Sunday, June 30, 2019

नवसारी जिले के खोराक औषध नियमन तंत्र फुड एंड ड्रग के मुख्य अधिकारी आरटीआई के भंवर में बुरी तरह फसे ..? उच्च अधिकारियो ने पल्ला झाडा ? अब “जाये तो जाये कहां” ?

नवसारी जिले के खोराक औषध नियमन तंत्र फुड एंड ड्रग के मुख्य अधिकारी आरटीआई के भंवर में बुरी तरह फसे ..? उच्च अधिकारियो ने पल्ला झाडा ? अब “जाये तो जाये कहां” ?
 नवसारी जिले के सभी मुख्य अधिकारियों को हेड क्वार्टर के पास रहना अनिवार्य ..!

                  नवसारी जिले में आज वर्षों से मानवजीवन के साथ पशु पक्षियो के स्वास्थ्य के साथ खिलवाड किया जा रहा है । और सरकार ने इसकी जांच के लिये कायदेसर मददनीश कमिश्नर के साथ एक फौज खडी कर हर महीने लाखों रूपये वेतन के साथ राजाशाही सुविधाएं मुहैया करवा रही है । और आज गुजरात सरकार खरेखर एक लंबे कर्ज में होते हुए भी इनके वेतन और सुविधाओ में किसी भी प्रकार की कटौती नही करती । और यहां नवसारी जिले के खोराक औषध नियमन तंत्र फुड एंड ड्रग के मुख्य अधिकारी इसे बपौती समझकर अपने मौज मस्ती में आनंद ले रहे हैं। आज यह सभी को जानना जरूरी होगा कि यह मौज मस्ती के लिये नही है । न ही गुजरात सरकार के पास नोट छापने मशीन है न ही यह पेड पर उगता है । यह सभी इन सभी को मिलने वाला धन जिसे अपना हक समझ बैठे हैं । इसका एक एक रूपया गरीब दलित मजूर किसान आदिवासी अपने खून पसीने और मेहनत मसक्क्त से पैदा करते हैं। और यहां नवसारी जिले के खोराक औषध नियमन तंत्र फुड एंड ड्रग के मुख्य अधिकारी जिनकी कमाई का धन खा रहे हैं उन्ही को अपना पावर बता रहे हैं।

               पर्यावरण मानव अधिकार संस्था में आम जनता की फरियाद की सत्यता जानने के लिये जब एक रूबरू मुलाकात में जानने की कोशिस की तब पता चला कि यह महाशय वर्षों से कभी टाईम पर आते ही नही । और नवसारी जिले में रहना इनके स्वास्थ्य के लिये ठीक नही है । ये अपनी मर्जी के मालिक हैं। इनकी पहुंच काफी उपर तक है । असमाजिक तत्वो के भरोसे किसी को भी धमका दे देते है । कायदे कानून से काम करना इनकी फितरत में नही आती । नेताओ की तरह बोल गये अधिकारी श्री मददनीश कमिश्नर अब अपने ही जाल में फस गये । सूचना के अधिकार अधिनियम 2005 के मुताविक एक सूचना मागी गयी। नवसारी जिले के खोराक औषध नियमन तंत्र फुड एंड ड्रग के मुख्य अधिकारी श्री जो सूचना देने से छटकबारी करते हुये अपने ही मुख्य अधिकारी गांधीनगर और मददनीश श्रम आयुक्त नवसारी को भेज दिया । और शायद इन्हे पता नही के कोई भी उच्च अधिकारी ऐसे जाल में कभी फसना नही चाहता और यही हुवा कि इन्ही के उच्च अधिकारियो ने अपना पल्ला झाड लिया । और लिखित में इन्हे वापस कर दिया कि यह सूचना सिर्फ और सिर्फ आपके कार्यालय में है। और तत्काल सूचना उपलब्ध करवाई जाय । अब नवसारी जिले के खोराक औषध नियमन तंत्र फुड एंड ड्रग के मुख्य अधिकारी जो कि सरकार के नियम के मुताबिक नवसारी जिले के मुख्य कार्यालय से 3 से 5 किलोमीटर के अंतर मे रहना अनिवार्य है । प्रो-एक्टिव डिस्क्लोझर ओडिट करवाना । लघुत्तम मासिक वेतन के साथ सेवा का अधिकार जैसे कायदे कानून का पालन करना अनिवार्य है । नवसारी जिले में कम से कम महीने में इतनी जांच करना आवश्यक है । कायदे कानून की धज्जियां उडाने वाले अधिकारी श्री अब आरटीआई के भंवर में बुरी तरह फसते हुए नजर आ रहे हैं । अब “जायें तो जायें कहां” जैसी  हालत नजर आ रही है ।


નવસારી ગેરકાયદેસર બાધકામો

નવસારી:- ગેરકાયદેસર બાધકામો ઉપર કાર્યવાહી માટે પરિપત્ર કે ગાઈડલાઇન નથી- અધિક જિલ્લા મજિસ્ટ્રેટ નવસારી નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર બિન અધિકૃત બાધકામો વર્ષો થી થઈ રહ્યો છે.જેના ઉપર અંકુશ લગાડવા માટે સરકાર નવી નવી કચેરીઓ અને કાયદાઓ ઘડી રહી છે.પરંતુ જમીની હકીકતમાં એ કચેરીઓ અધિકારીઓ ક્યાં છે.?અધિકારીઓ શું કામ કરી રહ્યા છે.?ગેરકાયદેસર બાધકામો ઉપર કાર્યવાહી ક્યારે થશે.? નવસારી જિલ્લામાં એના માટે કયા અધિકારી જવાબદાર છે.? ફરિયાદ કયાં કરવી..? કેવી રીતે પરવાનગી વગર ગેરકાયદેસર બાધકામો થઈ રહ્યા છે... ? ચાર થી પાચ માળ સુધી બાધકામો પૂર્ણ થઈ જાય છે ત્યાં સુધી એની તપાસ કેમ કરવામાં નથી આવતી.?ગેરકાયદેસર બાધકામો જમીન ઉપર થાય છે કે આસમાન માં .? અધિકારીઓ જથ્થાબંધ છતા બાધકામો થતો હોય એ દરમિયાન કયાં રહે છે?ફરિયાદ પછી જ ઇડિયન પોલીસની જેમ તપાસ પછી ફકત એક નોટિસ અને ફરી થી ફરિયાદ પછી બીજી નોટિસ ફરી થી ફરિયાદ ફરી એક નોટિસ . નોટિસ ઉપર નોટિસ. છેલ્લે પણ નોટિસ. કાર્યવાહીના નામે પણ નોટિસ.? નવસારી જિલ્લામાં શહેરી વિકાસ સત્તા મંડળની રચનાને આજે ચોથો વર્ષ પૂરુ થવા આવ્યો. કચેરીના હદ વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર બાધકામોની એક મોટી ફેરહિસ્ત પુરાવા સાથે આપવામાં આવી. વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં નગરસેવકો દ્વારા પહેલી વાર કલેકટર શ્રી ને ફરિયાદ કરવામાં આવી.ગેરકાયદેસર બાધકામો કોઈ પણ પરવાનગી વગર બાધકામો કરવામાં આવ્યો છે.? કાયદેસર તરતજ કાર્યવાહી કરવા જોઈએ બાધકામો આજે પણ ચાલી રહ્યો છે. પરંતુ અહીં એક નોટિસ આપી છુટકારો મેળવી અધિકારીઓની કામગીરી ઉપર સવાલિયા નિશાન લાગી રહ્યો છે. તપાસ કરનાર ટીમના અધિકારીઓ ફકત એક નોટિસ આપી બાધકામો બંધ ન કરાવવા પાછળનો રહસ્ય શું છે. ? નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં ગ્રામ પંચાયતો મા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ પરવાનગી આપ્યા પછી લાટ સાહેબ જેવા અધિકારીઓ એક વાર ફરક્યા નહીં. કંપલીશન સર્ટિફિકેટ કે પ્રોસેસ રિપોર્ટ એ કચેરીને આપવા જોઈએ. એના બદલે ઓર્કેટેક ઇજીનિયર હવે સીસી આપી રહ્યા છે. અને એ આધારે આકારણી કરવામા આવી અને વેરા ફાડી દેવામાં આવી રહ્યો છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારી જેનો મુખ્ય અધિકારીઓ માં નવસારી જિલ્લાનાના કલેકટર શ્રી અધિક કલેકટર શ્રી અને પ્રાન્ત અધિકારી નગર નિયોજક વગેરે તમામ સુપર ક્લાસવનના અધિકારીઓના સમાવેશ થયેલ છે. એની સામે આજે એક તલાટી અને તાલુકા વિકાસ અધિકારી પોતાના જ કાયદો ચલાવી ગેરકાયદેસર આકારણી કરી રહ્યા છે. નવસારી જિલ્લાના તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહન ગેરકાયદેસર બાધકામો માટે કોઈ પણ સંજોગો માં આકારણી ન કરવા હુકમ કરેલ હતી. આજે નવસારી જિલ્લામાં ઠેર ઠેર ગેરકાયદેસર બાધકામો સામે અધિકારીઓ ની મૂક સંમતિ થી સરકાર બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લામાં એવા બહુમાળી હાઈરાઇજ બિલ્ડિગો ગેરકાયદેસર બાધકામો સામે કોઈ પણ કાર્યવાહી ન કરવો અને ફાયર ફાઈટર માટે કોઈ કાર્યવાહી ન કરવો સાધનોનો અભાવ ભવિષ્ય માં મોટી દુર્ઘટના નો આમંત્રણ આપવામાં આવી રહ્યા છે. વિદ્વાનો અને જાગૃત નાગરિકો ના મંતવ્યો અહીં લખી શકાય નહીં. પરંતુ સમજી શકાય એમાં કોઈ શક નથી. એના અનુસંધાન માં એક આરટીઆઈ કરવામાં આવી.જેનો જવાબ માં કોઈ કાર્યવાહી કે પરિપત્ર ગાઈડલાઇન નિરીક્ષણ માં આપવામાં આવેલ નથી.નિવાસી અધિક કલેકટર શ્રી પ્રથમ અપીલની સુનવણી માં જણાવ્યું છે કે ગેરકાયદેસર બાધકામો ઉપર કાર્યવાહી કરવા માટે કોઈ ગાઈડલાઇન કે પરિપત્ર નથી. પછી શરતભંગ ની કેસો કરવા નોટિસ શા માટે આપી રહ્યા છે..? રૂબરૂ મુલાકાત માં અગાઉ નિવાસી અધિક કલેકટર શ્રી નવસારી જિલ્લાના અધિકારીઓ ના કામગીરી વિશે સવાલ પૂછતા જણાવ્યું હતુ કે અહીં અધિકારીઓ પાસે બુદ્ધિ નથી. નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી ગેરકાયદેસર બાધકામો ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં સક્ષમ નથી કે એવા કામો માં કોઈ રસ નથી. નવસારી જિલ્લામાં નાગરિકોના ભવિષ્ય રામ ભરોસે કે સરકાર ને બદનામ કરવામાં આવી રહ્યો છે. જેના માટે ભારત સરકાર પાસે અરજીઓ કરવામાં આવશે એવી ચર્ચા ચાલી રહ્યો છે. નવસારી જિલ્લા કલેકટર શ્રી પોતે સદર વિભાગના મુખ્ય અધિકારી હોય છતા બેદરકારી ગેરકાયદેસર બાધકામો અને ફકત નોટિસ ઉપર નોટિસ . વિદ્વાનો અને જાગૃત નાગરિકો સર્વોચ્ચ અધિકારીઓ અને તપાસ માટે ભારત સરકાર પાસે એક નવી ટીમ મોકલી કાર્યવાહી માટે અરજીઓ ટુક સમય માં કરશે એવી આજે સમયની માંગ અને ચર્ચાઈ રહ્યો છે.નવસારી જિલ્લામાં આજે મોટા ભાગની હાઈરાઇજ બહુમાળી બિલ્ડિગો પાસે વર્ષો બીતી ગયા છતા કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં નથી આવી. ગુજરાત તકેદારી આયોગ દ્વારા તપાસ કરતા ગુનો સાબિત થયા છતા કાર્યવાહીના નામે ફકત તારીખ જ મળે છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ નવસારીની કચેરી માં જવાબદાર અધિકારી કૌણ છે.? ફકત નોટિસ ઉપર નોટિસ આપી અધિકારીઓ શું સાબિત કરવા માગે છે..આજે ઠેર ઠેર બિનજરૂરી બિન અધિકૃત બહુમાળી બિલ્ડિગો અધિકારીઓ ની સહભાગિતા થી જ બનાવવા માં આવે છે. અને અધિકારીઓ અરજદારો પાસે પોલીસ કચેરી ની જેમ ફરિયાદની આશા રાખે છે.ફરિયાદ જ્યારે અરજદારો કરે છે ત્યારે એ ફરિયાદ ના બદલે શું રંધાય છે એ દરેક ને ખબર છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ હોય કે નગરપાલિકા એની હદ તદ્દન સામાન્ય છે. એક જ દિવસમાં ત્રણ વાર તપાસ કરવા પછી પણ ત્રણ કલાક નો સમય બાકી રહે છે. અને અહીં પોતાના અનુભવી તજજ્ઞ વિદ્વાન જુનો જાણીતા કાયદેસર ઈમાનદારી થી કાર્યરત માની રહ્યા અધિકારીઓ ને ખબર નથી કે દેશ બદલ ચુકા હૈ.એવા અધિકારીઓ ની તપાસ નવી સરકાર નવા કાયદાઓ નો સાચો ઘડી ચુકી છે. ટુંક સમયમાં જ વધુ બહાર આવશે..

