોધ પક્ષ સાથે સમાધાન કરી ને સામાન્ય સભા બોલાવવા માટે કોઈ પણ પ્રકૃયા વગર પોતાને મળેલ સત્તાનો દુરૂપયોગ કરી કાયદાની છટકબારી કરી સામાન્ય સભામાં દરેક કામો મંજૂર કરાવેલ છે. જાણકાર અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સદર અધિકારી પાસે કોઈ વહીવટી કે શૈક્ષણિક લાયકાત પણ નથી. જેનો ખુલાસો સદર અધિકારીના અગાઉની કનકપોર કનસાડ નગરપાલિકામાં કરેલ કામો એક જીવતો પુરાવો ગણી શકાય. કનકપોર કનસાડ નગરપાલિકા માં સદર અધિકારી શ્રી ચિફ ઓફિસર તરીકે આશરે એક વર્ષ ફરજ બજાવેલ છે. એક મા.અ.અ.૨૦૦૫ના નિરીક્ષણ માં એમની શૈક્ષણિક લાયકાત કે આરસી પી એસ ૨૦૧૩ અને લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ મુજબ જન હિત થી સંકળાયેલા કામો થી વંચિત કામગીરી જોવા મળેલ હતી. કનકપોર કનસાડ નગરપાલિકા માં કરેલ તપાસ માં અધિકારીઓ અને કર્મચારીઓ ને રૂબરૂ મુલાકાત માં મોટા ભાગે ગેરકાયદેસર જ કામો થયા છે. 
         જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારી શ્રી સામાન્ય સભા માં કાયદો બતાવી ૫૦% નગરસેવકોના અપમાન કરેલ છે. હવે કાયદા બતાવી સામાન્ય સભામાં કાયદાનો દક્ષ તો સાવિત કરી શકે પણ એમને જ બે વર્ષ અગાઉ કચેરીમાં તાળુ મારવામાં આવેલ હતા એની તપાસ માટે કલેક્ટરશ્રી હુકમ પણ કરેલ હતા હવે તપાસ  માં મળેલ માહિતીની   કાર્યવાહી બાકી છે.  વિજલપોર નગરપાલિકા માં થયેલ ભ્રસ્ટાચાર સામે મળેલ સત્તા મુજબ કાયદાકીય કાર્યવાહી કરશે ખરા..? ચિફ ઓફિસર નગરપાલિકાની કચેરીમાં જ ગેરકાયદેસર ચાલતી  એરકંડીશન કઢાવી શકશે ખરા? આજે ગુજરાત સરકાર દેવાદાર છે બિન જરૂરી કામોની અહિં પ્રાથમિકતા આપવામાં આવે છે.પ્રાથમિક સુવિધાઓ થી વંચિત નાગરિકોને ન્યાય અપાવી પ્રાથમિક સુવિધાઓ અપાવી શકશે ખરા? આજે ચોખ્ખુ પાણી પીવા માટે કે સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે રોજગારીની તકો માટે પ્રાથમિકતા આપવો જોઈએ. નાગરિકો દ્વારા ચુંટાયેલ નગરસેવકો માટે નવસારી જિલ્લાથી જોરદાર મજબૂત પોલિસ બંદોબસ્ત મગાવનાર અધિકારી શ્રી દારૂ શરાબ અને ગેરકાનૂની ધધો બંધ કરવા માટે એક વખત પોલિસ બંદોબસ્ત બોલાવી દારૂ શરાબ અને અસમાજિક કામો બંધ કરાવી શકશે ખરા? ૪૦ થી ૫૦ ટકા બિલો ભાવ આપનાર કોંટ્રાક્ટરો પાસે કરાર મુજબ કામો કરાવી શકશે ખરા..? ૩૦ થી ૫૦ ટકા બાંધકામો ગેરકાયદેસર છે જેની અકારણી કરી દેવામાં આવી છે. હવે કાયદા કાનૂનનો જાણકાર અધિકારી શ્રી શરતભંગના કેસો દાખલ કરશે ખરા..? 
કાયદેસર ચર્ચા વગર વિજલપોર નગરપાલિકા માં સામાન્ય સભા પૂર્ણ કરવો જ હતો ત્યારે એજ કાયદા મુજબ એક હુકમ જારી કરી ને  પતાવી દેવો જોઇએ. મીડિયા અને પોલીસ બંદોબસ્ત નો ડ્રામા કરવો ખરેખર દુર્ભાગ્ય પુર્ણ અને શરમજનક છે. 
અહિં હવે સદર અધિકારી દ્વારા નાગરિકો કે નગરસેવકો દ્વારા કરવામાં આવતી ભ્રષ્ટાચાર માટે  દરેક ફરિયાદો ઉપર કરવામાં આવતી કામગીરી ઉપર નજર રહેશે... 

