Saturday, June 3, 2023

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार कानून को लागू करने से अथवा पालन करने से इंकार कर दिया है। सूचना अधिकार अधिनियम 2005 भारत के राष्ट्रपति द्वारा हस्ताक्षरित एवम संसद में पारित एक अनिवार्य कानून हैं । जिसे पालन करने से सभी बाध्य है। परंतु आरक्षण सेटिंग डोंट कोम एवम नेताओं की परिक्रमा से नियुक्त अधिकारीयों ने सूचना अधिकार अधिनियम 2005 की धारा 4 ख को कार्यालय से संबंधित न होने के लिखित जवाब में स्पष्ट कर दिया है। 
गुजरात उर्जा विकास निगम लिमिटेड के एक परिपत्र के अनुसार 100 करोड़ एवम 2021 में 70 करोड़ रुपए जिसमें DGVCL द्वारा लगाए गए खंभे को पुनः स्थापित करने के लिए दिये गये थे। उसे कहा खर्च किए गये। अभी तक एक भी अधिकारी ने कोई जवाब नहीं दिया है। 
        श्रम आयुक्त गुजरात द्वारा तत्काल प्रभाव से लघुत्तम मासिक वेतन धारा 1948 के मुताबिक वेतन EPF ESIC 1948 को नवसारी जिले के सर्वोच्च सर्वश्रेष्ठ अधिकारियों ने निजी जानकारी बताकर सरकार को सीधे बदनाम किया है। रुबरु मुलाकात में यहां काम कर रहे सिक्योरिटी गार्डो ने अपनी मजबूरी को बयान किया है। और नवसारी जिले में नायब श्रम आयुक्त ने पिछले दो सालों से लिखित फरियाद पर कोई कार्रवाई न कर जो साबित करने की कोशिश की है उसे यहां शब्दों में उतारना असंभव है। 

Sunday, March 26, 2023

હિન્દુ ધર્મ માટે વિશેષ

(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*

1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3.સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 
16. અગ્નિ સંસ્કાર



 (2) હિન્દુધર્મના ઉત્સવો :*

1. નૂતન વર્ષારંભ 
2. ભાઈબીજ 
3. લાભપાંચમ 
4. દેવદિવાળી 
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 
7. વસંત પંચમી
 8. શિવરાત્રી 
9. હોળી
10. રામનવમી 
11. અખાત્રીજ 
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 
13. અષાઢી બીજ 
14. ગુરુ પૂર્ણિમા 
15. શ્રાવણી-રક્ષાબંધન 
16. જન્માષ્ટમી 
17. ગણેશ ચતુર્થી 
18. શારદીય નવરાત્રી
 19. વિજ્યા દશમી 
20. શરદપૂર્ણિમા 
21. ધનતેરસ 
22. દીપાવલી. 



(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*

1. દ્વારિકા 
2. જગન્નાથપુરી 
3. બદરીનાથ 
4. રામેશ્વર 

( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :* 

1. યમુનોત્રી 
2. ગંગોત્રી 
3. કેદારનાથ 
4. બદરીનાથ 



(5) હિમાલયના પાંચ કેદાર :*
 
1. કેદારનાથ 
2. મદમહેશ્વર 
3. તુંગનાથ 
4. રુદ્રનાથ 
5. કલ્પેશ્વર 

ભારતની સાત પવિત્ર પુરી :* 

1. અયોધ્યા 
2. મથુરા 
3. હરિદ્વાર 
4. કાશી 
5. કાંચી 
6.. અવંતિકા 
7. દ્વારિકા

 દ્વાદશ જ્યોતિલિંગ :*

 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 
10. રામેશ્વર (તમિલનાડુ) 
11. કેદારનાથ (ઉત્તરાંચલ) 
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 

અષ્ટવિનાયક ગણપતિ :*
 
1. ઢુંઢીરાજ – વારાણસી 
2. મોરેશ્વર-જેજૂરી 
3. સિધ્ધટેક 
4. પહ્માલય 
5. રાજૂર 
6. લેહ્યાદ્રિ 
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

 શિવની અષ્ટમૂર્તિઓ :* 

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 

પ્રસિધ્ધ 24 શિવલિંગ :*

 1. પશુપતિનાથ (નેપાલ) 
2. સુંદરેશ્વર (મદુરા) 
3. કુંભેશ્વર (કુંભકોણમ) 
4. બૃહદીશ્વર (તાંજોર) 
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 
7. અમરનાથ (કાશ્મીર) 
8. વૈદ્યનાથ (કાંગજા) 
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 
10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
 12. એકલિંગજી (રાજસ્થાન) 
13. ગૌરીશંકર (જબલપુર) 
14. હરીશ્વર (માનસરોવર) 
15. વ્યાસેશ્વર (કાશી) 
16. મધ્યમેશ્વર (કાશી)
 17. હાટકેશ્વર (વડનગર) 
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 
20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 
21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 

સપ્ત બદરી :* 

1. બદરીનારાયણ 
2. ધ્યાનબદરી 
3. યોગબદરી 
4. આદિ બદરી 
5. નૃસિંહ બદરી 
6. ભવિષ્ય બદરી
 7.. વૃધ્ધ બદરી. 

પંચનાથ :*

1. બદરીનાથ 
2. રંગનાથ 
3. જગન્નાથ 
4. દ્વારિકાનાથ 
5. ગોવર્ધનનાથ 

પંચકાશી :* 

1. કાશી (વારાણસી) 
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 
3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 
5. શિવકાશી 



સપ્તક્ષેત્ર 

: 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 

પંચ સરોવર :*

 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 
2. નારાયણ સરોવર (કચ્છ) 
3. પંપા સરોવર (કર્ણાટક) 
4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 
5. માનસ સરોવર (તિબેટ) 

નવ અરણ્ય (વન) :* 

1. દંડકારણ્ય (નાસિક) 
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 
8. અર્બુદારણ્ય (આબુ) 
9. હિમવદારણ્ય (હિમાલય) 





ચૌદ પ્રયાગ :*

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 

પ્રધાન દેવીપીઠ :* 

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 
3. કન્યાકુમારી (તામિલનાડુ)
 4. અંબાજી (ઉત્તર ગુજરાત)
 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 
10. મંગલાવતી (ગયા-બિહાર) 
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 

શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :* 

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 

(4) ચાર પુરુષાર્થ :*

1. ધર્મ 
2. અર્થ
3. કામ 
4. મોક્ષ 
(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )

(5) ચાર આશ્રમ :* 

1. બ્રહ્મચર્યાશ્રમ 
2. ગૃહસ્થાશ્રમ 
3. વાનપ્રસ્થાશ્રમ 
4. સંન્યાસાશ્રમ 

(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :* 

1. યજ્ઞ
2. પૂજન 
3. સંધ્યા 
4. શ્રાધ્ધ 
5. તર્પણ 
6. યજ્ઞોપવીત 
7. સૂર્યને અર્ધ્ય 
8. તીર્થયાત્રા 
9. ગોદાન 
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન 
12.ગંગાસ્નાન 
13.યમુનાપાન
14. ભૂમિપૂજન શિલાન્યાસ વાસ્તુવિધિ 
15.સૂતક 
16.તિલક 
17.કંઠી – માળા 
18. ચાંદલો – ચૂડી – સિંદૂર 
19. નૈવેદ્ય 
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 
21. પીપળે પાણી રેડવું 
22. તુલસીને જળ આપવું 
23. અન્નદાન – અન્નક્ષેત્ર 

આપણા કુલ 4 વેદો છે. :*

1. ઋગવેદ 
2. સામવેદ 
3. અથર્વેદ 
4. યજુર્વેદ 

ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:

1. ઉપનીષદો 
2. બ્રમ્હસુત્ર 
3. શ્રીમદ ભગવદગીતા 

આપણા કુલ 6 શાસ્ત્ર છે.:
 
1. વેદાંગ 
2. સાંખ્ય 
3. નિરૂક્ત
4. વ્યાકરણ 
5. યોગ 
6. છંદ 

આપણી સાત નદી :* 

1. ગંગા 
2. યમુના 
3. ગોદાવરી 
4. સરસ્વતી 
5. નર્મદા 
6. સિંધુ 
7. કાવેરી 

આપણા 18 પુરાણ :* 

1. ભાગવતપુરાણ 
2. ગરૂડપુરાણ 
3. હરિવંશપુરાણ 
4. ભવિષ્યપુરાણ
 5. લિંગપુરાણ 
6. પદ્મપુરાણ 
7. બાવનપુરાણ 
8. બાવનપુરાણ 
9. કૂર્મપુરાણ 
10. બ્રહ્માવતપુરાણ
 11. મત્સ્યપુરાણ 
12. સ્કંધપુરાણ 
13. સ્કંધપુરાણ 
14. નારદપુરાણ 
15. કલ્કિપુરાણ 
16. અગ્નિપુરાણ 
17. શિવપુરાણ 
18. વરાહપુરાણ 