Wednesday, June 26, 2019

बीमारियों से मुक्ति पाने का सहज तरीका..?जाने कैसे ..?


           बीमारियों से मुक्ति पाने का सहज तरीका..?
                             जाने कैसे ..?
      सामान्य से असाध्य बीमारियों से छुटकारा...? 
आनंदित जीवन के साथ लम्बी उम्र कैसे प्राप्त करें...? 
                              आज की इस भागदौड़ और आपाधापी के साथ प्रति दिन अपनी सामान्य जरूरतों को पूरा करने भारत का सबसे बडा़ लगभग 90% जनमानस अपनी पूरी उम्र व्यतीत कर देता है। और यदि देखा जाये तो अंत तक यही सिलसिला चलता रहता है। और इसी प्रकार हमारी कितनी पीढियां  पूरी हो गई । इसके बाद कितनी और पूरी होगी। यह गति जिसे हम दोहरा रहे हैं। हमारी अगली आने वाली कई पीढियां यही पुनरावृत्ति करती रहेगी। आध्यात्मिक वैज्ञानिक दृष्टि में यदि कहा जाये तो हजारों साल की यह हमारा पुनरावर्तन का नियम ही हमें यह सब करवा लेता है। उदाहरण के लिए जिस भी धार्मिक स्थान को आप मानते हैं। अथवा जब भी अपने से बडो़ के हम जिसका भी चरण छूते हैं। वह जब भी धार्मिक स्थान अथवा वह इंसान हमारे सामने आये , हमारे शरीर के अंग अपने आप झुक जाते हैं। और उसी के साथ यदि देखे जिसे हम नही मानते भले वह कितना भी असीमित हो हमारे अंदर भूलकर भी वह झुकाव नही होता। और यही पुनरावृत्ति हमारे शरीर के साथ भी हो रही है। और यह आप देखेंगे यह सभी क्षेत्रों में  हो रहा है। और यह शरीर के साथ जुडे़ हर क्षेत्र में हो रहा है। वही बीमारियों का जाल, वही पारिवारिक जाल, वही धन संपत्ति का खेल , पैदा होना,पैदा करना ,घर बनाना ,फिर जीवन भर उसी पुरानी परंपराए सदियों से चली आ रही है। वही दुःख और सुःख के असीमित जाल में हम कितनी सदियो से गुजर रहे हैं। यह जो आज हो रहा है हम सोचते हैं कि यह पहली बार हमारे जीवन में घट रहा है। नही यह अब धर्मों के साथ आधुनिक वैज्ञानिक खोज में भी सिद्ध हो चुका है कि यह जीवन की पुनरावृत्ति सदियो से चली आ रही है। हमारे मानव जीवन के शीर्ष पर पहुंचे हुए भगवान महावीर बुद्ध, कृष्ण, मोहम्मद, गुरु नानक जैसे धार्मिक संत महात्माओं ने इस पर काफी जोर दिया है। और उससे निकलने का मार्ग भी अपने अपने युग और समय के अनुरूप बताया है। ए सभी एक ढंग से मानव जीवन ही नही , पूरे सृष्टि के साथ एक महान वैज्ञानिक चिकित्सा का कार्य किया है। जिसे आज हम प्राकृतिक चिकित्सा, नैसर्गिक उपचार, नेचुरोपैथी के नाम से जानते हैं। कुदरती उपचार और प्राण चिकित्सा के रुप में कहीं कहीं इसका उल्लेख मिलता है। इन सभी का विस्तार पूर्वक चर्चा करना आज संभव नही है। यदि आप अथवा आप का स्वजन, परिवार, मित्र, समाज, धर्म इस माध्यम से अपने जीवन की शारीरक मानसिक किसी भी बीमारी से पीडित हो । उसे अवश्य भेंजे ।शायद आपके माध्यम से किसी के अंधेरे जीवन में प्रकाश मिल जाये। बीमारियों के असह्य दुःख से राहत मिले। किसी का अधुरा सपना पूरा हो जाये। हम सब किसी का सहारा बन पाये। आइये आप सभी का इस महान यज्ञ में स्वागत है।
 संपर्क सूत्र :-
ध्यान योग आयुर्वेद नैसर्गिक उपचार केन्द्र 
अलकापुरी सोसायटी, विजलपोर, नवसारी (गुजरात)
मो. 9898630756 / 9328014099

Sunday, June 23, 2019

નવસારી જિલ્લામાં પાણીનો સંકટ..? જવાબદાર અધિકારીઓના નામ. !

 નવસારી જિલ્લામાં પાણીનો સંકટ..?
 જવાબદાર અધિકારીઓના નામ. !

  નવસારી જિલ્લામાં પાણીનો સંકટ ..? જવાબદાર કૌણ....?શાસન પ્રશાસનની મિલીભગત...?