Tuesday, October 30, 2018

नगरपालिकाओ मे चीफ ओफीसरो की डिग्री के साथ कार्य भी शंकास्पद ......?

गुजरात के दक्षिणी भाग के जिलों मे नगरपालिकाओ मे कार्यरत मुख्य अधिकारीयो की डिग्री और अनुभव के साथ उनके कार्यों पर सवालियां निशान लग चुका है।  और यह  एक  आरटीआई के अरजी के द्वारा सावित हो चुका है। पर्यावरण मानव अधिकार संस्था के प्रदेश अध्यक्ष और लोकरक्षक समाचार के प्रधान संपादक  डा.मिश्रा के द्वारा प्रादेशिक कमिश्नर
श्री अमित अरोरा  के नाम से संबोधित एक आरटीआई से खुलासा हुवा है।  आज यह सभी संभव हुवा है सावित हो चुका है।  गुजरात के साउथ जोन प्रादेशिक कमिश्नर इस खुलासे मे एक महत्वपूर्ण भूमिका निभाई जिसके लिए आज अभी तक के हुए खुलासे मे जानकारो और विद्वानो ने तहेदिल से आभार के साथ  तारीफ भी की है। आरटीआई अगेन्स करप्शन मे पहली बार नियुक्त अधिकारी ने अरजी देने वाले को नही धमकी दिलवाई और न ही किसी  प्रकार से अप्रत्यक्ष रूप से भी अडचने डालने का प्रयास किया। और बहुत खुशी मिलती है जब जनता हमारे किसी अधिकारी की तारीफ दिलखोलकर करती है। और इससे भ्रष्टाचार मे लिप्त अधिकारीयो के लिए एक सबक लेनी चाहिए। कि बिना भ्रष्टाचार किये भी काम कर सकते है। 

सूचना का अधिकार अधिनियम 2005 और लोक सेवा का अधिकार अधिक अधिनियम 2013 के साथ लघुतम वेतन अधिनियम 1948 जिसे कभी सरकार के विद्वान अधिकारीयो ने  और देश के भविष्य निर्माण के लिए नेताओं ने मेहनत की होगी। और आज यहां नवसारी सूरत वलसाड भरुच तापी जैसे जिला के लगभग सभी नगरपालिका के चीफ ओफीसरो ने भ्रष्टाचार विरुद्ध और जनहित के नियमों को बाजारु बनादिया है।लगभग सभी अधिकारियों ने सावित कर दिया है कि वह कायदेसर काम नहीं किए।  भ्रष्टाचार किये है यह भी वह खुद स्वीकार कर चुके है।  

भ्रष्टाचार सावित होने के बाद भी प्रादेशिक कमिश्नर श्री इसके ऊपर इन भ्रष्टाचार युक्त अधिकारीयो के ऊपर कायदे सर कार्रवाई करेंगे? नगरपालिकाओ मे भ्रष्टाचार खत्म करके विकास हो ।  इस समाचार पर आज गुजरात के अलग अलग विभाग के विद्वानो नेताओं और नागरिकों की नजर है। ज्यादातर विद्वानो का कहना है कि अभी इस भ्रष्टाचार के तहतक जाकर कार्रवाई होगी। परन्तु इसके लिए सरकार के अन्य विभागों से अधिकारीयो की नियुक्ति करनी होगी।लगभग सभी अपनी शैक्षणिक लायकात का परिचय देे चुके हैै। साउथ जोन सूरत के अपील सत्ता अधिकारी निरीक्षण करवाने से पहले ही अरजदार से  गैैरकानूनी तरह से रूपये भरवा लिए।  प्रादेशिक कमिश्नर श्री अपने क्षेत्र की नगरपालिकाओ मे  भ्रष्टाचार उजागर करनेवाले नियमों का पालन करने हेतु आवश्यक कानूनन कार्रवाई करवायेगे। उससे पहले उन्हें अपने कार्यालय से शुरु करें। भेजी गई सूचना के अनुसार अभी तक आरटीआई और आरसीपीएस से उन्ही के अधिकारी अनभिज्ञ है। 