પંચામૃત :* 

1. દૂધ 
2. દહીં 
3. ઘી 
4. મધ 
5. સાકર 

પંચતત્વ :* 

1. પૃથ્વી 
2. જળ 
3. વાયુ 
4. આકાશ 
5. અગ્નિ 

ત્રણ ગુણ :* 

1. સત્વ 
2. રજ 
3. તમસ 

ત્રણ દોષ :*

1. વાત 
2. પિત્ત 
3. કફ 

ત્રણ લોક :* 

1. આકાશ 
2. મૃત્યુલોક 
3. પાતાળ 

સાત સાગર :* 

1. ક્ષીર સાગર 
2. દૂધ સાગર 
3. ધૃત સાગર 
4. પથાન સાગર 
5. મધુ સાગર 
6. મદિરા સાગર 
7. લડુ સાગર 

સાત દ્વીપ :* 

1. જમ્બુ દ્વીપ 
2. પલક્ષ દ્વીપ 
3. કુશ દ્વીપ
4. પુષ્કર દ્વીપ
5. શંકર દ્વીપ 
6. કાંચ દ્વીપ 
7. શાલમાલી દ્વીપ 

ત્રણ દેવ :* 

1. બ્રહ્મા 
2. વિષ્ણુ 
3. મહેશ 

ત્રણ જીવ :* 

1. જલચર 
2. નભચર 
3. થલચર 

ત્રણ વાયુ :* 

1. શીતલ
2. મંદ 
3. સુગંધ 

ચાર વર્ણ :* 

1. બ્રાહ્મણ 
2. ક્ષત્રિય 
3. વૈશ્ય 
4. ક્ષુદ્ર 



ચાર ફળ :* 

1. ધર્મ 
2. અર્થ 
3. કામ 
4. મોક્ષ 

ચાર શત્રુ :* 

1. કામ 
2. ક્રોધ 
3. મોહ, 
4. લોભ 

અષ્ટધાતુ :* 

1. સોનું 
2. ચાંદી 
3. તાબું 
4. લોખંડ 
5. સીસુ 
6. કાંસુ 
7. પિત્તળ 
8. રાંગુ 

પંચદેવ :* 

1. બ્રહ્મા 
2. વિષ્ણુ 
3. મહેશ 
4. ગણેશ 
5. સૂર્ય 

ચૌદ રત્ન :* 

1. અમૃત 
2. ઐરાવત હાથી 
3. કલ્પવૃક્ષ 
5. કૌસ્તુભમણિ 
6. ઉચ્ચૈશ્રવા ઘોડો 
7. પચજન્ય શંખ 
8. ચન્દ્રમા 
9. ધનુષ 
10. કામધેનુ
11. ધનવન્તરિ 
12. રંભા અપ્સરા 
13. લક્ષ્મીજી 
14. વારુણી 
15. વૃષ 

નવધા ભક્તિ :*

1. શ્રવણ 
2. કીર્તન 
3. સ્મરણ 
4. પાદસેવન 
5. અર્ચના 
6. વંદના 
7. મિત્ર 
8. દાસ્ય 
9. આત્મનિવેદન 

ચૌદભુવન :*

1. તલ 
2. અતલ 
3. વિતલ 
4. સુતલ 
5. સસાતલ 
6. પાતાલ 
7. ભુવલોક
8. ભુલૌકા 
9. સ્વર્ગ 
10. મૃત્યુલોક 
11. યમલોક 
12. વરૂણલોક 
13. સત્યલોક 
14. બ્રહ્મલોક
  
 
હિન્દુ હોવાનો ગર્વ થવો જોઇએ.

હિન્દુ ધર્મ માટે વિશેષ

(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*

1. ગર્ભાધાન સંસ્કાર
2. પુંસવન સંસ્કાર
3.સીમંતોન્ન્યન સંસ્કાર
4. જાતકર્મ સંસ્કાર
5. નામકરણ સંસ્કાર
6. નિષ્ક્રમણ સંસ્કાર
7. અન્નપ્રાશન સંસ્કાર
8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર
9. કર્ણવેધ સંસ્કાર
10. ઉપનયન સંસ્કાર
11. વેદારંભ સંસ્કાર
12. કેશાન્ત સંસ્કાર
13. સમાવર્તન સંસ્કાર
14. વિવાહ સંસ્કાર
15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર 
16. અગ્નિ સંસ્કાર



 (2) હિન્દુધર્મના ઉત્સવો :*

1. નૂતન વર્ષારંભ 
2. ભાઈબીજ 
3. લાભપાંચમ 
4. દેવદિવાળી 
5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)
 6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ 
7. વસંત પંચમી
 8. શિવરાત્રી 
9. હોળી
10. રામનવમી 
11. અખાત્રીજ 
12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા) 
13. અષાઢી બીજ 
14. ગુરુ પૂર્ણિમા 
15. શ્રાવણી-રક્ષાબંધન 
16. જન્માષ્ટમી 
17. ગણેશ ચતુર્થી 
18. શારદીય નવરાત્રી
 19. વિજ્યા દશમી 
20. શરદપૂર્ણિમા 
21. ધનતેરસ 
22. દીપાવલી. 



(3) હિન્દુ – તીર્થો : ભારતના ચાર ધામ :*

1. દ્વારિકા 
2. જગન્નાથપુરી 
3. બદરીનાથ 
4. રામેશ્વર 

( 4 ) હિમાલ હિમાલય ના ચાર ધામ :* 

1. યમુનોત્રી 
2. ગંગોત્રી 
3. કેદારનાથ 
4. બદરીનાથ 



(5) હિમાલયના પાંચ કેદાર :*
 
1. કેદારનાથ 
2. મદમહેશ્વર 
3. તુંગનાથ 
4. રુદ્રનાથ 
5. કલ્પેશ્વર 

ભારતની સાત પવિત્ર પુરી :* 

1. અયોધ્યા 
2. મથુરા 
3. હરિદ્વાર 
4. કાશી 
5. કાંચી 
6.. અવંતિકા 
7. દ્વારિકા

 દ્વાદશ જ્યોતિલિંગ :*

 1. મલ્લિકાર્જુન (શ્રી શૈલ – આંધ્ર પ્રદેશ)
 2. સોમનાથ (પ્રભાસ પાટણ – ગુજરાત) 
3. મહાકાલ (ઉજ્જૈન –મધ્યપ્રદેશ) 
4. વૈદ્યનાથ (પરલી-મહારાષ્ટ્ર) 
5. ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ) 
6. ભીમાશંકર (મહારાષ્ટ્ર) 
7. ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) 
8. નાગનાથ (દ્વારિકા પાસે – ગુજરાત)
 9. કાશી વિશ્વનાથ (કાશી – ઉત્તરપ્રદેશ) 
10. રામેશ્વર (તમિલનાડુ) 
11. કેદારનાથ (ઉત્તરાંચલ) 
12. ઘૃષ્ણેશ્વર (દેવગિરિ-મહારાષ્ટ્ર) 

અષ્ટવિનાયક ગણપતિ :*
 
1. ઢુંઢીરાજ – વારાણસી 
2. મોરેશ્વર-જેજૂરી 
3. સિધ્ધટેક 
4. પહ્માલય 
5. રાજૂર 
6. લેહ્યાદ્રિ 
7. ઓંકાર ગણપતિ – પ્રયાગરાજ 
8. લક્ષવિનાયક – ઘુશ્મેશ્વર

 શિવની અષ્ટમૂર્તિઓ :* 

1. સૂર્યલિંગ કાશ્મીરનું માર્તડ મંદિર / ઓરિસ્સાનું કોર્ણાક મંદિર / ગુજરાતનું મોઢેરાનું મંદિર 
2. ચંદ્રલિંગ – સોમનાથ મંદિર 
3. યજમાન લિંગ – પશુપતિનાથ (નેપાલ) 
4. પાર્થિવલિંગ – એકામ્રેશ્વર (શિવકાંશી) 
5. જલલિંગ – જંબુકેશ્વર (ત્રિચિનાપલ્લી) 
6. તેજોલિંગ – અરુણાચલેશ્વર (તિરુવન્નુમલાઈ)
 7. વાયુલિંગ – શ્રી કાલહસ્તીશ્વર 
8. આકાશલિંગ – નટરાજ (ચિદંબરમ) 