                                    નવસારી જિલ્લામાં છેલ્લા એક દશકથી ગામથી લઈ શહેર સુધી ઠેર ઠેર અવૈધ રીતે પાણી જમીન માં પચવાની જગ્યા બંધ કરવા માટે સરકારની જ યોજનાઓ મોટા ભાગે જવાબદાર છે. સરકાર એ શરુઆત કરી .. ખાલી જગ્યાઓ માં બ્લોગ બેસાડી અને ડામર રોડ ઉપર આરસીસી રોડ બનાવી પાણી કોઈ પણ સંજોગોમાં જમીન માં જવા બંધ કરી છે. ચોમાસાના પાણી જે જમીન માં પચી જતુ હતુ એ આજે ગટરના માર્ગે દરિયામાં માં જઈ રહ્યો છે. આજે શહેરના આજુ બાજુ ના એરિયાની જમીનો ઉપર બાધકામો થવા થી એ જમીન માં પાણી પચવા બ્લોક કરી દેવામાં આવ્યો છે. સરકાર નવા તળાઓ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. અને વરસાદી પાણી માટે અલગથી વરસાદી ગટર માટે કરોડો રૂપિયા ખર્ચે છે. જમીની હકીકત માં ચોમાસાનો પાણી કરોડો રૂપિયા ખર્ચ કરવા છતા તળાવ માં જવા બદલે દરિયા માં જ જતા રહે છે. અને શાસન પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ ફકત તમાસા અને રાજનીતિ કરવા માં જ મસગુલ જોવા મળે છે. આજે ઠેર ઠેર બહુમાળી બિલ્ડીંગો, બંગલો ,રો હાઉસ સોસાયટીઓ બનાવવા માં આવી રહ્યો છે. અને એજ રીતે દરેક સ્થળે પાણીની બોરિંગ કરવામાં આવી રહ્યો છે. અને એ બોરિંગો માં થી મોટા ભાગે મોટા પ્રમાણમાં પાણી કાઢવામાં આવે છે. અને સરકાર નો કોઈ અંકુશ કે નાગરિકો માં જાગૃતિ કે પાણીનો મૂલ્યનો ખબર ન હોવાથી એક વિશાળ જળ સંપત્તિ આજે નાબુદ થવાના કગારે છે. અને આજે દરેક સ્થળે જમીન માં પાણી નો તળ એની છેલ્લી સ્થળે ભોયતળીએ ઉતરી જવા થી મોટા ભાગના બોરિંગો માં પાણી બંધ થવા થી બીજી બોરિંગ કરાવવા માં આવી રહ્યો છે. આજે સરકાર સાથે તમામ સંસ્થાઓ જાગૃત નાગરિકો વિદ્વાનો સામાન્ય થી સર્વોચ્ચ સુધી રહીશો ને ધર્મ કે રંગ ભેદ જાત પાત થી ઉપર જઈ સંગઠિત થઈ પાણીના સંકટથી બચવા માટે એક મુહિમ યોજના બદ્વ ચલાવાની જરૂર છે. અને એના સંબધિત દરેક પ્રકારનો વન સંપદા ઝાડ લગાડવા સાથે ઠેર ઠેર કપાતા ઝાડો ઉપર પ્રતિબંધ સાથે સજાની જોગવાઈ કરવો અને જુના વાસી જર્જરીત કાયદાઓને તત્કાળ બદલવાની જરૂર છે. વિકાસ જમીન છોડી આસમાન તરફ કરવો જરૂરી છે. આજે એક શહેર એક બે હાઈરાઇજ બિલ્ડીંગ માં સમાવેસ થઈ શકે છે. એક ગામ એક હાઈ રાઈઝ બિલ્ડીંગ માં આવી શકે છે. અને જમીન હવે ખાલી કરવાનો વખત આવી ગયો છે. મોટા મોટા હાઈવે ફરીથી ખેડૂતોને આપવો પડશે.અને એ ખેડૂતો ને વૈજ્ઞાનિક પદ્ધતિ થી જ ખેડવાની જરૂર છે. આજે બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.આજે શૈક્ષણિક લાયકાત ધરાવતા નાગરિકો માં ભરખમ વધારો દર વર્ષે જોવા મળી રહ્યો છે.ખેતી કરવા માટે મોટા ભાગના ખેડૂત પણ જરૂર નથી સમજી રહ્યા.એવા નાગરિકોને પણ વૈજ્ઞાનિક રીતે ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે.પર્યાવરણ વિભાગમાં આજે જિલ્લા દીઠના બદલે ગામ દીઠ અધિકારીઓની જરૂર છે. અને એવા અધિકારીઓને ખેડૂતની સાથે રાખવો પડશે.આજે દેશના નવયુવાનોને પણ દિશા અને દશા આપવાની જરૂર છે.શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા દરેક જરૂર ધરતી માં વગર અધુરી છે. નદિઓ જેને આપણા બુજુર્ગો માં ના રૂપે એક માન્યતા આપી પૂજા કરવા શાષ્ત્રોમા ઉલ્લેખ કર્યો છે. આજે એમાં આપણે દરેક પ્રકારના ગંદકી થી ભરવામાં કોઈ કસર બાકી નથી રાખતા. જિલ્લાઓ દીઠ પર્યાવરણ પ્રદુષણ નિયંત્રણની કચેરી છે.જે આજે વર્ષોથી લકવાગ્રસ્ત થઈ કોમા માં છે.એને તત્કાળ બદલવાની જરૂર છે.વન વિભાગ ને કેન્સર જેવા રોગ થયેલ છે.એમની કચેરી થી વહાર નજરે નથી પડતા.આજે એવા તમામ કચેરીના અધિકારીઓ જેની જરૂર હોવા છતાં ફકત ધરતીનો ફકત વજન વધારી રહ્યા છે.એવાની આખી ટીમ બદલવાની જરૂર છે. દરેક અધિકારીઓ કર્મચારીઓની દર માસે કરેલ કામો મુજબ જ વેતન આપવાની જરૂર છે. ફકત ટાઈમ પાસ કરતા અધિકારીઓને વેતનના બદલે સજા થશે ત્યારે જ વિકાસ થશે. આજે મોટા ભાગના નેતાઓ અને અધિકારીઓ પાસે અપ્રમાણિત કરોડો રૂપિયાની સંપત્તિ છે. એ ફરી સરકાર માં જમા કરાવી ફરજ પડશે. ગરીબ અને અમીર બચ્ચે નો અંતર સામાજિક અને સરકારી દુર્વ્યસ્થા છે. એમાં હવે મોટા સંશોધન ની જરૂર છે.અન્યથા વિકાસ ના બદલે વિનાશ ની પરિસ્થિતિ સર્જાય એમાં કોઈ શક નથી. માનવજીવન આજે દરેકનો સર્જન કરવા બદલે વિસર્જન કરી રહ્યો માં આગળ વધી રહ્યો છે. આપસી ભેદભાવ ધર્મ કે રંગ ભેદથી દૂર રહી દરેકે દરેક વસુધૈવ કુટુંબ કમ્ ની ભાવના થી જોડાઈને રહેવો આજે ફરજિયાત છે. રાજનીતિ ને થોડિક વાર અલગ કરી જોઈએ ત્યારે ભગવાન મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ પૈગમ્બર મોહમ્મદ વગેરે આપણા માનવજાતના દરેક સર્વોચ્ચ મહાન આત્માઓની શિક્ષા ઉપર નજર કરિએ ત્યારે સો એક જ છે.

Friday, June 21, 2019

RTI के भंवर मे फंसे ITI के अधिकारी...? "अब जाये तो जाये कहां" ?

         RTI के भंवर मे फंसे ITI के अधिकारी
         नवसारी टीएसपी के करोड़ों रुपये के हिसाब में हुई डकैती
लाखो रुपये की स्वरोजगार किट में आईटीआई के आचार्य ने पक्का
                      बिल न लेकर सरकार को लगवाया चूना
     *प्रायोजना वहीवटदार कार्यालय से दिये गये करोडो़ रूपये के फंड*
                *सहयोग मे उतरे आइटीआई के उच्च अधिकारी*

भ्रष्टाचार के खिलाफ सबूत होने के बावजूद भी १४ जिले के अधिकारी अपने आप को कलेक्टर से बडे़ पद पर बताया परन्तु भ्रष्टाचार के खिलाफ नही कर पाये कार्रवाई

सूचना का अधिकार अधिनियम २००५ की अवहेलना में फंस गये प्रादेशिक नायब नियामक   जांच में नही दे पाये प्रो-एक्टिव डिस्क्लोझर , 

आरटीआई का बोर्ड लगाना गुनाह समझने वाले अधिकारी 
 "अब जाये तो जाये कहां"

                               आज गुजरात कुछ शासन प्रशासनिक अधिकारियों की वजह से बदनाम हो रहा है। सरकार चाहे जितना जोर लगा ले । जब तक ऐसे अधिकारी रहेंगे तब तक गरीबो, आदिवासियों, दलितों, किसानों ,आर्थिक  कमजोर  जैसे नागरिकों को कभी भी विकास नही हो सकता। ऐसा ही एक मामला आया है। प्रायोजना वहीवटदार वांसदा नवसारी जिले में। जिसमें आज सरकार करोडो रुपये दलितों गरीबो के विकास के लिये हर वर्ष खर्च करती है। परंतु आज तक इतनी मेहनत मसक्कत के बाद भी इनकी हालत सुधर नही रही है। उपर से सभी बीमारियों के शिकार क्यों हो रहे हैं। इसके साथ ही आदिवासी भाइयों की फरियाद। जिसके सत्यापन के लिए पर्यावरण मानव अधिकार संस्था के द्वारा सूचना अधिकार अधिनियम के तहत सूचनाएं प्रायोजना वहीवटदार कचेरी वांसदा से मागी गयी। सुत्रो  हवाले से मिली जानकारी के अनुसार सरकार के करोडो रूपये यहां सब मिल बांटकर विना किसी जात पात के भेद भाव के इस खुशी को मनाते हैं। कायदेसर वांसदा के प्रायोजना वहीवटदार ही इसके मुख्य जवाबदार हैं। मागी गयी सूचना के सभी जवाबदेही सिर्फ और सिर्फ उनकी और उनकी ही होती है। किसी भी को किसी भी योजना के तहत दिये गये फंड उस लाभार्थी तक पहुंचा कि बीच में भटक गया । उसके लिये एक पूरी टीम बनाई गयी है । परंतु आरटीआई के कलम 24 के जाल में बुरी तरह फसे सदर कार्यालय के उच्च अधिकारी श्री ने उस राशि को किस किस अधिकारी को दिया गया । उसकी भी जानकारी देकर सूचना को उन सभी के नाम पर भेज दिया । संजोगवस उसमे आईटीआई के अधिकारी का नाम आया। और वहीं से एक नये खेल का पर्दाफास होने की शुरूवात हुई । आईटीआई  बीलीमोरा जांच के दौरान अपनी उपर तक पहुंच बताने की कई कोशिश की। परंतु सभी इस खेल में अभी तक काम नही आया । और इस की जांच के लिये आईटीआई के उच्च अधिकारी सुरत को भेजा गया । परंतु सुरत जिले मे सदर अधिकारी श्री अपने आपको 14 जिले का अधिकारी कलेक्टर श्री से कई गुना बताते हुए आरटीआई के भंवर में फस गये। और  मिली सूचना के अनुसार दाल में काला मुहावरे को यहाँ अधिकारियों ने उल्टा कर दिया। यहाँ काले मे दाल फस गई ।  पता चला है कि सरकार को यहाँ अधिकारी कायदे को माने या न माने, परंतु सरकार के द्वारा भेजे गये फंड को बहुत दिल से मानते हैं। इतना मानते है कि एन केन प्रकारेण सभी को सिर्फ अपने ही दिल से नही लगाया,  सर्वश्रेष्ठ अधिकारियों को भी दिया । अब धीमे धीमे मामला जैसे जैसे आगे बढ़ रहा है। अधिकारियों की हालत "जाये तो जाये कहां "जैसी देखी गई। हालत उच्च अधिकारियों की भी खराब देखी गई। एक अपील मे एक सामान्य अधिकारी जिनका अपना कोई अस्तित्व भी नही हैं। यह भूल गये कि वेतन लेने वाला हर नागरिक नौकरशाह ही नही नौकर ही है। अपने अंदर  १४ जिले हैं, कलेक्टर के पास एक ही जिला बताने वाले अधिकारी अब नेताओं की तरह बोल गये। कायदा कानून के विशेष जानकार सावित करने वाले अधिकारी सूचना के अधिकार मे बहुत बुरी तरह फसे। अभी तक १४ जिले ,पता चला कि ए अधिकारी जहाँ विराजमान हैं । वहीँ RTI 2005 आखिरी श्वास लेने की कगार पर है। सदर १४ जिले के अधिकारी के कार्यालय में RTI 2005 में अपील अधिकारी का कि सूचना अधिकारी का आजादी के 70 सालो के बाद और नियम के 14 साल के बाद भी अभी तक एक बोर्ड नही लगवा पाये। मोदी सरकार भारत को विश्व गुरु बनाने का सपना ही नहीं अब तक बना देती। आज पता चला कि ऐसे अधिकारी ही पूरी करने मे बाधा हैं। आज तक १४ जिले के अधिकारी के कार्यालय मे हाजरी लगाने के लिए एक सामान्य डिझिटल मशीन तक नही। अन्य अधिकारी कर्मचारी कब आये गये कोई जानकारी नही है। पता चला कि ए १४ जिले के अधिकारी खुद ही कभी समयसर नही आते । आज तक 14 जिले के अधिकारी के मुख्य कार्यालय मे अभी तक सीसी टीवी नही है। जिसे आज सुरक्षा के लिए अनिवार्य कर दिया है। 14 जिले के अधिकारी श्री के कार्यालय में एक भी सुरक्षा गार्ड नही है। १४ जिले के अधिकारी के कार्यालय में जब फरजीयात रखना सभी कार्यालयों मे जरूरी सूचना को जब लिखित में जब मांगा गया । कायदा कानून के विशेष तजुर्बे वाले 14 जिले के अधिकारी करीबन आधे घंटे पढ़ने के बाद अपनी सही को मिटा कर रिसीव करने बाहर भेजा। और अब बारी उन्हें लिखित में अनिवार्य रखना जरूरी सूचना मे हालत बद से बदतर पाई गई।अब जब सभी कार्यालयों में प्रो-एक्टिव डिस्क्लोझर ओडिट करवा कर आम नागरिकों के लिए रखना अनिवार्य होने के बावजूद इन महाशय को पता नही है। फिर अपने चोदह जिलों में क्या किया होगा अंदाजा लगाना मुश्किल नही । गुजरात के प्रमुख सूचना अधिकारी कमिश्नर के एक हुक्म के अनुसार सदर महाशय सुपर विजन ओथोरिटी भी हैं। अब जब ए अपने ही कार्यालय में अनिवार्य नियम का पालन नही कर रहे है फिर आगे भगवान भरोसे ही चल रहा होगा। गुजरात के मुख्य सूचना अधिकारी के कार्यालय से टेलीफोनिक मुलाकात में पता चला कि कार्रवाई करने के लिए एक फरियाद की जरूरत है। और निवेदन के अनुसार गुजरात के मुख्य सूचना अधिकारी को भेजा गया है। अब देखना होगा कि 14 जिले के अधिकारी श्री कायदे कानून का पालन करते है या उन्हे भी अरजदारो की तरह गुमराह करने मे सफल भूमिका निभा पाते हैं।