Monday, October 29, 2018

ગણદેવી નગરપાલિકા માં આરટીઆઈ થી અધિકારીઓ ....

નવસારી જીલ્લામાં ગણદેવી નગરપાલિકા માં આરટીઆઈ થી અધિકારીઓ છટકબારી કરતા જોવા મળે છે. અગિયાર માસના કરાર ઉપર રાખવામાં આવેલ અધિકારી પાસે વિકાસ ના કામ કે નાણાકીય લેન દેન માટે સરકાર ના પરિપત્ર મુજબ કોઈ સત્તા નથી. અને સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગણદેવી નગરપાલિકા ના મુખ્ય અધિકારી વલસાડ ખાતે રહે છે. કાયદા મુજબ મુખ્ય અધિકારી ત્રણ થી પાચ કિમી માં રહેવું ફરજિયાત છે. તારીખ 20/9/18 ની માહિતી નિરીક્ષણ કરવા માટે અરજદાર ને ન પાણી હવે તારીખ 29/10/18 ના રોજ સાજે મળેલ પત્ર માં એજ દિવસ બપોરે નિરીક્ષણ કરવા માટે હુકમ કર્યો છે.
ગણદેવી નગરપાલિકા ના ચીફ ઓફિસર પાસે કોઈ સત્તા ન હોય ત્યારે વિકાસ ના કામગીરી અને લેવણ દેવણ પર સહિ કોણ કરે છે. અને ભવિષ્યમાં એની જવાબ દારી કોણી રહેશે.

Sunday, October 28, 2018

વિજલપોર નવસારીમાં બ્લોક પેવિગ થી પાણીની સમસ્યા ....જવાબદાર કૌણ..?