પ્રસિધ્ધ 24 શિવલિંગ :*

 1. પશુપતિનાથ (નેપાલ) 
2. સુંદરેશ્વર (મદુરા) 
3. કુંભેશ્વર (કુંભકોણમ) 
4. બૃહદીશ્વર (તાંજોર) 
5. પક્ષીતીર્થ (ચેંગલપેટ)
 6. મહાબળેશ્વર (મહારાષ્ટ્ર) 
7. અમરનાથ (કાશ્મીર) 
8. વૈદ્યનાથ (કાંગજા) 
9. તારકેશ્વર (પશ્ચિમ બંગાળ) 
10. ભુવનેશ્વર (ઓરિસ્સા) 
11. કંડારિયા શિવ (ખાજુરાહો)
 12. એકલિંગજી (રાજસ્થાન) 
13. ગૌરીશંકર (જબલપુર) 
14. હરીશ્વર (માનસરોવર) 
15. વ્યાસેશ્વર (કાશી) 
16. મધ્યમેશ્વર (કાશી)
 17. હાટકેશ્વર (વડનગર) 
18. મુક્તપરમેશ્વર (અરુણાચલ) 
19. પ્રતિજ્ઞેશ્વર (કૌંચ પર્વત) 
20. કપાલેશ્વર (કૌંચ પર્વત) 
21.કુમારેશ્વર (કૌંચ પર્વત) 
22. સર્વેશ્વર (ચિત્તોડ)
23. સ્તંભેશ્વર (ચિત્તોડ)
24. અમરેશ્વર (મહેન્દ્ર પર્વત) 

સપ્ત બદરી :* 

1. બદરીનારાયણ 
2. ધ્યાનબદરી 
3. યોગબદરી 
4. આદિ બદરી 
5. નૃસિંહ બદરી 
6. ભવિષ્ય બદરી
 7.. વૃધ્ધ બદરી. 

પંચનાથ :*

1. બદરીનાથ 
2. રંગનાથ 
3. જગન્નાથ 
4. દ્વારિકાનાથ 
5. ગોવર્ધનનાથ 

પંચકાશી :* 

1. કાશી (વારાણસી) 
2. ગુપ્તકાશી (ઉત્તરાખંડ) 
3.ઉત્તરકાશી (ઉત્તરાખંડ)
4. દક્ષિણકાશી (તેનકાશી – તમિલનાડુ) 
5. શિવકાશી 



સપ્તક્ષેત્ર 

: 1. કુરુક્ષેત્ર (હરિયાણા) 
2. હરિહિર ક્ષેત્ર (સોનપુર-બિહાર) 
3. પ્રભાસ ક્ષેત્ર (સોમનાથ – ગુજરાત)
 4. રેણુકા ક્ષેત્ર (મથુરા પાસે, ઉત્તરપ્રદેશ) 
5. ભૃગુક્ષેત્ર (ભરૂચ-ગુજરાત) 
6. પુરુષોત્તમ ક્ષેત્ર (જગન્નાથપુરી – ઓરિસ્સા) 
7. સૂકરક્ષેત્ર (સોરોં – ઉત્તરપ્રદેશ) 

પંચ સરોવર :*

 1. બિંદુ સરોવર (સિધ્ધપુર – ગુજરાત) 
2. નારાયણ સરોવર (કચ્છ) 
3. પંપા સરોવર (કર્ણાટક) 
4. પુષ્કર સરોવર (રાજસ્થાન) 
5. માનસ સરોવર (તિબેટ) 

નવ અરણ્ય (વન) :* 

1. દંડકારણ્ય (નાસિક) 
2. સૈન્ધાવારણ્ય (સિન્ધુ નદીના કિનારે)
3. નૈમિષારણ્ય (સીતાપુર – ઉત્તરપ્રદેશ) 
4. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 
5. કુરુ-મંગલ (કુરુક્ષેત્ર – હરિયાણા) 
6. ઉત્પલાવર્તક (બ્રહ્માવર્ત – કાનપુર) 
7. જંબૂમાર્ગ (શ્રી રંગનાથ – ત્રિચિનાપલ્લી) 
8. અર્બુદારણ્ય (આબુ) 
9. હિમવદારણ્ય (હિમાલય) 





ચૌદ પ્રયાગ :*

1. પ્રયાગરાજ (ગંગા,યમુના, સરસ્વતી)
 2. દેવપ્રયાગ (અલકનંદા, ભાગીરથી)
 3. રુદ્રપ્રયાગ (અલકનંદા, મંદાકિની) 
4. કર્ણપ્રયાગ (અલકનંદા, પિંડારગંગા) 
5. નંદપ્રયાગ (અલકનંદા, નંદા)
 6. વિષ્ણુપ્રયાગ (અલકનંદા, વિષ્ણુગંગા) 
7. સૂર્યપ્રયાગ (મંદાકિની, અલસતરંગિણી) 
8. ઈન્દ્રપ્રયાગ (ભાગીરથી, વ્યાસગંગા) 
9. સોમપ્રયાગ (મંદાકિની, સોમગંગા)
 10. ભાસ્કર પ્રયાગ (ભાગીરથી, ભાસ્કરગંગા) 
11. હરિપ્રયાગ (ભાગીરથી, હરિગંગા) 
12. ગુપ્તપ્રયાગ (ભાગીરથી, નીલગંગા) 
13. શ્યામગંગા (ભાગીરથી, શ્યામગંગા) 
14. કેશવપ્રયાગ (ભાગીરથી, સરસ્વતી) 

પ્રધાન દેવીપીઠ :* 

1. કામાક્ષી (કાંજીવરમ્ – તામિલનાડુ) 
2. ભ્રમરાંબા (શ્રીશૈલ –આંધ્રપ્રદેશ) 
3. કન્યાકુમારી (તામિલનાડુ)
 4. અંબાજી (ઉત્તર ગુજરાત)
 5. મહાલક્ષ્મી (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) 
6. મહાકાલી (ઉજ્જૈન-મધ્યપ્રદેશ)
 7. લલિતા (પ્રયાગરાજ-ઉત્તરપ્રદેશ)
 8. વિંધ્યવાસિની (વિંધ્યાચલ-ઉત્તરપ્રદેશ)
 9. વિશાલાક્ષી (કાશી, ઉત્તરપ્રદેશ) 
10. મંગલાવતી (ગયા-બિહાર) 
11. સુંદરી (અગરતાલ, ત્રિપુરા) 
12. ગૃહેશ્વરી (ખટમંડુ-નેપાલ) 

શ્રી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પાંચ પીઠ :* 

1. જ્યોતિષ્પીઠ (જોષીમઠ – ઉત્તરાંચલ) 
2. ગોવર્ધંપીઠ (જગન્નાથપુરી-ઓરિસ્સા)
 3. શારદાપીઠ (દ્વારિકા-ગુજરાત)
 4. શ્રૃંગેરીપીઠ (શ્રૃંગેરી – કર્ણાટક) 
5. કામોકોટિપીઠ (કાંજીવરમ – તામિલનાડુ) 

(4) ચાર પુરુષાર્થ :*

1. ધર્મ 
2. અર્થ
3. કામ 
4. મોક્ષ 
(વૈષ્ણવો ‘પ્રેમ’ને પંચમ પુરુષાર્થ ગણે છે. )

(5) ચાર આશ્રમ :* 

1. બ્રહ્મચર્યાશ્રમ 
2. ગૃહસ્થાશ્રમ 
3. વાનપ્રસ્થાશ્રમ 
4. સંન્યાસાશ્રમ 

(6) હિન્દુ ધર્મની કેટલીક મુલ્યવાન પરંપરાઓ :* 

1. યજ્ઞ
2. પૂજન 
3. સંધ્યા 
4. શ્રાધ્ધ 
5. તર્પણ 
6. યજ્ઞોપવીત 
7. સૂર્યને અર્ધ્ય 
8. તીર્થયાત્રા 
9. ગોદાન 
10. ગોરક્ષા-ગોપોષણ
11. દાન 
12.ગંગાસ્નાન 
13.યમુનાપાન
14. ભૂમિપૂજન શિલાન્યાસ વાસ્તુવિધિ 
15.સૂતક 
16.તિલક 
17.કંઠી – માળા 
18. ચાંદલો – ચૂડી – સિંદૂર 
19. નૈવેદ્ય 
20. મંદિરમાં દેવ દર્શન, આરતી દર્શન 
21. પીપળે પાણી રેડવું 
22. તુલસીને જળ આપવું 
23. અન્નદાન – અન્નક્ષેત્ર 