Wednesday, June 19, 2019

નવસારી જિલ્લામાં કલેકટર કચેરીના રજી.શાખાની કામગીરી થી અરજદારો ત્રાહીમામ...

 નવસારી જિલ્લામાં કલેકટર કચેરીના રજી.શાખાની કામગીરી થી અરજદારો ત્રાહીમામ...

 નવસારી જિલ્લાની કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર માં રજી. શાખાની કચેરી આવેલ છે. જેમના અધિકારી શ્રી પોતે જ કલેકટર સમજી બેઠા છે. અહીં દર રોજ અરજદારો દ્વારા અરજી કે કોઈ પણ ફરિયાદ કે અપીલની અરજીઓ આપવામાં આવે છે. કાયદા મુજબ નામ જોગ કે હોદ્દો  સહ લખેલી અરજી ફરિયાદ કે આરટીઆઈની અપીલની અરજી એ કચેરી માં આપવામાં આવે છે. જે અરજી જે તે કચેરી માં મોકલવો જોઈએ. પરંતુ પોતે કલેકટર સમજી બેઠા અધિકારી એમની મરજીથી બિન જરૂરી અલગ અલગ કચેરીઓમાં મોકલી આપે છે. અને અરજદારો અધિકારીઓને જવાબ કે કાર્યવાહીની રાહ જોઈ અધિકારીઓ ઉપર શંકા અને કાર્યવાહી કરવામાં અસફળ હોય એવો આક્ષેપો લગાવી અધિકારીઓ સાથે સરકારને બદનામ કરતા જોવા મળી રહ્યા છે. એક સામાન્ય અધિકારી જેની ભાષા પણ દરેકને ખબર નથી પડતી. આજે એમનો ખોટો વહેમથી અધિકારીઓ અને સરકાર બદનામ થઈ રહ્યો છે. કલેકટરના નામ જોગ અરજી કયાં મોકલવી આરટીઆઈની અપીલ જે તે જાહેર માહિતી અધિકારીને મોકલવી ,અતિ ગંભીર ભ્રષ્ટાચારની ફરિયાદ બીજા બીજાને આપી શું સાબિત કરવા માગે છે ? નવસારી જિલ્લામાં કલેકટર કચેરી માં જિલ્લા આયોજન અધિકારી શ્રી આરટીઆઈ ના જવાબ માં અસભ્ય વર્તન કરી જવાબ ન આપતા પ્રથમ અપીલ નવસારી જિલ્લા અધિક કલેકટર જે પ્રથમ અપીલ સત્તા અધિકારી તરીકે નિમણૂંક થયેલ છે. પ્રથમ અપીલ કરવામાં આવી. અને રજી. શાખા ના નાયબ મામલતદાર નો હોદ્દો ધરાવતા અધિકારી શ્રી જેની પાસે ગુજરાતી ભાષા નો નોલેજ છે કે કેમ ? ગુજરાતી ભાષામાં સ્પષ્ટ ટાઈપ કરેલ હોવા છતા પોતાની મરજી થી નિવાસી અધિક કલેકટરને આપવા બદલે જાહેર માહિતી અધિકારી શ્રી જિલ્લા આયોજન અધિકારીને આપી હતી. તપાસ કરતાં ખબર પડી કે ખોટી જગ્યાએ આપી છે. નવસારી જિલ્લામાં કલેકટર કચેરીના ખાણ ખનિજ ભૂસ્તર શાષ્ત્રી શ્રી ડી.કે. પટેલ જેમની કચેરીમાં આરટીઆઈ કે અન્ય જન હિતના કાયદો ના પાલન કરવો ગુનો સમજવા માં આવે છે.એમની કચેરીમાં આરટીઆઈ કરવામાં આવી . આરટીઆઈના કાયદોના વર્ષો થી ઉલંઘન કરતી કચેરી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જવાબ આપવા શર્મિન્દગી સમજતા અધિકારી જવાબ ન આપતા કાયદેસર પ્રથમ અપીલ કરવામાં આવી.એમની કચેરીના પ્રથમ અપીલ સત્તા અધિકારી પણ દુર્ભાગ્યવશ નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી છે. તારીખ 31/05/2019ના રોજ પ્રથમ અપીલ કરવામાં આવી. કાયદા મુજબ પ્રથમ અપીલ 30 દિવસ માં સુનવણી કરવો ફરજિયાત છે. મહત્તમ 45 દિવસ માં પ્રથમ અપીલની સુનવણી કરવો ફરજિયાત છે. આજે 40 દિવસ સુધી સુનવણી ન કરવા તપાસ કરતા ખબર પડી કે નવસારી કલેકટર કચેરીના રજી.શાખાના અધિકારી એ અપીલનો પત્ર કયાં છે ખબર નથી. અને નવસારી જિલ્લા અધિક કલેકટરશ્રીને રૂબરૂ મુલાકાત માં ફરિયાદ કરતા કાયદેસર રજી.શાખા ઉપર કાયદેસર કાર્યવાહી કરવા બદલે અરજદારને જ તપાસ કરવા જણાવ્યું છે. નવસારી જિલ્લામાં આરટીઆઈ ૨૦૦૫ હોય કે આરસીપીએસ ૨૦૧૩ ,લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ હોય કે ગુજરાત વર્તણૂક સેવા નિયમો ૧૯૭૧ એવા મહત્વ પૂર્ણ કાયદાઓના અમલ થતો જ નથી. ગેરકાયદેસર બાધકામો હોય કે ભ્રષ્ટાચાર સંબંધિત અરજીઓ સાબિત કરવા છતાં કાર્યવાહી કરવામાં અધિકારીઓ ફકત છટકબારી જ કરતા નજરે પડે છે. નવસારી જિલ્લામાં અરજદારોને પત્રકાર મિત્રોને એનકેન પ્રકારેણ દાબ દબાણ કરી શાંત કરવામાં આવે છે.નવસારી જિલ્લામાં કલેકટર કચેરી ના રજી.શાખાના અધિકારી શ્રી જેમની ભાષા મોટા ભાગના અરજદારોને સમજ નથી પડતી. છતા  કોઈ પણ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી ? એના કામકાજનો રહષ્ય અહીં લખી શકાય નહીં. છતાં કલેકટર શ્રી સમાચારની ગંભીરતા થી નોધ લઈ તપાસ કરાવી કાર્ય વાહી કરે એની આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે...

Monday, June 17, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ની સરાહનીય કામગીરીથી આમ નાગરિકો ત્રાહિમામ

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ની સરાહનીય કામગીરીથી આમ નાગરિકો ત્રાહિમામ 

નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજારત વીજ કંપની લી. શહેરી વિભાગની પ્રતિક્ષા સોસાયટી મહેસુલી કર્મચારી સોસાયટીની સામે ચિતામણી પર્શ્વનાથ એપાર્ટમેંટની બાજુ માં  છેલ્લા ૩ માસથી જુનો  લોખણ ના થામળા કટિંગ કરવામાં આવેલ છે. તે તરતજ ઉચકી ને લઈ જવાની હોય છે. એ  એપાર્ટમેંટના દીવાલ ઉપર બેસી નાના બાળકો રમે છે.અને રમતા રમતા પડી જાય ત્યારે લોખનના થામળા ઉપર પડશે ત્યારે અકસ્માત થવાનો પૂરી સંભાવના રહે છે.અને આં અંગે વારંવાર ટેલીફોનિક જાણકારી સદર કચેરીના અધિકારીઓ ને રહીશો કરી છે .છતા આજ સુધી ઉચકવા કે કોઈ અન્ય યોગ્ય જગ્યા માટે કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને સદર સોસાયટીમાં બ્લોગ પોતાની સ્વ ખર્ચે નાખવામાં આવેલ છે. જેમા પણ ભારી નુકશાન થયેલ છે. 
 નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજારત વીજ કંપની લી. શહેરી વિભાગની પ્રતિક્ષા સોસાયટી મહેસુલી કર્મચારી સોસાયટીની સામે ચિતામણી પર્શ્વનાથ એપાર્ટમેંટની બાજુમાં હાઈ ટેંસન લાઈન પાસે ઉપરોક્ત ફોટો વાળી ડીપી. મુકવામાં આવેલ છે. સદર ડીપીના  કાયદેસર રહીશોના મોટો પ્રમાણ હોવા થી ચારે બાજુ જાણી મુકવાની હોય છે. અને એમાં અગાઉ અન્દર જવાથી જાનવરો ને કરંટ લાગવાથી મૃત્યુ પામેલ છે. જેથી કોઈ પણ નાના બાળક કે મોટા સંજોગ વસાત જાય કે ચોમાસાનુ પાણી ભરાય ત્યારે કરંટ પસાર થવાથી  મૌત થવાની પુરૂ પુરૂ સંભાવનાને નકારી શકાય નહિ. છતા આજ સુધી વારંવાર ફરિયાદ કરવા છતા સદર કચેરીના અધિકારીઓ જોઈ ને જઈ રહ્યા છે . અને ફકત તારીખો આપી રહ્યા હોય ત્યારે છેલ્લા બે વર્ષથી સદર કચેરીના અધિકારીઓ શુ કામ નથી કરી રહ્યા એ અહિં લખી શકાય નહિ.અને મળેલ માહિતી મુજબ એક જાગૃત નાગરિક દ્વારા સદર કચેરીના ફરિયાદ નિવારણ માં ફરિયાદ કરેલ છે. જેનો પણ આજ સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. હવે આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના સમાહર્તાશ્રી તત્કાલ કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર સાથે સમયની માંગ છે.