નવસારી અને વિજલપોર નગરપાલિકા માં બ્લોક પેવિંગ માં ભ્રષ્ટાચાર                      પાણીની સમસ્યા થી નાગરિકો ત્રાહિમામ...
                                            એક પર એક સમસ્યા ફ્રી ...
                આજે નવસારી અને વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં ઠેર ઠેર બ્લોક વેસાડવામા આવેલ છે. જાણકારોથી મળેલ માહિતી મુજબ પ્રથમ તબ્ક્કે મોટા ભાગે બલોક  તદન નક્કામી અને છેલ્લી ક્વોલિટીના છે. કરોડો રૂપિયાનો બ્લોગ એક બાર લગાવી ટુંક સમય માં કાઢવામાં આવેલ છે.  નગરપાલિકાઓ માં એક સારી આવકનો સાધન છે. જેમાં બધા જ પ્રેમ થી વેચી  ખાઈ રહ્યા છે. અને એનો પરદાફાસ પણ ઘણી વાર થઈ ચુક્યા છે. આજે પણ જેનો પુરાવા વિજલપોર નગરપાલિકા માં ફરીથી મળી રહ્યો છે.  આજે મોઘવારીથી દરેકે દરેકનો ભાવ  બધી રહ્યો છે. છતાં કોન્ટ્રાક્ટરો 43થી 48 ટકા ધરા ધોરણ થી ઓછા ભાવે બિલોમાં પણ કામ કરવા તૈયાર છે અને પાસ ભી થયા છે. હવે ફકત વિજલપોર નગરપાલિકાની સભા કાયદા મુજબ જેની પાસે કાયદેસર કોઈ સત્તા નથી આજે પણ વિરોધ ચાલે છે.જ્યાં સુધી વિરોધ ના નિરાકરણ ન થાય ત્યાં સુધી વિકાસ કે અન્ય માટે કોઈ પણ કામ કરી શકે નહિં. અને અહિં વિજલપોર નગરપાલિકામાં ટેંડરો પાસ પણ કરી છે. હવે ફકત સામાન્ય સભા માં  જનહિતનો માટે હોય જેથી પાસ કરવો જરૂરી છે.ખરેખર બ્લોકની જરૂરીયાતની સામે પાણીની જરૂરિયાત પહેલા છે .આજે વિજલપોર નગરપાલિકામાં છેલ્લા વર્ષોથી ચોખ્ખુ પાણી પીવા માટે નથી. એવી જ્વલંત સમસ્યા માટે ફકત એક બીજા ઉપર જવાબદારી મુકી તારીખો અપાઈ રહી છે. વિજલપોર નગરપાલિકા માં બ્લોક લગાડવા થી સૌથી મોટી સમસ્યા પીવાના પાણીની ઉભી છે. જમીન માં પાણીનો તલ નીચે ઉતરી રહ્યા છે. જેનો મુખ્ય કારણ  બ્લો અને સીમેન્ટ કોન્કિરિટના રોડ જ છે. પાણી આજે નવસારી માં કાપ મુકવામાં આવેલ છે. અને ડેમ માં પાણીની ઘટ છે. જેથી હવે કોઈ પણ સંજોગોમાં બ્લોક પેવિગ બંદ કરવો અને પાણી માટે તત્કાલ નવો સ્રોત કે અન્ય શોધવા જરૂરી છે.
    નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ડો. મોડિયા સાથે પ્રાદેશિક કમિશ્નર  શ્રી અરોરા સાથે સંબંધિત તમામ અધિકારી શ્રીઓ  પાણીની સમસ્યાને પ્રાથમિકતા અને જીવન જરૂરી હોય તે થી તત્કાલ કાયદાકીય કાર્યવાહી કરી પાણી દરેકને મળી રહે એના માટે આયોજન કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

Friday, October 26, 2018

વિજલપોર નગરપાલિકા માં ચિફ ઓફીસર જી.કે. ચાડપ્પાનો ભવ્ય સ્વાગત ......!

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં બીજી વખત નિમણૂંક થયેલ ચીફ ઓફીસર નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. જે ખરેખર કાબીલે તારીફ છે. બે વર્ષ પહેલાની ભૂલી વિસરી યાદે ફરી થી તાજી કરવામાં આવી. જેના માટે પ્રવેશ માં મનાઈ હતો એજ અધિકારી ફરી એજ કુર્સી પર વિરાજમાન છે. પરિવર્તન સંસારનો નિયમ છે.એ સાવિત થઈ રહ્યો છે.
વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર શ્રી શિષ્ટાચાર તરીકે વિરાજમાન છે. અહીં સરકાર નો ધરાધોરણના નિયમો કોઇ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. અહીં ટેન્ડરિગ થી 40 થી 48 ટકા બિલોના કામો સરકાર માં ઉચ્ચ અધિકારીઓ ઉપર એમના નિયમો કે અહીં ની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યા છે. જેની તપાસ કરાવવા માટે ચર્ચા ચાલી રહ્યું છે. તત્કાલીન કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા કરાવવા માં આવેલ તપાસ ફરી થી શરૂ કરવામાં આવશે. વિજલપોર નગરપાલિકા ફરી થી પોતાના અસ્તિત્વ માટે તૈયાર થતો હોય એવી ચર્ચાઈ રહ્યો છે.

Wednesday, October 24, 2018

A C में रहते हो तो हो जाईये सावधान !