આપણા કુલ 4 વેદો છે. :*

1. ઋગવેદ 
2. સામવેદ 
3. અથર્વેદ 
4. યજુર્વેદ 

ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા પ્રસ્થાનત્રયી કહેવાય જેમાં ત્રણ ગ્રંથોનો સમાવેશ થાય છે.:

1. ઉપનીષદો 
2. બ્રમ્હસુત્ર 
3. શ્રીમદ ભગવદગીતા 

આપણા કુલ 6 શાસ્ત્ર છે.:
 
1. વેદાંગ 
2. સાંખ્ય 
3. નિરૂક્ત
4. વ્યાકરણ 
5. યોગ 
6. છંદ 

આપણી સાત નદી :* 

1. ગંગા 
2. યમુના 
3. ગોદાવરી 
4. સરસ્વતી 
5. નર્મદા 
6. સિંધુ 
7. કાવેરી 

આપણા 18 પુરાણ :* 

1. ભાગવતપુરાણ 
2. ગરૂડપુરાણ 
3. હરિવંશપુરાણ 
4. ભવિષ્યપુરાણ
 5. લિંગપુરાણ 
6. પદ્મપુરાણ 
7. બાવનપુરાણ 
8. બાવનપુરાણ 
9. કૂર્મપુરાણ 
10. બ્રહ્માવતપુરાણ
 11. મત્સ્યપુરાણ 
12. સ્કંધપુરાણ 
13. સ્કંધપુરાણ 
14. નારદપુરાણ 
15. કલ્કિપુરાણ 
16. અગ્નિપુરાણ 
17. શિવપુરાણ 
18. વરાહપુરાણ 

પંચામૃત :* 

1. દૂધ 
2. દહીં 
3. ઘી 
4. મધ 
5. સાકર 

પંચતત્વ :* 

1. પૃથ્વી 
2. જળ 
3. વાયુ 
4. આકાશ 
5. અગ્નિ 

ત્રણ ગુણ :* 

1. સત્વ 
2. રજ 
3. તમસ 

ત્રણ દોષ :*

1. વાત 
2. પિત્ત 
3. કફ 

ત્રણ લોક :* 

1. આકાશ 
2. મૃત્યુલોક 
3. પાતાળ 

સાત સાગર :* 

1. ક્ષીર સાગર 
2. દૂધ સાગર 
3. ધૃત સાગર 
4. પથાન સાગર 
5. મધુ સાગર 
6. મદિરા સાગર 
7. લડુ સાગર 

સાત દ્વીપ :* 

1. જમ્બુ દ્વીપ 
2. પલક્ષ દ્વીપ 
3. કુશ દ્વીપ
4. પુષ્કર દ્વીપ
5. શંકર દ્વીપ 
6. કાંચ દ્વીપ 
7. શાલમાલી દ્વીપ 

ત્રણ દેવ :* 

1. બ્રહ્મા 
2. વિષ્ણુ 
3. મહેશ 

ત્રણ જીવ :* 

1. જલચર 
2. નભચર 
3. થલચર 

ત્રણ વાયુ :* 

1. શીતલ
2. મંદ 
3. સુગંધ 

ચાર વર્ણ :* 

1. બ્રાહ્મણ 
2. ક્ષત્રિય 
3. વૈશ્ય 
4. ક્ષુદ્ર 



ચાર ફળ :* 

1. ધર્મ 
2. અર્થ 
3. કામ 
4. મોક્ષ 

ચાર શત્રુ :* 

1. કામ 
2. ક્રોધ 
3. મોહ, 
4. લોભ 

અષ્ટધાતુ :* 

1. સોનું 
2. ચાંદી 
3. તાબું 
4. લોખંડ 
5. સીસુ 
6. કાંસુ 
7. પિત્તળ 
8. રાંગુ 

પંચદેવ :* 

1. બ્રહ્મા 
2. વિષ્ણુ 
3. મહેશ 
4. ગણેશ 
5. સૂર્ય 

ચૌદ રત્ન :* 

1. અમૃત 
2. ઐરાવત હાથી 
3. કલ્પવૃક્ષ 
5. કૌસ્તુભમણિ 
6. ઉચ્ચૈશ્રવા ઘોડો 
7. પચજન્ય શંખ 
8. ચન્દ્રમા 
9. ધનુષ 
10. કામધેનુ
11. ધનવન્તરિ 
12. રંભા અપ્સરા 
13. લક્ષ્મીજી 
14. વારુણી 
15. વૃષ 

નવધા ભક્તિ :*

1. શ્રવણ 
2. કીર્તન 
3. સ્મરણ 
4. પાદસેવન 
5. અર્ચના 
6. વંદના 
7. મિત્ર 
8. દાસ્ય 
9. આત્મનિવેદન 

ચૌદભુવન :*

1. તલ 
2. અતલ 
3. વિતલ 
4. સુતલ 
5. સસાતલ 
6. પાતાલ 
7. ભુવલોક
8. ભુલૌકા 
9. સ્વર્ગ 
10. મૃત્યુલોક 
11. યમલોક 
12. વરૂણલોક 
13. સત્યલોક 
14. બ્રહ્મલોક
  
 
હિન્દુ હોવાનો ગર્વ થવો જોઇએ.

Thursday, August 18, 2022

नवसारी शहर में बंदर रोड की हालत गंभीर




नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के वजह से भ्रष्टाचार के चपेट में आ गई है। नवसारी की पवित्र भूमि ने पूरे विश्व को रोशन करने वाले सर्वश्रेष्ठ सर्वोच्च बादशाहों को जन्म दिया है। आज इस दिव्य शक्तियों की नगरी  कुछ शासन प्रशासन की ग़लत नीतियों के कारण बदनाम हो रही है। आज इस पवित्र भूमि पर गरीबों आदिवासियों मजूरों दलितों आर्थिक पिछड़े वर्ग के नागरिकों की फरियाद लिखने  के लिए एक सामान्य नगरपालिका में एक रजिस्टर नहीं है। सरकार करोड़ों रुपए खर्च किए परंतु अंततः ढांक के तीन पात। नवसारी जिले में नवसारी नगरपालिका में अरबों रुपए सरकार टेक्स वसूल करती है बदले में आज नागरिकों का यहां दिन दहाड़े अपमान किया जाता है। यहां गरीबों की बस्ती में जाने के लिए न शासन के पास समय है न प्रशासन के पास टाइम है। आज नवसारी की पवित्र भूमि को सभी प्रकार से गंदकी के माहौल में बदल दिया है। 


नवसारी स्टेशन पश्चिम उत्तर बंदर रोड की हालत गंभीर बनी हुई है। यहां गरीबों आदिवासियों मजूरों दलितों आर्थिक पिछड़े वर्ग के नागरिकों को प्राथमिक सुविधाओं से वंचित रखना हिटलर शाही को दर्शाती है। वैसे इसी रोड पर भारत में ही नहीं पूरे विश्व की सर्वोच्च  सर्वश्रेष्ठ मां गायत्री का एक विशाल मंदिर है। मां ज्वाला देवी का एक पवित्र मंदिर है। परंतु कुछ वर्षों से शासन प्रशासन पर पश्चिमी सभ्यता इस तरह व्याप्त हो चुकी है कि मंदिर के नाम पर यहां शासन प्रशासन भड़क जाता है और जब तक उसे जमींदोज न कर दे शायद नींद नहीं आती। आज नागरिकों का मंतव्य यहां भी कुछ इसी तरह से है। भारत देश देव भूमि माना जाता है। यहां मंदिर में सहयोगी होना मानव जीवन की अंतिम परिकाष्ठा मानी जाती है। आज यहां की हालत गंभीर बनी हुई है। हालांकि नवसारी विजलपोर नगरपालिका में संविधान को मानना गुनाह समझा जाता है। जिसका विवरण और फल इस रोड को देखकर लगाया जा सकता है। सत्ता परिवर्तन संसार का नियम है आज उसी की राह में यहां की आम जनता राह देख रही है। 

Wednesday, August 17, 2022

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત ......



નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત



         નવસારી જિલ્લા પંચાયત  માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્લા પંચાયતની શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય સાથે સરકારની તમામ જનહિત સંબધિત યોજનાઓ દરેકે દરેકને મળે એની સંપૂર્ણ જવાબદારી છે. અને જવાબદારી નિભાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર દરેક વિભાગ માટે ગાંધીનગર થી ગ્રામ પંચાયત સુધી કરોડો રૂપિયા દર માસે વેતન સાથે રાજાશાહી સુવિધાઓ અધિકારીઓને આપી રહી છે. પરંતુ જમીની હકીકત માં મોટા ભાગના અધિકારીઓ જેના ઉપર સરકાર અતિ વિશ્વાસ સાથે જવાબદારી આપી છે. આજે વર્ષો થી ભ્રષ્ટાચાર માં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સામેલ છે. અને એ વધા જ અધિકારીઓ આજે કાયદા કાનૂનના જાણકાર હોવા છતા આજે એક પારદર્શક સરકારને બદનામ કરી રહ્યા છે. અને એની સીધી અસર સરકાર ઉપર પડે છે. અને સરકાર બદનામ થઈ રહી છે. અને અહિં નવસારી જિલ્લા માં જિલ્લા પંચાયત કચેરી માં કાયદા કાનૂનના અતિ વિશેષ જાનકાર આઈ એ એસ અને જી એ એસ અધિકારીઓને નિમણુંક કરેલ છે. અને અહિં એક નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોતે કાયદાથી અજાણ હોય એવો મા.અ.અ.૨૦૦૫માં હુકમ કરેલ છે. જ્યારે એમની પોતાની કચેરી માં એરકંડીશન સુવિધા સરકાર શ્રી કાયદેસર ઉપલબ્ધ નથી. ગણદેવી તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે એક માહિતીની નિરીક્ષણ માં કબુલાત કરી છે કે અમોને માહિતી અધિકાર અધિનિયમ ૨૦0૫ વિશે કશુ ખબર નથી. નવસારી  તાલુકા વિકાસ અધિકારીની હાલત પણ એવી રીતે 7 માળની ગેરકાયદેસર બહુમાળી બિલ્ડિંગ ગેરકાયદેસર સાબિત હોવા છતા હજુ સુધી ફકત પત્રાચાર કરી ગેરકાયદેસર એરકંડીશન થી હુકમો કરી રહ્યા છે. જલાલપોર તાલુકા વિકાસ અધિકારી શ્રી એક ચિફ મિનિસ્ટરની જેમ દરેક માહિતી કે અરજી ઉપર કાryaવાહી કરવા પોતાની સક્ષમતા અને અસહાય એક ગરીબના શોચાલય માં ભ્રષ્ટાચાર થયેલ સાબિત થતા જવાબ આપેલ છે. વાંસદા અને ખેરગામ ચિખલીના તાલુકા વિકાસ અધિકારીઓને ફકત સરકાર કચેરીમાં પોતાની મર્જી મુજબ આવી અને ટાઇમ પાસ કરી મોટા પ્રમાળ માં વેતન લેવા માટે કરી છે. એક માહિતી જ્યારે અરજદાર માગે ત્યારે અરજદાર સામે ટેલિફોન અને ધમકીઓની લાઈન અધિકારીઓ લગાડવામાં ખાસ ડિગ્રી મેળવેલ છે. ગુજરાત રાજ્ય મુખ્ય માહિતી કમિશ્નર શ્રી બીજી અપીલ માં નવસારી જિલ્લા પંચાયત માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ વિશે જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ સત્તા અધિકારીઓના બિન જરૂરી જવાબ માં અત્યંત દુખ વ્યક્ત કરતા નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને દરેક  જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ સત્તા અધિકારીઓને તત્કાલ માહિતી અધિકાર અધિનિયમ જેમાં ફકત ૫૦ પેજ છે .એની તાલીમ આપવા માટે ભલામળ કરી છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.



નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ માં સરકાર કાયદેસર અનુભવી અને શિક્ષિત ઇજનેરો નિમણુંક કરેલ છે. અને સદર કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ આજે ૧૭ વર્ષે અમલવારી ન થવો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. નવસારી જિલ્લા પંચાયત હેઠળ બનાવેલ 90 ટકા રોડો એક જ વર્ષ માં ક્ષતિગ્રસ્ત થવા સામે આજે સવાલિયા નિશાન ઉભો થાય છે. સદર કચેરી માં એક રોડની માહિતી આજે ત્રણ માસ થી તારીખ આપવામાં આવે છે. ગણદેવી તાલુકા માં કરોડો રૂપિયા બનાવેલ બિલ્ડિંગ  ફકત 5 વર્ષ માં ધરાસાઈ થવા ભ્રષ્ટાચારની અંતિમ પરિકાષ્ઠા છે.






Friday, August 5, 2022

લકવા નો સારવાર નવસારી વિજલપોર શહેરમાં

નવસારી જિલ્લામાં લકવાના દર્દીઓ માટે ખુશખબર


લકવાગ્રસ્ત દર્દીઓ માટે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સાથે ઈલેક્ટ્રોપૈથી અને શુદ્ધ વનસ્પતિઓ થી નિર્મિત દવાઓના સમન્વય થી તદ્દન રાહત દરે સારવાર 





      આજના રહન સહન અને પ્રદૂષિત વાતાવરણ અને આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી યુગ માં કેમિકલ યુક્ત ખાન પાન અને દવાઓ થી આપણા શરીરમાં નવા નવા રોગો ઉત્પન્ન થઈ રહ્યો છે. શારીરિક મહેનત હવે ઓછી સાથે મોટા ભાગે પ્રકૃતિ થી દૂર થવા બીમારીઓના મુખ્ય કારણ છે.માનવ શરીરની રચના પાંચ તત્વો દ્વારા કરવામાં આવી છે.અને જ્યારે એમાં કોઈ પણ પ્રકારની તકલીફો, રોગો થાય ત્યારે એ જ પાંચ તત્વો દ્વારા એનો નિવારણ કરી શકાય છે. પરંતુ જમીની હકીકત માં છેલ્લા ધણા વર્ષો થી આપણે કુદરતના સાનિધ્યમાં જવા બદલે કેમિકલ યુક્ત આહાર અને દવાઓના ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે. જેના પરિણામ નજરે પડી રહ્યા છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ માં કોઈ પણ રોગ થી કાયમી ધોરણે મુક્તિ મેળવવો મુશ્કેલ છે. સામાન્ય થી સામાન્ય રોગો માટે આજીવન દવા અને હોસ્પિટલના આટા ફેરા મારવાની સલાહ આપવામાં આવે છે. અને એ આજે પ્રત્યક્ષ દરેક સ્થળે નજરે પડી રહ્યા છે. હવે આજીવન કેમિકલ યુક્ત દવાઓ અને હોસ્પિટલના ચક્કર મારવા થી મુક્તિ માટે આપણા રૂષિ મુનિઓ તપસ્વીઓ દ્વારા સંકલિત જડીબુટ્ટી નૈસર્ગિક ઉપચારનો ઉપયોગ એક માત્ર ઉપાય છે. જેના અનુસંધાને નવસારી વિજલપોર શહેરમાં નૈસર્ગિક ઉપચાર આયુર્વેદિક દવાઓ સાથે આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીથી નિર્મિત મશીનોના ઉપયોગ થી તદ્દન સહજ અને રાહત દરે સારવાર આપવામાં આવી રહ્યો છે. જેમાં કોઈ પણ પ્રકારના સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. એક વખત સમય મેળવીને પધારવા વિનંતી..
ડો આર આર મિશ્રા
લોક રક્ષક હેલ્થ કેર
અલકાપુરી સોસાયટી, શિવાજી ચોક પાસે 
વિજલપોર - નવસારી (ગુજરાત)
મો નં. +91 98986 30756
+91 92278 50786

Tuesday, July 19, 2022

નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ...્!


નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....!

આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી રાજૂ ગુપ્તા અને વહીવટી માં ભાવના બેન જેની સરકાર સેવા સમાપ્ત અને રિટાયર થયેલ છે.
ડિજિટલ ઇન્ડિયા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ,સી આર પાટીલ અને પ્રમુખ શ્રી જીગીશ શાહ શુભ સંદેશ માં પોતાના મંતવ્યો આપેલ છે. અને ખરેખર ડિજીટલ ઇન્ડિયા માં દર રોજ માહિતી અપડેટ કરવા માટે સરકાર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. અને વહીવટી માળખું કે દર રોજ દરેક વિભાગો માં થતા તમામ પ્રકારના કામો ને વેબસાઈટમાં મુકવો ફરજીયાત છે. જેની એક ઝલક આજે તારીખ ૧૯/૦૭/૨૦૨૨ ના રોજ  www navsarivijalporemuncipalty.in પર થી લેવા માં આવેલ છે.



નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે. કચેરી માં એરકન્ડીશન ગેરકાયદેસર છે. ડાન્સિગ ફુવારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બ્લોગ હોય કે ગોબરગેસ પ્લાન પહેલા થી જ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલ છે. કરોડો રૂપિયા ના આકારણી કોભાંડ માં હાલ કાર્યરત મુખ્ય અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી પોતે તત્કાલીન ચીફ ઓફિસર શ્રી રમેશભાઈ જોષીને ગુનેગાર સાબિત કરેલ હતા. અને ગુજરાત રાજ્ય તકેદારી આયોગ કમિશનર શ્રી ને કાર્યવાહી માટે કલેકટર શ્રી તપાસ રિપોર્ટ આપેલ હતા આજે એજ અધિકારી શ્રી જે યુ વસાવા ચીફ ઓફિસર શ્રી નવસારી વિજલપોર નગરપાલિકા પોતે કરી રહ્યા છે. આરટીઆઇ એકટ હેઠળ આપેલ માહિતી માં પોતે માહિતી આપી કબુલ કર્યું છે કે અમે કોઈ પણ તપાસ કરેલ નથી. સરકાર ના એક પરિપત્ર મુજબ નગરપાલિકા હદ માં તમામ બાંધકામો ની મુલાકાત કરી એક રજીસ્ટર નિભાવવુ ફરજિયાત છે. પરંતુ જમીની હકીકત માં ખરેખર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેની તપાસ કરવા માટે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી સાથે ગુજરાત રાજ્ય વિજીલેન્સ કમિશનર શ્રી, એડમીનીસ્ટ્રેશન મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા લેખિત આદેશ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત ને કરવામાં આવેલ છે. પરંતુ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત શ્રી અરવિંદ વિજયન સાહેબ પોતાના હોદ્દો ના દુરૂપયોગ કરી રહ્યા છે. અને તમામ હુકમો તપાસ કરી રિપોર્ટ કરવા બદલે જેની સામે આક્ષેપ હોય એમને ક્યા કાયદા મુજબ તપાસ કરવા લખે છે એ આજે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર યુગ માં સમજવો મુશ્કેલ છે. 
આજે નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર ૪૨૦ દિવસ પાછળની માહિતી ઉપલબ્ધ છે. એ બધા જ જ્યારે ભ્રષ્ટાચાર સાથે સંલગ્ન હોય ત્યારે એ લખવા માટે શબ્દકોશ માં શબ્દ જ નથી. 

Tuesday, July 5, 2022

'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે જિલ્લાના કુલ રૂા.૮૬૧ લાખના ૩૦૨ કામોનુ લોકાર્પણ/ ખાતમુહૂર્ત સાથે યોજનાકીય લાભો પણ એનાયત કરાયા :




 

  નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર :

'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે જિલ્લાના કુલ રૂા.૮૬૧ લાખના ૩૦૨ કામોનુ લોકાર્પણ/ ખાતમુહૂર્ત સાથે યોજનાકીય લાભો પણ એનાયત કરાયા :

નવસારી જિલ્લાના ચીખલી દિનકરભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' શુભારંભ કર્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અમિતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહયાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિરે જણાવ્યું હતું કે, 'આઝાદીનો અમૃત્ત મહોત્સવ' અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઈ દરમિયાન વંદે ગુજરાત રથ યાત્રા ' દ્વારા યોજનાકીય જાગૃતિ અભિયાન યોજાશે. જેમાં ગુજરાતના વીસ વર્ષના વિકાસની ગાથા સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ લઈને નવસારી જિલ્લાના ગામેગામ પહોંચી લાભાર્થીઓને લાભો આપવામાં આવશે. ગ્રામજનોને એલ.ઇ.ડી.ના માધ્યમથી માહિતીસભર ફિલ્મો દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવશે. વંદે ગુજરાત રથ યાત્રા' માં વ્રુક્ષારોપણ, રોપા વિતરણ,પ્રભાત ફેરી ,પ્રાકૃતિક કૃષિનો પ્રચાર,આરોગ્યલક્ષી કેમ્પો, આયુષ્યમાન ભારત, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, નિબંધ સ્પર્ધા, ખેડૂતોના વીજ જોડાણ,પ્રમાણપત્રો,પશુપાલન વિભાગની યોજનાઓ વિગેરે લાભ/સહાય વિતરણ કરવામાં આવશે. 
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહે સરકારશ્રીની વીસ વર્ષની દરેક ક્ષેત્રમાં કરેલી સિધ્ધિ એટલે વંદે ગુજરાત વિકાસયાત્રા. શ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ત્યારબાદ વડાપ્રધાનશ્રી બન્યા બાદ આજે સમગ્ર દેશ અને દુનિયામાં વિકાસનો ડંકો વગાડયો છે. 
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, રાજય સરકારે વીસ વર્ષમાં દરેક ક્ષેત્રે વિકાસ કર્યો છે. પીવાના પાણી, આરોગ્યક્ષેત્રે જેવી અનેક પ્રજાજનોની સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ ગામેગામ પહોંચાડી છે. 
'વંદે ગુજરાત વિકાસ યાત્રા'ના પ્રારંભ સાથે નવસારી જિલ્લાના ૧૩- ખુંધ જિલ્લા પંચાયત સીટમાં કુલ ૨૬૦.૧૦ લાખના ૮૮ કામોનું ખાતમુહૂર્ત અને રૂા.૮૭.૭૭ લાખના ૮૦ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૨૦- સમરોલી જિલ્લા પંચાયત સીટના કુલ રૂા.૧૯૬.૧૫ લાખના ૬૩ કામોનું ખાતમુહૂર્ત અને કુલ રૂા.૩૧૭.૯૪ લાખના ૭૧ કામોનું લોકાર્પણનો લાભ પણ જિલ્લાને મળવા પામ્યો છે. સાથે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ચેક, સહાય, મંજૂરી પત્રો, સાધન સહાય વિગેરે પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યાં હતાં. આઝાદીના અમૃત મહોત્સવ' નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમના ભાગરૂપે દસ્તાવેજી ફિલ્મો પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વંદે વિકાસ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન ગાંવિત, શ્રી અશ્વિનભાઇ પટેલ, શ્રી મયંકભાઇ પટેલ, ચીખલી પ્રાંત અધિકારીશ્રી, પ્રાયોજના વહીવટદાર શ્રી નલવાયા તેમજ મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપિસ્થત રહયાં હતાં.

Saturday, June 25, 2022

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ લકવા ગ્રસ્ત....!

નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગમાં આર.ટી.આઇ
લકવા ગ્રસ્ત




આજે ગુજરાત રાજયમાં નવસારી જિલ્લા એક ઐતિહાસિક અને સંસ્કારીક નગરી તરીકે પ્રખ્યાત છે. નવસારી જિલ્લા તરીકે આજે ત્રીજો દસકમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જિલ્લા બનવા પહેલા નવસારી એક પવિત્ર અને પારદર્શક મહ્ત્વપુર્ણ જિલ્લા તરીકે પ્રખ્યાત હતું. જિલ્લા બન્યા પછીથી જ નવસારી ઉપર પનોતી હોય તેવો નજરે પડે છે. નવસારી જિલ્લા ગુજરાત રાજયમાં ગુજરાત એક વિશાલ સમ્રુધ્ધ વિકસિત પ્રદેશ હોવા છતાં આજે પણ નવસારી ટ્રાઇબલ જીલ્લા તરીકે નોંધવામાં આવેલ છે. સરકાર નવી – નવી યોજનઓ બનાવી દર વર્ષ કરોડો રૂપિયા ખર્ચ છે. પરંતુ જમીની હકીકતમાં આજે પણ “ ધાક કે તીન પાત “ જેવી જ નવસારી જિલ્લાની હાલત છે. અહીં મોટા ભાગનાં આદિવાસી, દલિત, શોષિત, વચિંત અને આર્થિક પછાત વર્ગનાં લોકો રહે છે. જેનાં ઉત્થાન માટે સરકારની યોજનાઓ અને કરેલ ખર્ચમાં છેલ્લાં દસ વર્ષની આંકડાકીય માહિતી જોઇએ. ત્યારે ફાઇલોમાં થયેલો વિકાસ એક સમ્રુધ્ધ દેશ જેવાં કે અમેરિકા જાપાનથી કોઇ પણ સંજોગે ઓછું ના કહેવાય. પરંતુ જમીની હકીકતમાં એક પણ નજરે પડતો નથી. બીજી તરફ સૌથી વધુ રોજગાર આપનાર નવસારી જિલ્લામાં મફતલાલ, તાતા, નવસારી જિલ્લાથી રૂકસટ કરી ચૂકયા છે.