आनंद मय जीवन का रहस्य..


 आनंद मय जीवन का रहस्य..

                 आनंदमय जीवन का रहस्य आज इस भागदौड़ भरी जिंदगी के वर्ष किस तरह गुजर जा रहे हैं। और गुजर गये। समझ में ही नही आया। पहले अपनी शिक्षा में 25 साल गुजर गये। फिर नौकरी फिर अपने भविष्य को सजाने सवारने का टेंसन । साथ ही शादी फिर बच्चों को बडा करना उनकी शिक्षा। फिर उनकी शादी । दूसरे 25 वर्ष गुजर गये। पता ही नहीं चला। और इस आपा धापी भाग दौड़ मे अब तीसरा 25 वर्ष और शायद अंतिम भी इसी तरह ही सब गुजर जायेगा। आनंद मय जीवन जीने की इच्छा हर किसी की होती है। परंतु क्या किसी को प्राप्त हुआ। आज तक हमारी जिंदगी मे रात दिन की तरह सुख और दुःख आये । और गुजर गये।आनंद का पता ही नही। सुख और दुःख यह बाहर से मिलते हैं। और याद रहे जो बाहर से किसी और के द्वारा मिलता है। वह सभी समय के अधीन है। समय के साथ गुजर जायेगा। बचपन भी गया जवानी बुढापा । यहाँ तक कि यह शरीर भी । किसी और से मिली। जिसे भी हम बाहर से पाये वह सभी औरो के साथ समय के अधीनस्थ है। भले ही जिसने दिया वह न मागे परन्तु समय अपने साथ उसे भी ले जायेगा। आनंद आपके भीतर से मिलेगा। उसे आप को स्वयं लाना होगा। उस आनंद का विपरीत कुछ भी नही है। न ही उसके लिए  उसे समझने के लिए कोई शब्द हैं। न ही उसके लिए कोई उदाहरण है । जिसे मिला हम सिर्फ उसका नाम ही जानते हैं। उसे कैसा प्रतीत हुवा होगा । उसे शब्दों मे व्यक्त किया नही जा सकता। दुसरा कोई बता नही पाया । यहाँ तक कि जिसे मिला वह खुद नही बता पाया। मात्र इसारा ही किया जा सकता है। सभी ने सिर्फ इसारा ही किया। और ज्यादातर उन महान आत्माओ ने उसे प्राप्त करने के लिए आनंद को प्राप्त करने के लिए एक शब्द की तरफ जोर दिया है वह है ध्यान... ध्यान और मात्र ध्यान...। ध्यान के लिए आज पूरा शाष्त्र है। ध्यान की आज लाखो विधियां ईजाद की गई है। और उसका आज एक दौड सी चल पडी है। आज सभी दावा कर रहे हैं। जिसे मिला । वह बता नही पाया। उन सभी ने सिर्फ यही कहा कि हम उसे न दे सकते हैं न ही आप ले पाओगे।चोरी और छीना झपटी डकैती नही डाली जा सकती। हम आपको इसारे से बता सकते हैं। जाना आपको स्वयं ही होगा। हम सिर्फ मील के पत्थरों जैसा ही इंगित कर पायेगें। जैसे कही लिखा है यह शहर 1200 कि.मी. । अब जाना आपको है। आज इसकी पुरी मार्केट तैयार है। उसे बेचने और खरीदने वालो की पूरा सहाबा है। न ही बेचने वालो को पता है न खरीदने वाले को। जो बेच रहा है न उसे पता है कि क्या दे रहा है ।क्योंकि उसे बेचने का कोई उपाय ही नही है। उसे कैसे बेचोगे वह कोई वस्तु नही है। और उसे खरीदने वालों को पता नही है क्या खरीद रहे हैं। और बडे़ मजे की बात यह है कि इस व्यवहार और व्यापार में सभी धर्म शामिल हैं। और यह आज सबसे बडे़ व्यापार के रूप में आज चल रहा है। आज इस व्यापार का कोई सर्वे रिपोर्ट भी किसी भी व्यक्ति से लेकर दुनिया के किसी सरकार के पास उपलब्ध नहीं हैं। और यह बडी ईमानदारी का धंधे के रुप में मान्यता बिना किसी के दिये ही मान्य है। और आज तक यही सुनते पाया गया कि सबसे बड़ा और सबसे महान है। शक करने की गुंजाइश भी नहीं है। सरकार भी यही बनाते और बिगाड़ते हैं। फिलहाल भारत में इसके सामने होना मतलब ...उसके सामने लिखने के लिए शब्दावली में शब्द नहीं हैं।

Sunday, June 16, 2019

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીના મદદનીશ કમિશ્નરની શૈક્ષણિક લાયકાત અને કામગીરી સાથે હેડ ક્વાર્ટરમાં રહેવા ....

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીના મદદનીશ કમિશ્નરની શૈક્ષણિક લાયકાત અને કામગીરી સાથે હેડ ક્વાર્ટરમાં રહેવા ....RTI 
નવસારી જિલ્લામાં આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી અસ્તિત્વમાં છે કે કેમ.એ શોધવો આમ નાગરિકો માટે મુશ્કેલ છે. માનવજીવન થી પશુ પક્ષિઓ સુધી ઝાડ પાલવ અને અનાજો માં વપરાતી દવાઓ અને ખાણી -પીણી સાથે તમામ પ્રકારની દવાઓ વગેરે સંબધિત તમામ નાના મોટા  ઉદ્યોગોની તપાસ માટે સરકાર કાયદેસર સદર કચેરીની રચના કરી છે. અને એ કચેરીમાં કાયદેસર શૈક્ષણિક લાયકાત અને અનુભવી જાંબાજ ટીમની નિમણુંક કરી છે. પરંતુ જ્યારે મુખ્ય અધિકારીની ઈચ્છા શક્તિ અને કામકાજ કાયદા કાનૂનના બદલે ગાંધી દર્શન સુધી જ હોય ત્યારે તપાસ અને કાર્યવાહી કેવી થતી હશે એ આજે દરેક સ્થળે નજરે પડી રહ્યુ છે. દર રોજ સરકારી ખાનગી હોસ્પીટલોમાં વધતી સંખ્યા સબુત તરીકે પણ ગણી શકાય. દર રોજ થતી ફરિયાદોની સત્યતા જાણવા માટે સદર અધિકારી માં કાયદેસર મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ ગુજરાતી ભાષામાં દરેકને વંચાય તેવુ  ટાઈપ કરેલ ૨૦/- રૂપિયાના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોટાડી એક માહિતી માગવામાં આવી . જેમા સદર કચેરી ના  શૈક્ષણિક લાયકાત અનુભવી કાયદા કાનૂન નો તજજ્ઞ જાંબાજ અધિકારીઓ દ્વારા એમના જોબ ચાર્ટ મુજબ છેલ્લા ૩ વર્ષ માં કરેલ કામકાજો અને સરકારના નિયમ મુજબ હેડ ક્વાર્ટરમાં સમયસર રહેવો અને નિવાસ કચેરીના મહ્ત્તમ 3 થી 5 કિલોમીટર ના અંતરે રાખવો વગેરે જન હિતથી સંકળાયેલ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતીઓ માગવામાં આવેલ હતી. જેનો જવાબ માં અહિં મુકવામા આવેલ જવાબ થી સ્પષ્ટ જાહેર થઈ રહ્યો છે કે સદર કચેરીના મુખ્ય અધિકારી મદદનીશ કમિશ્નર પાસે કાયદાકીય નોલેજ કેટલો છે..? સદર અધિકારી નવસારી માં કામ કરવા માટે નિમણુંક કરેલ છે કે ગાંધીનગર માં એ સમજવો એમના માટે જ અઘરૂ છે. સદર કચેરીના જાહેર માહિતી અધિકારી /મદદનીશ કમિશ્નર શ્રી સંયુક્ત કમિશ્નર ગાંધીનગર ને માહિતી તબ્દીલ કરી જણાવેલ છે કે જોઈ જવા વિનંતી.. સદર કચેરીના મુખ્ય અધિકારી મદદનીશ કમિશ્નરશ્રી ને અજુ સુધી એજ ખબર નથી કે માહિતી એક અરજદાર નિરીક્ષણ માટે માગેલ છે. સંયુક્ત કમિશ્નર ગાંધીનગર નહી. અને અરજદારને જણાવેલ છે કે ઉપર જણાવેલ અધિકારી એટલે સંયુક્ત કમિશ્નર ગાંધીનગર ની કચેરીને સંપર્ક કરવો. નવસારી જિલ્લા ના મદદનીશ કમિશ્નર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ની કચેરી દ્વારા આપેલ જવાબ નો રહસ્ય માં જાણકારો અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ સદર અધિકારી પાસે કાયદાકીય જ્ઞાન નથી અથવા માનસિક રોગોથી ત્રસ્ત હશે અથવા માહિતી માગતાની સાથે આપેલ ધમકીઓ મુજબ એમની અસમાજિક તત્વો ગુંડાઓ ની સારી ઓળખ હશે. જેથી ગમે એ જવાબ લખી રહ્યો છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના સમાહર્તાશ્રી પોતાને મળેલ સત્તાના રૂ એ નવસારી જિલ્લામાં રહેવુ ફરજીયાત અને કાયદાનો પાલન ન કરવા માટે ફરજમુક્ત માટે કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ. 

Saturday, June 15, 2019

ट्यूशन क्लास से बच्चों को मिलेगा छुटकारा! बच्चों में खुशी का माहोल ! ट्युशन क्लास अवैध ?