A C में रहते हो तो हो जाईये सावधान !
एसी के नुकसान दिनभर AC में रहते हो तो हो जाईये सावधान! क्योंकि इसके उपयोग से कई तरह के रोग रोग बीमारियां होती है. जैसा की आप सब जानते आजकल गर्मियों का मौसम आ गया है और सूरज अपनी आग लोगों पर बहुत ही तेजी से बरसा रहा है.
क्योंकि चिलचिलाती धूप से हर व्यक्ति अपने आप को बचाना चाहता है  और जब लोगों को पसीना आता है तो ज्यादार पाखें या कूलर का इस्तेमाल करते है. लेकिन आज कल इन सब से गर्मी को दूर करना एक मुसीबत है क्योंकि ये उतनी ठंडक नहीं दे पाते जितना एक AC कर देती है और जब व्यक्ति धूप से अपने AC रूम में आते है.
उन्हें स्वर्ग के जैसा महसूस होता है और इसी कारण आजकल सभी ऑफिस और बैंकों और ज्यादातर घरों में भी AC का इस्तेमाल ज्यादा होने लगा है. लेकिन क्या आप जानते है की इसके इस्तेमाल से कितनी बीमारियों आप आमंत्रित कर कर रहे है जिनके बारे में शायद आपको पता भी न हो
यदि आप भी दिनभर अपने ऑफिस में AC के सामने बैठे रहते है तो आपको भी कई प्रकार की समस्यों का सामना करना पड़ सकता है. इसके बारे में जानकारी के लिए आगे तक पढ़ते रहिये और खुद को स्वस्थ बनाते रहिये. यदि आपको बहुत ही जल्दी गर्म सर्द हो रही है तो इसका कारण यही की आप AC रूम से बाहर जाते है.

एसी में रहने के नुकसान

क्योंकि जब AC रूम में रहते है तो आपको बाहर के मौसम के तापमान के बारे में जानकारी नहीं होती है. और आपके ए.सी रूम में बाहरी हवा कहीं से भी नहीं आती और सारे दरवाजे बंद होते हैं. जिससे आपके शरीर को प्राकृतिक हवा नहीं मिल पाती है. और जब हम AC रूम से बाहर निकलते हैं तो मौसम बदल जाता है.
एंटी जल्दी हमारे शरीर कोे बाहरी मौसम में ढलने का समय मिलता और बदलते तापमान की वजह से लोगों को कई बीमारियां जैसे गर्म-सर्द,जुकाम आदि हो जाती हैं. इसके कारण सबसे ज्यादा हामरे दिमाग पर असर पढता है जिससे ज्यादा तर सिरदर्द बना रहता है. क्योंकि हम देर तक एसी में बैठे रहते जिससे सिरदर्द की समस्या होने लगती है.
ये इस वजह से है एसी के सामने लगातार बैठे रहने की वजह से ब्लड सर्कुलेशन बढ़ जाता है.मलतब हमारे खून में जो रक्त बहता है उसकी बेहेने की गति में अंतर आ जाता है. जिससे कारण  मसल्स में खिंचाव महसूस होता है और सिर में भारीपन होने लगता है. और बहुत ही ज्यादा कमजोरी और आलस महसूस होता है.

दिनभर AC में रहते हैं तो होते हैं ये नुकसान – a c के नुकसान

एवं जिन लोगों को एसी में लगातार बैठे रहने की आदत लग गई है उनको त्वचा से संबंधी कुछ समस्याएं होने लगी है जैसे उनकी रूखी और बेजान हो जाती है. और सब बीमारियों की वजह AC से निकलने वाली ठंडी हवा है जोकि स्किन को साफ फ्रैश आक्सीजन नहीं दे पाती है जिससे त्वचा मुरझाने लग जाती है.
जिससे त्वचा के साथ-साथ बालों की भी कई समस्याएं हो जाती हैं. और इसी के कारण आपके बाल भी सफ़ेद होने लगते है और आपको कई प्रकार के त्वचा से संबंधित रोग होने लगते हैं. उसके कारण आप अपनी त्वचा का इलाज कराते हैं और फिर से रोग हो जाते हैं इसलिए त्वचा और बालों के लिए AC में बैठना हानिकारक हो सकता है.
यदि आप आंखों में कॉन्टेक्ट लेंस का इस्तेमाल करते हैं और डॉक्टर ने आपको लंबे समय तक AC हवा के सामने बैठने से मना किया है तो आपको आंखों में दर्द होता है यदि आप किसी के सामने बैठते हैं क्योंकि ज्यादातर इसी के सामने बैठे रहने से आपके द्वारा पहने गए कांटेक्ट लेंस आपकी आंखों में चिपक जाते हैं.