         નવસારી જિલ્લામાં હિરા ઉદ્યોગ જે અહી નવસારી જિલ્લાના સૌથી વધુ રોજગાર આપનાર ઉદ્યોગ હતો. એની પણ હાલત આજે ગભીંર છે. હવે ગરીબો આદિવાસીઓ, દલિત ,શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે સરકારી યોજનાઓ સિવાય કોઇ વિકલ્પ નથી. સરકારી યોજનાઓ જેમાં નાના- નાના લઘુઉદ્યોગ, ગ્રુહઉદ્યોગ વિગેરેમાં સરકાર કરોડો રૂપિયા ખર્ચે કરે છે. પરંતુ એમની સામે માર્કેટ ન હોવાથી દરેક યોજનાઓ ટૂંક સમય માટે ચાલે છે, પછી એક મોટા ભાગે કોઇપણ જગ્યાએ નજરે પડતો નથી. હવે ગરીબ, આદિવાસી, દલિત, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો માટે માત્ર સરકારી, અર્ધસરકારી, ખાનગી સંસ્થાઓ દ્વારા રોજગાર મેળવવા માટે માર્ગ અને મકાન આજે એક સારો વિકલ્પ છે. જેમાં સૌથી વધુ ગરીબો, મજુરો, આદિવાસીઓ મહેનત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવવા માટે રોજી મેળવે છે. જેમાં આજે સરકારશ્રી દ્વારા દેશ આઝાદ થયું, ત્યાર પછી ઘણા બધાં કાયદાઓ અને એ કાયદાના પાલન કરવા માટે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ મુજબ કચેરી પણ બનાવી છે, અને એવી તમામ કચેરીઓમાં મોટાં ભાગનાં અધિકારીઓ આરક્ષણ કંપની દ્વારા નિમણૂક કરવામાં આવેલ છે. અને સરકાર શ્રી દ્વારા લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ આજે ૭૪ વા વર્ષમાં કાર્યરત છે. પરંતુ લઘુતમ માસિક વેતનનો કાયદો નવસારી જિલ્લાના એક પણ કચેરીમાં અમલ કરવામાં આવતો નથી. માર્ગ અને મકાન વિભાગ જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત, કચેરીઓમાં અધિકારીઓ કોઈપણ સંજોગે અમલ કરવા ગુનો સમજે છે જેની સત્યતા જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા એક નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ સદર બાબતે માહિતીઓ માંગવામાં આવેલ હતી. જેમાં મળેલ જવાબ મુજબ સદર બાબતે અધિકારીઓને કશું ખબર નથી કે જાણવા માંગતા નથી, અથવા એમને કાયદા કાનુનનો કોઈ ભય નથી. વારંવાર રૂબરૂ મુલાકાત અને લેખિતમાં પણ જાણ કરવા છતાં છેલ્લા છ માસથી અધિકારીઓ સદર બાબતે ગુમરાહ કરી શું સાબિત કરવા માંગે છે એ આજે સમજવું મુશ્કેલ છે. લઘુત્તમ માસિક વેતન ધારા ૧૯૪૮ના કાયદા મુજબ તાબા હેઠળ બાંધકામો રોડ હોય કે બિલ્ડિંગ ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી કે સંસ્થાઓના માધ્યમથી કે સીધી ભરતીમાં કામ કરનાર તમામ મજૂરો કર્મચારીઓને લઘુતમ માસિક વેતન ધારા ૧૯૪૮ મુજબ વેતન આપવો ફરજીયાત છે. જેની સંપૂર્ણ જવાબદારી કચેરીના વડાની છે. પરંતુ આરક્ષણ સેટિંગ ડોટ કોમ બાપુ દર્શન કે નેતાઓની પરિક્રમા થી અધિકારીઓને આજે જાણવું જરૂરી છે કે એમને મળતો વેતના રાજાશાહી જેવી સુવિધાઓમાં થતો ખર્ચના એક - એક રૂપિયો ગરીબો, આદિવાસીઓ, મજૂરો, દલિતો, શોષિત આર્થિક પછાત વર્ગના નાગરિકોની ખૂન -પસીના અને મહેનત મશકતની કમાણીના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જે ગમે તે રીતે ખર્ચ કરી શકે. આજે અધિકારીઓ એક સંવેદનશીલ સરકારને બદનામ કરવા કમર કસી હોય એવું નજર પડે છે. કદાચ અધિકારીઓને ખબર નથી કે રાત ગમે એટલી મોટી હોય, પણ એ દિવસને રોકી શકતી નથી. સરકાર આજે આર્થિક તંગીમાં પસાર થઈ રહ્યો છે. છતાં દર માસે સમય પહેલા એમના ખાતામાં જરૂરથી વધારે સરકાર જમા કરાવે છે. સૂત્રો દ્વારા માહિતી મળેલ મુજબ આજે ભારત દેશ ડિજિટલ ઇન્ડિયામાં સૌથી સારી રીતે વિકાસ કર્યો છે. જેમાં દરેકને દરેકનો પલ - પલની ખબર જાણી શકાય છે. સરકારના તમામ અધિકારીઓ નેતાઓ સામાજિક કાર્યકર્તાઓ જાગૃત નાગરિકો ઉપરોક્ત બાબતે ગંભીરતાથી વિચાર કરી પોત પોતાની રીતે ગરીબો, આદિવાસીઓ, શોષિત, વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકોના ઉત્થાન માટે પોતાની ફરજ બજાવશે અને સરકારને બદનામ કરવા બદલે મળતો વેતન મળેલ સત્તા અને કાયદા મુજબ કામ કરશે....