ट्युशन क्लास से बच्चों को मिलेगा छुटकारा! बच्चों में खुशी का माहोल ! ट्युशन क्लास अवैध ?
  शिक्षको की जवाबदारी बढी.? ट्युशन मुक्त शिक्षण की शुरूवात .! 
                 
           नवसारी जिले में ट्यूशन क्लास मालिको को एन ओ सी के बाद ही शुरुआत करने वाले सरकार के फैसले ने अच्छे दिन आ गये वाले सपने को सच साबित होगा । ऐसी संभावनाए सच होती दिखने लगी हैं। साथ ही साथ आज तक चल रहे इस धंधे का पर्दाफाश हो गया है। जिसकी सरकार में किसी भी प्रकार का कोई विभाग है। न ही ऐसी किसी अधिकारी को मनोनीत किया गया है। इसका कोई लाइसंस भी किसी के पास पाया नही गया। और किसी भी अधिकारी के द्वारा इस धंधे को मान्यता देने की सत्ता भारत में नही है। सूरत जिले मे हुई बच्चोकी करुण मौत से आज भी सरकार के साथ पूरा देश सहमा हुवा है। लाखो नागरिकों ने सीधे एक अभियान के तहत सीधे प्रधानमंत्री से न्याय की गुहार लगाई है। गुजरात की शिक्षा प्रणाली पहले से आखिरी पायदान की तरफ उतर रही थी । अब यह सुधरेगी अथवा सीधे मैदान से बाहर । यह बहुत ही दिलचस्प होग। प्राथमिक शिक्षा पद्धति आज गुजरात मे एक रिपोर्ट के अनुसार पैंतीसवे नंबर पर पहले से राज कर रही है। जिसमें सुधार लाने मे सभी सरकारे असफल हो चुकी हैं। आज भी एक नई टेक्निकल शिक्षा पद्धति शुरू करने शिक्षकों को सिर्फ और सिर्फ शिक्षा के कामो में काम करने ,नये नये शिक्षा संबंधित कामो को अग्रसर करने में सहभागी बनाने के कामों के बदले कुछ अलग दिशा मे गतिमान है। आज गाव के सरपंच से लेकर राष्ट्रपति तक होने वाले सभी पदो में राजनीति में शिक्षण की जरूरत है। न कि शिक्षा में राजनीति की। आज शिक्षको से चुनाव में ही व्यस्त रखने सरकार के अन्य कामो मे लगाया गया है। सभी  मुख्य शिक्षको को करीबन लाखो रूपये वेतन देकर एक सामान्य चपरासी का काम लिया जाता है।शिक्षको की हालत बद से बदतर पाई जाती है। शास्त्रों मे शिक्षक को गुरु और गुरु को भगवान से बडे का दर्जा दिया गया है। असली का सम्मान कम होने की वजह नकली अमान्य शिक्षको ने इसे व्यापार बना दिया। परिवर्तन संसार का नियम है। आज फिर बाजी पलट चुकी है। शिक्षक देश के भविष्य के निर्माता हैं। आज शिक्षको फिर से देश के भविष्य में अपनी भूमिका और सहभागी होने के इस अवसर में आगे आना चाहिए। और सभी अभिभावकों को बिश्वास दिलाने के साथ इस बढ़ते व्यापार से मुक्ति मे मदद करनी चाहिए।अब सरकार इस अवैधानिक व्यापार से मुक्ति दिला पायेगी अथवा गुजरात में दारू बंदी के कायदे की नकल कर कर एक नया व्यापार व्यवस्था की शुरुआत करेगी। इस पर आज सभी की नजर है।

Wednesday, June 12, 2019

નવસારી જિલ્લામાં ટ્યુશન કલાસીસ ચાલુ કરવા નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી કાયદાનો પાલન કરશે કે....?

નવસારી જિલ્લામાં ટ્યુશન કલાસીસ ચાલુ કરવા નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી કાયદાનો પાલન કરશે કે....?         
                                             નવસારી જિલ્લામાં નવસારી નગરપાલિકા માં વર્ગ એકના અધિકારી કાયદેસર શૈક્ષણિક  લાયકાત અને નવસારીના જુના જાણીતા અનુભવી અધિકારી છે. અને દરબાર સમાજ થી આવે છે. એક મહાન તજજ્ઞ અને કાયદાઓનો પાલન કરાવનાર અધિકારી હોય જેથી બીજી વખત નવસારી જીલ્લા માં નિમણૂંક થયા છે. વખાણ કરવો જરૂરી છે. કારણ કે આજે ગુજરાત જ નહીં આપણો હિંદુસ્તાન સુરતમાં નાના ભૂલકાઓની કરૂણ મોત આજે પણ નજરથી દૂર થતી નથી. અને અધિકારીઓની મિલીભગત શાસન પ્રશાસન સાથે દેશની બદનામી થયેલ છે. નવસારી નગરપાલિકા માં સદર અધિકારી જે કાયદાઓ અપનાવશે અન્ય નગરપાલિકાના ચિફ ઓફિસરો એજ રીતે નકલ કરી ઓછીના ઉધાર રહમ રાહે અને ૧૧ માસ ઉપર કોન્ટ્રાક્ટથી હંગામી ધોરણે મુકવામાં આવેલ રબર સ્ટેમ્પ જેવા અધિકારીઓ એની કોપી કરશે.મળેલ માહિતી અને સમાચાર પત્રોના અહેવાલ મુજબ નવસારી નગરપાલિકાના જાબાંજ વિશેષ અનુભવી શૈક્ષણિક લાયકાત વર્ગ એકના અધિકારી શ્રી ટ્યૂશન કલાસના માલિકોની રૂબરૂ મુલાકાત માં કાયદેસર કાયદાની અમલવારી કરવા પછી જ એનઓસી આપવામાં આવશે.એના બદલે કોઈ અન્ય રાહે છટકબારી કરવાનો માર્ગ શોધવા માટે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરશે.એવા જવાબો ખરેખર આપેલા હોય ત્યારે એક હાસ્યાસ્પદ અને ચિંતા જનક સાથે ગુજરાત જ નહિ દેશ માટે પણ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. આજે એવા જવાબો નાના નાના બાળકો જે એવા અધિકારીઓ દ્વારા કરેલ ભ્રષ્ટાચારની કીમત પોતાની જિંદગી આપી ચુકવી છે. એવા બાળકોની આત્મા દુઃખી થતી હશે. અઞાઉ જ એના સમાચારના સંદર્ભ માં લખવામાં આવેલ કે હવે અહી ખાસકરીને નવસારી જિલ્લામાં નાના ભુલકાઓની મોત ઉપર તમાસા અને રાજનીતિ થશે.હવે વિદ્વાનો અને જાણકારો ના મંતવ્ય મુજબ દારૂબંદીના નામે થતો બિઝનેસની કોપી કરવામાં આવે એ નવાઈ નહીં. નવસારી જિલ્લામાં આજે નાગરિકો માં થતી ચર્ચા મુજબ ચીફ ઓફિસર સંજય સોની જેવા સાહેબને એક વાર યાદ કરવા પડે. અને સરકારને અપીલ નાગરિકો કરી રહ્યા છે કે નવસારી નગરપાલિકા માં સંજયસોની અને કલેકટર માં ડો.સંધ્યા ભુલ્લર મેડમની જરૂર છે. કાયદો વ્યવસ્થાની મજબૂતી અને નાગરિકોમાં એની છાપ કોઈ પણ સંજોગોમાં નિકળી શકે નહીં. જાણકારોના મંતવ્ય મુજબ ૨૧વી સદી માં ભારત પ્રવેશ કરી ચુક્યો છે. દુનિયા ક્યાં પહોંચી ગઈ. આજે પણ આપણો ગુજરાત જે વિકાસ સમૃદ્ધિ પારદર્શક રીતે ગણાય છે. પરંતુ જમીની હકીકતમાં નવો કાયદો ઘડવા બદલે ૧૮વી સદી માં જ જીવી રહ્યા છે. આજે પણ અધિકારીઓ માં રહમરાહે બિનજરૂરી ઉધાર અને પરમોટેડ અધિકારીઓ પાસે વિકાસ સમૃદ્ધિની આશા રાખવામા આવે છે. આજે દેશ બદલાવના મોડ માં છે.અને બદલી પણ રહ્યો છે.દેશ ફરી થી સત્તા એક જાબા યોગી પુરુષ પાસે જવો એનો સબૂત છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી સાથે તમામ સંબંધિત અધિકારીઓ આજે કાયદાની અમલીકરણ માટે જરૂરી કાર્યવાહી કરશે ખરા ..? એ જોવાનું બાકી રહ્યુ....

Monday, June 10, 2019

નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મુખ્ય અધિકારી શ્રી ગઢવીની આરટીઆઈ માગનાર ને ધમકી....!

નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મુખ્ય અધિકારી શ્રી ગઢવીની આરટીઆઈ માંગનારને ધમકી....!

 કચેરીથી ૩થી ૫ કિમી.ના અંતરે રહેવા માટેનો કાયદોને અથાણા કરવા માટે ઘડવામાં આવેલ છે..?