एयर कंडीशनर की समस्याओं और समाधान

जिससे आंखों में जलन होती है. और इसी के कारण आपकी आंखों से पानी आने लगता है, आंखें लाल सुर्ख हो जाती हैं और भी कई समस्याएं हो जाती हैं जिनकी वजह से आपकी आंखों में बहुत ही ज्यादा दर्द होता है यदि आप भी कांटेक्ट लेंस इस्तेमाल करते है. या फिर आपको किसी भी प्रकार आंखों में समस्या होती है तो आप AC की हवा से परहेज करें.
यदि आप भी जोड़ के दर्द से परेशान है तो इसका कारण आपकी शरीर कर लो टेंपरेचर हो सकता है क्योंकि शरीर में एक उचित मात्रा में गर्मी का बना होना जरूरी होता है और यदि आप इसी के सामने बैठते हैं तो उससे निकलने वाली ठंडी हवा आपके शरीर के तापमान को प्रभावित करती है जिससे के कारण जोड़ों में दर्द होने लगता है और ज्यादा देर बैठे रहने से घुटनों में दर्द होता है हड्डियों में अकड़न आ जाती है|
और यह बात हम समस्या होती है लेकिन यह समस्या कई बार इतना भयानक रुप ले लेते हैं कि यह गाठिया रोग में बदल जाती हैं बुजुर्गों के लिए इसी मैं बैठना बहुत ही खतरनाक हो सकता है क्योंकि ये शरीर में बहने वाले रक्त को प्रभावित करता है जिससे ह्रदय को सही रूप संकुचित होने में वक्त लगता है जिसके कारण हार्ट अटैक जैसी समस्याएं भी हो सकती हैं तो बुजुर्गों को ज्यादातर इसी में नहीं बैठना चाहिए और यह सभी के लिए खतरनाक होता है.

लोक सेवा अधिकार अधिनियम 2013 एक जुमला के हकीकत ..जवाबदार कौन...?

नवसारी जिले मे लोक सेवा अधिकार अधिनियम 2013   लागु करवाने मे असमर्थ .......
नवसारी जिले मे आर सी पी एस 2013 लागू करने मे अधिकारी असमर्थ है। हालांकि यह कानून लागु करते ही अधिकारीयो को भ्रष्टाचार करने मे किसी हद तक बडी परेशानी का सामना  होगा। और यह शीर्ष के मुख्य  अधिकारी मे जिला कलेक्टर पोलिस अध्यक्ष और जिला विकास अधिकारी के नाम जवाबदेही तय की गई है। और सूचना का अधिकार अधिनियम 2005 मे यह सावित हो गया। परंतु अभी तक किसी ने अपने कार्यालय मे अमल करने की हिम्मत नही दिखाई। नवसारी के अधिक कलेक्टर श्री कमलेश राठोड ने प्रत्यक्ष मुलाकात मे उपरोक्त कानून के लागू करवाने के जवाब मे कहा कि यहां के अधिकारियों मे बुद्धि ही नही है।यह सुनकर अच्छा तो नहीं लगा परन्तु ऐसा पहली बार हुवा कि आज तक खुद को बुद्धिमान बाकी सभी मूर्ख । आज तक कलेक्टर कचेहरी मे ही एक बोर्ड तक नही लगवा सके। नवसारी जिले मे लोकतंत्र खत्म नजर आ रहा है।  यहाँ राजतंत्र कब  तक चलेगा यह कहना मुश्किल है। 
नवसारी जिले मे RIGHT OF CITIZEN PUBLIC SERVICE ACT 2013 गुजरात सरकार लागू करवाने मे असमर्थ है। और सूत्रों से मिली जानकारी के अनुसार यह भी 15-15 लाख की तरह सिर्फ एक जुमला है।  सरकार का जुमला है कि उच्च अधिकारियों का ।  आज सामान्य नागरिक मजबूर है। जाये तो जाये कहा।।

Saturday, October 20, 2018

નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર .....!