                      નવસારી જિલ્લામાં આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કામગીરી થી આજે નવસારીની જાહેર નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે.ઠેર ઠેર આજે કેરીના રસ ,પાણી પુરી , ફરસાણની દુકાનો,મેડિકલ સ્ટોર , આયુર્વેદિક સ્ટોર ,દવાની ફેક્ટરીઓ,હોટલો,ચા-નાસ્તાની દુકાનો માં ભેળ-સેળ ચાલી રહ્યુ હોવાની ફરિયાદો સમાચાર પત્રો સાથે જાહેર નાગરિકો માં ચર્ચા ચાલી રહ્યુ છે. અગાઉ તપાસ કરવા માટે એની સત્તા નગરપાલિકાઓ પાસે પણ હતી. ગુજરાત સરકાર હવે તમામ સત્તા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને સોપી છે. અહીં વધુ તપાસ અને કાયદેસર કાર્યવાહી બદલે અલગ જ કાર્યવાહી થઈ રહી છે. જેની સત્યતા જાણવા માટે નવસારી જિલ્લાની સદર કચેરીમાં આરટીઆઈ ૨૦૦૫ દ્વારા એક માહિતી માગવામાં આવેલ હતી. નવસારી જિલ્લા માં તારીખ ૨૭/૦૧/૨૦૧૯ના રોજ બીજી અપીલ માં  ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી સાહેબ નવસારી જિલ્લાના કલેક્ટરશ્રીને પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર તમામ કચેરીઓમાં અદ્યતન કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવા હુકમ કરેલ છે. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીથી નવસારી જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના જાહેર માહિતી અધિકારીશ્રી ને સદર બાબતે  કાયદાની અમલવારી  કરવા માટે એક હુકમ કરેલ છે. અને એ હુકમ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? અરજદાર દ્વારા લેખિત માં જવાબ માગતા સદર કચેરીના અધિકારી શ્રી નવસારી જિલ્લા કલેક્ટર શ્રી સાથે ગુજરાત માહિતી આયોગ કમિશનરશ્રીના હુકમના અપમાન કરતા અરજદારને આરટીઆઈ ૨૦૦૫માં માગી લેવા જણાવેલ હતા.આજે કાર્બાઈડ દ્વારા કેરીઓ પકાવવા અને ઠેર ઠેર કેરી નો રસ જે અપ્રાકૃતિક તરીકે હોવાથી જીવલેણ બીમારીઓ ઉત્પન્ન થતી હોય . પાણી માં નાઈટ્રરોજન જેવા ઞેરી કેમિકલ ના ઉપયોગ દરેક કચેરીઓ માં ઠંડુ પાણી પીવડાવામા આવી રહ્યો છે. એની તપાસ કૌણ કરશે.? શ્રી એસ એન ગઢવી ને તપાસ કરવા માટે પૂછતા જણાવ્યું છે કે પુરાવા આપવા. પછી જ અમે તપાસ કરીએ છે. 
અને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી એક સમાહર્તા  તરીકે હોદ્દોના અપમાન કરવો પણ ગુનો છે. જેથી અરજદાર એ તારીખ ૧૦/૦૬/૨૦૧૯ના રોજ મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ માહિતીઓ માગેલ છે. કાયદા મુજબ સદર અધિકારીશ્રી કે કચેરીના અન્ય અધિકારીઓ કચેરીથી ૩ થી ૫ કિલોમીટરની ત્રિજ્યામાં રહેવુ ફરજીયાત છે.મળેલ માહિતી મુુુજબ એસ એન ગઢવી સાહેબ કાયદાનો વિશેષ જાણકારી ધરાવે છે. હેડ ક્વાર્ટર છોડી દૂર જવા માટે લેખિતમાં ઉપરી અધિકારી પાસે પરવાનગી લેેવો જોઈએ. એવા કોઈ પણ કાયદો શ્રી એસ એન ગઢવી ને લાગુ પડતો નથી. સદર અધિકારી શ્રી પોતાની જાગીર સમજી નવસારી જીલ્લામાં રહેવા પસંદ નથી કરતો. અને આજ સુધી નવસારી ના બદલે સુરતમાં રહે છે. કચેરી માં
૧૦:૩૦થી૦૬:૧૦ સુધી હાજર રહેવો પણ ફરજીયાત છે. અને દરેક અધિકારીઓને લઘુત્તમ તપાસણી કરવી પણ ફરજીયાત છે. ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ના સ્થાવર જંગમ મિલ્કતના કાયદાનુ પાલન કરવુ ફરજીયાત છે. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ના કાયદાનુ પાલન માટે નવસારી જિલ્લા સમાહર્તાશ્રી તારીખ ૨૫/૧૨/૨૦૧૮ના રોજ પ્રાંત કચેરીમાં સ્પીપા દ્વારા તાલીમ પણ અપાવેલ છે. જેથી સદર કચેરીમાં દરેક કાયદાનુ પાલન માટે અરજદાર દ્વારા માહિતીઓ માગવામાં આવેલ છે. સદર કચેરીના મુખ્ય અધિકારીશ્રી વર્ષોથી ગાંધીનગરના ગાંધીબાપુના પ્રતાપે નવસારી જિલ્લા માં રહેવા યોગ્ય સમજતા નથી. અને સુપ્રિમ કોર્ટ આજે ૩૫૦ એલોપૈથી દવાઓ ઉપર બેન મુકી છે. જેની અમલવારી કરાવવા સદર કચેરીના મુખ્ય અધિકારીની જ છે. અને સદર કચેરીમાં આજે એક કાયદેસર બોર્ડ લગાડવા ગુનો સમજે  છે. માહિતી માગનાર સામે ધમકીઓ આપી એ શું સાબિત કરવા માગે છે..? વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારીશ્રીના પાસે અસમાજિક તત્વો અને ગુંડાઓ સાથે સારી ઓળખ છે. જેથી કોઈ પણ અરજદારને ધમકીઓ આપવા અને એમની કચેરીમાં જ તપાસ ઉપર એમની મર્જી મુજબ સહિઓ કરી જવા વગેરે કામો  કરવામાં આવે છે. સદર અધિકારીશ્રીને આજે એ જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર આજે દેવાદાર હોવા છતા દર માસે નિયમિત લાખો રૂપિયા સાથે રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. એમની કચેરીમાં એક પ્લાસ્ટિકનો ગ્લાસ પણ ગુજરાતના ગરીબો દલિતો ખેડુતો મજુરો સાથે સામાન્ય થી સર્વોચ્ચ સુધી નાગરિકોના મહેનત મસક્કત અને  ખુન પસીનાની કમાણીના છે. આજે નાગરિકો પણ જાગ્રત થયા છે. સદર અધિકારીને શા માટે વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપવામાં આવે છે..? નવસારી જિલ્લા ગુજરાતની સંસ્કારી અને ઐતિહાસિક નગરી છે. સદર કચેરી નવસારી જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન અને નિયંત્રણ કચેરી હોવાથી ૨૪ કલાક માં ગમે ત્યારે કોઈ પણ સ્થળે જરૂર પડી શકે છે. જેથી નવસારી શહેરમાં (હેડ ક્વાટર) રહેવુ ફરજીયાત છે.સદર  અધિકારીના  માલકિયત કે જાગીર નથી. એલોપૈથી દવાઓ ઉપર સુપ્રિમ કોર્ટે એ બેન લગાવી છે. છતા કૌના પ્રતાપે આજે પણ ઠેર ઠેર વેચાઈ રહી છે. સદર અધિકારી ધમકી આપી શું સાબિત કરવા માગે છે. ગુજરાતના તમામ જિલ્લાઓ સુરત બરોડા અમદાબાદ રાજકોટ વગેરે  માં કાયદેસર તપાસ થઈ રહી છે.ત્યારે નવસારી જિલ્લામાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ કરવામાં આવી રહ્યુ છે? એવા જ અધિકારીઓ આજે સરકારશ્રીને બદનામ કરી રહ્યુ છે.  એમની તપાસ સરકારના જ અધિકારીઓ પાસે કેમ નહિ કરાવામાં આવે? એવા ઘણા સવાલો સદર અધિકારી સામે નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યુ છે. ધમકી આપી શું સાબિત કરવા માગે છે.? એની ધમકી માં કયા પરિબલો અસમાજિક તત્વો ગુંડાઓ આવશે એ જોવાનુ બાકી રહ્યુ ..

નવસારી જિલ્લાના સમાહર્તા સાથે ગાંધીનગરની કચેરીના મુખ્ય અધિકારી શ્રી એસ.એન.ગઢવીને નવસારી જિલ્લામાં હેડ ક્વાર્ટર પાસે કાયદો મુજબ રહેવા હુકમ કરશે ખરા..? 

ગુજરાત સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ મુજબ સ્થાવર જંગમ મિલકત માટે થતી ફરિયાદોની કરાવશે ખરા..? 

ગુજરાત માહિતી આયોગ મુખ્ય કમિશનર શ્રી પોતાના કરેલ હુકમની અમલવારી સદર અધિકારી પાસે શિક્ષાત્મક કાર્યવાહી સાથે કરાવી શકશે ખરા..? 





Sunday, June 9, 2019

गुजरात के असली चौकीदार भाइयो की हालत.....? जवाबदेही किसकी....?

गुजरात मे चौकीदार भाइयो की हालत आज सरकारी अर्ध सरकारी प्राइवेट सभी गलियों से लेकर महलों तक, सोसायटी हो फैक्ट्री हो मिल हो बैंक हो कि कोई सोने चादी की दुकान कोई नेता हो कि कलेक्टर का कार्यकाल हो, नगरपालिका हो कि सरकार के आज लगभग सभी कार्यालयो के गेट पर सुरक्षा के लिए चौकीदार कार्यरत हैँ। नवसारी वलसाड सूरत तीनो जिलों मे सबसे पहले सरकार की कचेरियों मे चौकीदार भाइयों की हालत सबसे खराब और बदतर हालात मे पायी गई। नवसारी जिले मे इसकी फरियाद नवसारी लेबर कमिश्नर के कार्यालय मे एक वर्ष से लगातार की जा रही है। कलेक्टर महोदय जिला विकास अधिकारी को भी लिखकर दिया गया। नवसारी लेबर कमिश्नर एवम सरकारी श्रम अधिकारी को वारंवार लिखकर रूबरू अवगत कराया गया।और इन अधिकारियों की काम करने के तरीकों मे सूत्रों से मिली जानकारी के हवाले से जो प्राप्त हुई है। उसे यहाँ लिखने मे शब्दों की गरिमा खतरे मे होने से लिखना संभव नही है। समझने वाली बात यह है कि यह सभी अधिकारी वैसे तो पढे लिखे और अनुभवी हैं। इन्हें सभी प्रकार के कायदेसर नीति नियमों का ज्ञान भी है। इससे सकारात्मक कार्रवाई के बजाय ए छटकबारी मे ज्यादा क्यों रुचि ले रहे हैँ। इसे समझना मुश्किल नही है।और यही हालात इन सभी जिलों मे समाहर्ताओ की है। और इन चौकीदार भाइयो की आर्थिक हालत ठीक नही है । विरोध पक्ष के पास सिर्फ और सिर्फ नकारात्मक दृष्टिकोण ही पाया जाती है। और वह भी सिर्फ झुकाने के लिए। आम नागरिकों की समस्या का यदि हल हो जाय फिर विरोध मे क्या करेंगे। इसलिए ऐसी किसी प्राथमिक समस्याओ का भी समाधान करना पक्ष बिपक्ष नही चाहता। आज हालत यहां तक पहुंच गई है कि पूरा एक सहाबा अपने नाम के सामने चौकीदार लिखने मे गौरवान्वित महसूस कर रहा है। असल जिंदगी मे चौकीदारो की हालत बहुत ही दयनीय है। इस समाचार को जब आप पढ रहे हैं आपसे गुजारिश है कि आप एक सामान्य नागरिक हो या किसी सरकारी पद पर विराजमान हों। आप के नजदीक किसी सोसायटी हो या फैक्टरी सरकारी कार्यालय हो या एक सामान्य दुकान। यदि वहां चौकीदार है फिर उसकी समस्या को एक बार सुने और सहभागी बनने की अवश्य कोशिश करे। आप सभी की जानकारी के लिए सरकार द्वारा हर उस नागरिक के लिए जो चौकीदार है लघुतम मासिक वेतन धारा 1948 के अनुसार कम से कम आठ घंटे की पगार के साथ बहुत सारी सुविधाए देने का प्रावधान है। और यह भी समझना जरूरी है कि यह किसी धर्म समुदाय अथवा पक्ष विपक्ष सरकारी अधिकारी अथवा राजनीति से संबंध नही रखता। न ही किसी भी प्रकार के हंगामा खडा करना अथवा बिवाद पैदा करना मकसद है। इसलिए ऐसी भावनाओं के साथ रहने वाले मित्र दूर रहे। आज चौकीदार भाइयोँ की हालत बद से बदतर देखी जा रही है। और कलेक्टर से लेकर गांधीनगर तक इनकी हर महीने समीक्षा भी की जाती है। महगाई के हिसाब से नये नये परिपत्र गाइडलाइन बनाई जाती है। नवसारी सूरत वलसाड जिले मे इस काम को जमीनी हकीकत पर उतारने के लिए लाखो रुपया हर महीने वेतन के साथ सभी सुविधाओं के साथ पूरी टीम तैनात की गई है। और नवसारी मे इस टीम के मुखिया को कई बार रूबरू और लिखित मे एविडेंस के साथ बताया गया। फिरभी इस पवित्र नवयुवक टीम ने आज तक एक भी कार्रवाई क्यों नहीं किया। उसे लिखने से शब्दों की गरिमा नाजुक होगी। और अब इस समाचार को उस जगह तक उस महापुरुष तक भेजा जाय जिसने इस शब्द मात्र से देश के सर्वोच्च पद पर विराजमान हैं। यह जानना जरूरी होगा कि जिस शब्द मे इतनी ताकत है। यदि इन चौकीदार भाइयों को हम कम से दो वक्त की रोटी के साथ जरूरी जिसे सरकार भी देने के लिए आज आजादी के बाद से कह रही है वह सभी दे देंगे । फिर हमारे हिंदुस्तान की महिमा किन उचाइयो को पार करेगी। हमारे सभी पाठक मित्रों से अनुरोध है कि सच्चाई की इस मुहिम मे अपने नजदीक कार्यरत चौकीदार भाइयों की हकीकत पर एक नजर जरूर करें। और यदि आप इसमे कुछ भी इनके जीवन की समस्याओ मे कर सकते है। अवश्य सहभागी बने। इन सभी को मिलने वाली सुविधाओं वेतन इत्यादि को जाने । आप अपने मोबाइल से इनकी हर मुसीबत को संबधित अधिकारी के साथ हमारे पास भेजने मे मदद करें।

Saturday, June 8, 2019

નવસારી જિલ્લામાં મોટા ભાગના ટ્યુસન કલાસેસ કાયદેસર બંધ થશે ...? વિજલપોર માં કાર્યવાહી કરવા માટે કાયદેસર અધિકારીઓ જ નથી..! જવાબદાર કૌણ..?

નવસારી જિલ્લામાં ઠેર ઠેર ચાલતા મોટા ભાગના ટ્યુસન કલાસેસનો વેપાર કાયદેસર બંધ થશે ...?
 વિજલપોરનગરપાલિકા માં કાર્યવાહી કરવા માટે કાયદેસર અધિકારીઓ જ નથી..! કાયદાનુ પાલન માટે જવાબદાર કૌણ..?
                          નવસારી જિલ્લામાં સુરત માં ટ્યુસન કલાસ   માં નાના બાળકો ની કરૂણ મૌત થી નવસારી નગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજ્બ આશરે પાંચ સૌથી વધુ નોટિસ ફટકારવામાં આવી છે. અને ઉપરોક્ત નિયમ મુજબ કાયદેસર ફાયર ઓફિસર દ્વારા સઘન તપાસ કરી એન.ઓ.સી. આપવાની કામગીરી પુરજોષ માં ચાલી રહી છે. નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી રાજુ ગુપ્તા દ્વારા જણાવ્યા મુજબ અહિં સરકારના દરેક કાયદાઓના પાલન કરવા અને ભવિષ્યમાં સુરત જેવી ઘટના નવસારી નગરપાલિકામાં કદાચિ ન બને એના માટે અહિં નવસારી નગરપાલિકાના તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. વધુ માં ચિફ ઓફિસર શ્રી ગુપ્તા એ પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ સાથે રૂબરૂ મુલાકાત માં જણાવ્યુ છે કે સરકારની તમામ ગાઈડ લાઈન જી.આર.સાથે નવસારી જિલ્લા કલેક્ટરશ્રીના તમામ સૂચનાઓના અમલવારી કરવા માટે અહિં ફાયર ઓફિસર સાથે નગરપાલિકાના તમામ વહીવટી તંત્ર ને તાલીમ આપવા અને સંબધિત તમામ સાધનો ૨૪ કલાક સજ્જ છે. કોઈ પણ સંકટથી તત્કાલ યુદ્ધના ધોરણે કોઈ પણ સમસ્યાના સમાધાન માટે નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહેશે. 
 નવસારી શહેર ની નજીક જ વિજલપોર નગરપાલિકામાં 
ફાયર સેફ્ટી માટે વર્ષોથી રામ ભરોસે .....?
વિજલપોર નગરપાલિકા માં કાયદેસર અધિકારી જ નથી..! 
  જય શ્રી રામ 
                                          નવસારી જિલ્લાની વિજલપોર નગરપાલિકામાં આજે વર્ષોથી ફાયર ઓફિસર ની નિમણુંક કરવા પરંપરા જ નથી. અહિં વર્ષોથી કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા ચિફ ઓફિસર સત્તા પક્ષને પણ નથી ગમતુ. કાયદેસરના અધિકારી અહિં ગેરકાયદેસર કામો કરવા અસામાજિક તત્વોની રાજાશાહી માં બાધા સ્વરૂપ હોય છે. જેથી  ગાંધીનગરથી મોકલવા કે નવી ભરતી કરવા ગુજરાત સરકાર પણ વિજલપોર માટે  સદંતર બંધ કરી છે. ગાંધીનગરની કચેરીમાં ખરેખર વિજલપોર નગરપાલિકા કાયદેસર છે કે હંગામી રીતે છે કે કેમ ..? એવા ઘણા પુરાવા અતીત માં મળી આવેલા છે.ઈમ્પેક્ટ ફી વખતે પણ વિજલપોર નગરપાલિકાના નામો નગરપાલિકાની સુચી માં મળેલ નથી. વિજલપોર નગરપાલિકા માં આજે પણ કાયદેસર મોટા ભાગના જન હિત થી સંકળાયેલ વિભાગો જ નથી. વિજલપોર નગરપાલિકા માં કાયદેસર ના લાયકાત અનુભવી અધિકારીઓ ન હોવા થી ગેરકાયદેસર બિન જરૂરી કામો કરવામાં આવે છે. હાલમાં મુખ્ય માર્ગ જે આજે વર્ષોથી સારા છે.એ મુખ્ય માર્ગ ઉપર ફકત ખર્ચ અને આવેલ સરકારના ફંડ વાપરવા માટે કરોડો રૂપિયા આરસીસી રોડ બનાવવા આયોજન તપાસ કરતા બિન જરૂરી હોય જેથી રદ્દ કરવામાં આવેલ છે. તત્કાલીન ગેરકાયદેસર રહમ રાહે સલામી બલ્લેબાજ જેવા અધિકારીઓની લાયકાતનો પ્રદર્શનથી હાલમાં એક નગરસેવકનો ભોગ લેવામાં આવેલ છે. અને હાલમાં કાર્યરત ચિફ ઓફિસર જેને અગાઉ વિજલપોર નગરપાલિકાના નેતાઓ દ્વારા કાઢવામાં આવેલ. એ અધિકારી શ્રી યેનકેન પ્રકારેણ ફરી વિજલપોર નગરપાલિકા માં પોતાની નિમણુંક કરાવી અહિં બદલો લઈ રહ્યા હોય એવી કામગીરીથી આજે વિજલપોર શહેરના નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. સદર જાંબાજ અધિકારી શ્રી પાસે ચિફ ઓફિસર માટે કોઈ કાયદેસર યોગ્યતા નથી જે એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની માહિતી માં સાબિત થયેલ છે. સદર અધિકારીશ્રી આવતાની સાથે વર્ષોથી એક થાળીમાં જમતા નગરસેવકોના બે ભાગલા કરી છે.અને પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ અનુભવી સાબિત કરવા માટે વિજલપોર નગરપાલિકાના રહીશો સાથે સરકારને ચુનો લગાવી રહ્યા છે. વિદ્વાનો અને જાણકારો માં ચાલી રહી ચર્ચા મુજબ સરકાર દ્વારા કરોડો રૂપિયા વિકાસ માટે ફાડવવામાં આવે છે અને અહિં કાયદેસરના અધિકારી ન હોવા થી પ્રાથમિક સુવિધાઓની પ્રાથમિકતાના બદલે બિન જરૂરી કામો કરવામાં મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે. અહિં ફાયર ઓફિસર કે આગ ઓલવવા માટે કાયદેસર પાંચ માળ સુધીનો ફાયર ફાઈટર પણ નથી. હાઈરાઈજ બિલ્ડિંગોની ભરમાર છે. શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષા માટે અહિં કોઈ સ્થાન નથી. સમાચરની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના સંબધિત તમામ અધિકારીઓ વિજલપોર નગરપાલિકા માં જાતે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી બેલા તકે કરે એવી આજે અહિંના રહીશોની માગ છે. વિજલપોર નગરપાલિકા ના મુખ્ય અધિકારી શ્રી લઘુતમ માસિક વેતન ધારો 1948 હોય કે માહિતી અધિકાર અધિનિયમ 2005 , આરસીપીએસ એક્ટ 2013 હોય કે ગુજરાત સેવા વર્તણુક નિયમો 1971 જન હિત લક્ષી નિયમો કોઈ પણ સંજોગોમાં અમલીકરણ કરવા તેયાર નથી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ના નિયમો હોય કે ફાયર સેફટી ના નિયમો અહીં અમલવારી કરવા ગુન્હો સમજાય છે. હવે ગાધીનગરના સર્વોચ્ચ અધિકારી પોતાને મળેલ સત્તા મુજબ બેલા તકે તપાસ અને કાર્યવાહી કરશે ખરા.. એની ચર્ચા ચાલી રહી છે.

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...