નવસારી નગરપાલિકા માં જાબાજ શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારી બીજી વખત નિમણૂંક થયેલ છે. વિકાસની ગતિ પારદર્શક વહીવટ આરોગ્ય વગેરે તમામ વિભાગ કાયદેસર ચાલશે. સરકારના શાસન અને ઉચ્ચ સ્તરીય પ્રશાસનિક અધિકારીઓ એવો વિચાર કરી નવસારી નગરપાલિકા મા બીજી વખત નિમણૂંક કરેલ છે. અથવા જાણકારો ના મંતબ્ય મુજબ મોટી ઓળણ હશે.અગાઉ કરેલા કામો થી ફરી નિમણૂક કરવામાં આવેલ છે. નવસારી જીલ્લા ના નાગરિકો આજે કન્ફ્યુઝન માં છે કે ।।જાયે તો જાયે કહાં।।  પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા મા થતી ફરિયાદ મુજબ નવસારી નગરપાલિકા મા એક માહિતી માગવા માં આવી જેમાં સદ નશીબે સદર અધિકારી શ્રી જાહેર માહિતી અધિકારી છે. જવાબ માં માહિતી આપવા આનાકાની કરી છટકબારી કરતો જવાબ આપી છે. અધિકારી શ્રીને ખબર નથી કે અરજદાર તલાટી કે સર્વેયર નથી હોતો. અરજદાર પાસે ટીકા નં. સર્વે નં. નથી રહેતો. અને રૂબરૂ મુલાકાત માં આગણ જવા માટે હુકમનો ફરમાન જારી કરેલ છે. ભારતના પ્રધાનમંત્રી શ્રી પોતે પ્રધાન સેવક અને ચૌકીદાર તરીકે કામ કરી રહ્યા છે. અને એમની સામે એમના  ગુજરાત  માં સદર અધિકારી શ્રી અરજદારોને ગુમરાહ કરી રહ્યા છે. આરટીઆઈ માં અરજદાર નૌકર નથી જેથી એવા  હુકમ  નહી કરી શકાય.અને નિરીક્ષણ માં એવી કોઈ માહિતી આપવામાં આવી નથી. નકશો માં સ્પષ્ટ જોઈ  શકાય છે. જે કચેરી માં ઉપલબ્ધ નથી. 

 અરજદારોને સરકાર લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ નથી આપતી. હવે સદર બાબતે પ્રથમ અપીલ માં ખબર પડશે કે અરજદાર પાસે ટીકા નં. સર્વે નં. માગી શકાય કે કેમ. એ એક સર્વોચ્ચ સંસ્થાના નામે થયેલ ભ્રષ્ટાચાર માટે છે.  અને સદર માહિતી આરટીઆઈ ના કલમ 24 માં હોવાથી કાયદા મુજબ કોઈને બાકાત રાખી શકાય નહીં. નવસારી નગરપાલિકા માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે. જે સાવિત થયેલ હોવા છતા આજ સુધી કોઇ કાર્ય વાહી થયેલ નથી. નવસારી જિલ્લામાંના સમાહર્તા અને પ્રાદેશિક કમિશ્નર શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ કાયદેસર ગુમરાહ કરતા અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી શકશે ખરા એ જોવાનું બાકી રહ્યુ...

Wednesday, October 17, 2018

બીલીમોરા નગરપાલિકા માં સિક્યુરિટી વોચમેનની સર્વશ્રેષ્ઠ પગાર .....!

ગુજરાતની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના વર્ગ બ ની નગરપાલિકા મા લઘુતમ માસિક વેતનધારા 1948 મુજબ સિક્યુરિટી વોચમેનનો માસિક પગાર 12 ક્લાક નો રૂપિયા ચાર હજાર આપવામાં આવે છે. જે ખરેખર કાબીલે તારીફ છે.ગરીબ દલિત શોષિત વંચિત જેવા શબ્દો થી રાજનીતિ મા વિશ્વમાં પ્રથમ ક્રમે આવતી સરકારની કામગીરીની જેટલો વખાણ કરવામાં આવે એટલો ઓછું છે. વખાણ કાબીલે તારીફ જેવા સાત્વિક અને શુદ્ધ મહાન શબ્દો થી પરિભાષિત કરવો સરકાર માં ફરજિયાત છે.અન્યથા દેશ દ્રોહના કાયદો લાગુ થઈ શકે. નવસારી કે ગુજરાતના સામાજિક અને ગરીબોની પાર્ટી અને ધાર્મિક સામાજિક નેતાઓને આ સમાચાર એક  વાર અવશ્ય વાચવો જોઈએ. શાશન પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ જેને સમાહર્તા થી કાયમી ધોરણે લખવામાં આવે છે. જિલ્લાના પ્રથમ નાગરિકને અંતિમ નાગરિક ની હાલ પણ જોઉ જોઈએ.  એકતરફ થી જિલ્લાના પ્રથમ નાગરિક અને પાછળ થી જોઈએ ત્યારે એ પણ પ્રથમ નાગરિક કહેવાય. નવસારી જિલ્લામાં એક અલગ થી એના માટે કચેરી અને વર્ગ એ ના અધિકારી સાથે ફોજ છે. જે  લેબર કમિશનર અને લેબર ઈન્સપેક્ટર  ઓફીસર જેવા હોદ્દો ધરાવે છે. અને સદર અધિકારીઓને સરકાર લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપે છે. આજે સરકાર અને બિપક્ષના નેતાઓ જેને હાલ માં 45000/- રૂપિયાના મોધવારીના લીધે વધારો કરવામાં આવેલ છે. દરેકે દરેક નાગરિકો માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જેનો પરિણામ માં વિકાસ સમૃદ્ધ પારદર્શક સરકારનો દાવો ટીવી પર અને નેતાઓની સભાઓ માં જોવા મળે છે.
     નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર ના નિયંત્રણ માટે સરકાર એક નવી કચેરીની રચના કરી છે. એક નવો ઝોન બનાવી પ્રાદેશિક કમિશનર અધિક કલેકટર વર્ગ એકના અધિકારીઓ ની સરકાર નિમણૂક કરી છે. પ્રાદેશિક કમિશનર શ્રી
આજ સુધી એકપણ કચેરી તપાસ કરાવી શક્યા નથી.  પ્રાદેશિક કમિશનર શ્રી  નગરપાલિકા ઓ માં કઈ રીતે ભ્રષ્ટાચાર દૂર કરવા માંગે છે. આજે સમજવો અધરૂ છે. જાણકારો અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ સદર અધિકારી શ્રી  આજ સુધી ફકત મીટીંગ જ કરી છે. ભ્રષ્ટાચાર સાવિત થતા પણ તપાસ ન કરાવવા  એ અહીં જુની પરંપરા છે. પ્રાદેશિક કમિશનર ની કચેરીમાં અન્ય અધિકારીઓ  જુના જ છે.
નવસારીની તમામ સરકારી કચેરીઓ જેમાં કલેકટર શ્રી સાથે તાબા હેઠળની તમામ કચેરીઓ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાથે તાબા હેઠણની તમામ કચેરીઓ  અને નગરપાલિકા ઓ માં સિક્યુરિટી વોચમેન ની બાર કલાક નો પગાર ચાર થી છ હજાર રૂપિયા જ છે.  સદર અધિકારી ઓ ને કચેરી માં પ્રવેશ  પહેલાં એમની અને એમની કચેરી ની સુરક્ષા માટે ઉભા પગે કામ કરતા વોચમેન સલામ પણ કરે છે. આજ સુધી એમની હાલત ઉપર  નજરે કેમ નથી પડતી. વર્ષ 1970 ના કાયદા મુજબ સદર બાબતો મા મુખ્ય જવાબ દારી પ્રિસિપલ ઈમ્પલોયર એટલે જે તે કચેરી ના મુખ્ય અધિકારી ની છે. જેથી છટકબારી કરી શકાય નહીં.
આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ વાચનાર તમામને અપીલ છે કે ઉપરોક્ત બાબતે પોત પોતાની રીતે  ગરીબો ઉપર થતો શોષણ ને અટકાવવા મદદ કરશો અને આપશ્રી પોતાના વિચાર સમાચારની નીચે આપેલ લિંક મા મોબાઈલ નં અને નામ હોદ્દો સાથે લખવા વિનંતી...

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...