Monday, June 20, 2022

નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત


નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત 

    નવસારી જિલ્લામાં આજે મોટા ભાગના મીલ માલિકો નવસારી થી રૂખસત કરી ચુક્યા છે. સૌથી વધુ લોકપ્રિય રોજગાર હીરા ઉદ્યોગ આજે આખરી શ્વાસ લેવા મજબૂર છે. કોરોના મહામારી માં સરકાર આર્થિક તંગી માં પસાર હોવા છતા કરોડો રૂપિયા ખર્ચ કરી ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના ઉત્થાન માટે નવી નવી યોજનાઓ થકી રાત દિવસ મહેનત કરી રહી છે. સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓ ખરેખર કાબિલે તારીફ છે. પરંતુ જમીની હકીકત માં એ તમામ યોજનાઓ આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના નાગરિકો ને મળે છે કે કેમ ..? પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ને પ્રાથમિક રૂબરૂ તપાસ માં નવસારી જિલ્લામાં સદર બાબતે સરકાર વર્ષોથી એક ની જગ્યા બે કચેરી અને એક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી એક શ્રમ આયુક્ત કચેરી માં લાખો રૂપિયા વેતન અને રાજાશાહી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે. અને બન્ને કચેરીઓમાં ખરેખર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીઓની નિમણૂંક પણ કરેલ છે. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી માં રૂબરૂ મુલાકાત કરતા ખબર પડી કે અહિં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં નાયબ નિયામક શ્રી ડી કે પટેલ રેગ્યુલર પોસ્ટ કાયમી ધોરણે નિમણૂંક કરવામાં આવેલ છે. પરંતુ સદર અધિકારી શ્રીના ઉપર કોઈ તપાસ અધિકારી નથી. અને ફીલ્ડ માં હોય એના બહાને એ નવસારી જિલ્લામાં પોતાની કચેરીઓમાં એમની મરજી મુજબ આવે છે. અને બાંધકામો માટે પણ એક સર્વોચ્ચ અધિકારી પણ રાઉત સર એવી રીતે કામ કરે છે. પરંતુ ખરેખર એ અધિકારીઓ ક્યારે આવશે એનો કોઈ ગેરંટી નથી. નવસારી જિલ્લામાં આજે ફેક્ટરી હોય કે બહુમાળી બિલ્ડીંગ માં બાંધકામો અહિં સદર અધિકારીઓ કે કચેરી વિશે હજુ નાગરિકોને કે મોટા ભાગના જાગૃત નાગરિકો ને પણ ખબર નથી. બાંધકામો માં આજે ગરીબોની આકસ્મિક રીતે મૌત ફક્ત સેફ્ટીની કમીના આધારે થઈ રહ્યો છે.  દર રોજ થતી ફરિયાદની સત્યતા જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદાઓ મુજબ ગુજરાતી ભાષા માં કોમ્પુટર દ્વારા ટાઈપ કરેલ રૂપિયા ૨૦/ ની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોંટાડી એક માહિતી માંગવામાં આવી. જેમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી નવસારી માં સદર નાયબ નિયામક શ્રી ડી કે પટેલ અને સર્વોચ્ચ સર્વશ્રેષ્ઠ અનુભવી અધિકારી શ્રી રાઉતની આરટીઆઇ કે અન્ય કાયદાકીય જાણકારી ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. જે અહિં શબ્દો માં લખવો શક્ય નથી. શબ્દ કોશ માં એના માટે શબ્દ જ નથી.
      આરટીઆઇ એકટ ૨૦૦૫ ભારતીય સંસદ માં પારિત અને ભારતના સર્વોચ્ચ હોદ્દા ધરાવતા રાષ્ટ્રપતિની સહી થી એક સર્વશ્રેષ્ઠ કાનૂન છે. જેમાં તમામ સરકારી અધિકારીઓ ને જાણવો ફરજિયાત છે. અને દરેક નાગરિકોના સંવૈધાનિક અધિકાર છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના ઉદ્દેશ નાગરિકોને મૂળભૂત અધિકાર અપાવવા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ અને શુસાસન લાવવા માટે એક મહત્વ પૂર્ણ કાનૂન છે. નવસારી જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી ખાતે જાહેર માહિતી અધિકારી શ્રી ડી કે પટેલ નિમણૂંક કરવામાં આવેલ છે. અરજદાર દ્વારા માંગવામાં આવેલ માહિતી જેમાં પહેલી માહિતી જેમાં સદર માહિતી અધિકારી શ્રી પોતે માહિતી અધિકાર અધિનિયમની કોઈ તાલીમ લીધેલ છે કે કેમ..જેના જવાબ સદર અધિકારી પાસે નથી. અને નિરીક્ષણ દરમિયાન મોખિક રીતે જણાવ્યું કે તાલીમ લીધેલ છે પરંતુ એનો કોઈ પુરાવા નથી. દરેક તાલીમ પછી સ્પીપા એક સર્ટિફિકેટ આપે છે. પરંતુ એ કોઈ જરૂરી નથી. પરંતુ આજે સમૃદ્ધ ગુજરાત પારદર્શક સર્વાંગી વિકાસ માટે અધિકારીઓ ને કાયદેસર શૈક્ષણિક લાયકાત હોવા ખુબજ જરૂરી છે. સદર કચેરી માં આજે ૨૧વી સદી ડિજિટલ ઇન્ડિયા માં કચેરી માં હાજરી માટે એક સામાન્ય ઈલેક્ટ્રોનિક મશીન નથી. સુરક્ષા માટે ફરજિયાત સીસીટીવી નથી. પ્રો એક્ટિવ ડિસકલોજર વિશે સદર અધિકારીને કશું ખબર નથી. પીએડી કાયદેસર એન. એ બી માં ઓડિટ કરાવવા જરૂરી છે સદર અધિકારી ને ખબર નથી. નવસારી જિલ્લામાં સદર કચેરી માં શું કામગીરી કરવામાં આવે છે એમની શું જવાબદારી છે એના માટે સદર મહાશય અરજી કરનાર ને એક વેબસાઇટ લખી ને જોઈ લેવા લિખિત જવાબ આપેલ છે. લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ લેનાર અધિકારીઓ ને આજે જાણવો જરૂરી છે કે એમને વેતન પેટે મળતો એક એક રૂપિયા અને સુવિધાઓ માટે સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેની સલામતી માટે એમને પગાર આપવામાં આવે છે એમની જ રાત દિવસ મહેનત મસકકત અને ખુન પસીનાની કમાણીના છે. અને વેબસાઈટ લખી આપવો એ ખરેખર ગુનો છે. જેમાં આઇપીસીની ધારા ૧૬૬, ૧૬૬ એ, ૧૭૩,૧૮૮,૪૨૦,૧૫૩ વિગેરે ઘારાઓ માં સજાની જોગવાઇ છે. અને મધ્યપ્રદેશમાં માહિતી આયોગ કમિશનર શ્રી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ને એવી રીતે માહિતી અધિકાર અધિનિયમ માં છટકબારી કરવા થી જેલ માં મોકલી આપી હતી. ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧ મુજબ ફરજમાં બેદરકારી અને ગુમરાહ કરવા બદલ તત્કાલ ફરજમાં મુક્તિ માટે કાયદેસર જોગવાઈ છે. ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ સુધારેલ ૨૦૧૮ મુજબ એમની સંપત્તિની પણ સાથે સાથે તપાસ કરવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આજે ભારત દેશમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા આરટીઆઇ ની રહી છે. સદર કચેરી ના માહિતી અધિકારી શ્રી સામે આપેલ વેબસાઇટ ખોલવામાં આવી જેમાં એક પણ માહિતી ઉપલબ્ધ નથી. અને બન્ને અધિકારીઓ ના કામો નો કોઈ પણ માહિતી સદર કચેરી માં ઉપલબ્ધ નથી એવો ન બને .. જાણકારો ના મંતવ્યો સદર બાબતે અહિં લખી શકાય નહીં. માહિતી આપતાની સાથે કોઈ એવી માહિતી હશે જે સદર અધિકારીઓની નોકરી જોખમાય જેથી માહિતી આપવામાં આવી નથી. જેથી હવે માહિતી અધિકાર અધિનિયમ માં માહિતી છુપાવવી એક ગુનો છે જેથી શંકા અને માહિતી ન આપવા આધારે ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રી પાસે નવસારી વિજલપોર નગરપાલિકા માં અગાઉ કરાવેલ તપાસ ની જેમ સરકાર દ્વારા એક ટીમ બનાવી કાયદેસર તપાસ કરવા માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા જાણવા મળ્યું છે. 
    સદર કચેરી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કલમ ૪ ક મુજબ દરેક પ્રકારની માહિતી કોમ્પ્યુટર માં વેબસાઇટ ઉપર રાખવો ફરજિયાત છે. જેથી આમ નાગરિકો સહેલાઈથી જોઈ શકે . પરંતુ એવા કાયદાઓ ની સદર નાયબ નિયામક ને જ ખબર નથી. તજજ્ઞો દ્વારા સદર બાબતે મંતવ્ય મુજબ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ કે દર્શન કરાવી નિમણૂંક પામેલ અધિકારીઓની ઓળખ મોટી હોય જેથી એ વધુ કાયદા કાનૂન જાણવા કરતા એમના મોટા અધિકારીઓ અને નેતાઓની સંભાળ કરવો જરૂરી સમજી મોટા ભાગના અધિકારીઓ કાયદાઓ કે કાયદેસર કામ નથી કરતા. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ની કલમ ૪ ક ખ ગ અને ઘ માટે કરેલ કામો વિશે સદર અધિકારી પાસે કોઈ જવાબ મળ્યો નથી ્્
   નવસારી જિલ્લામાં બાંધકામો માં કામ કરતા બે વ્યક્તિ જે દિવસ માં રેકી કરી નવી નવી મોટરસાયકલ મધ્યપ્રદેશ માં લઇ જતા પકડાયેલ હતી. અને બાંધકામો માં રોડ હોય કે મકાન એમાં દરેક નાગરિક ને ખરેખર સરકાર ના ધારાધોરણ મુજબ સલામતી છે કે કેમ ? એ ની જવાબદારી સદર કચેરીની છે. આરસીપીએસ ક્યા પક્ષી નો નામ છે સદર કચેરી ના નાયબ નિયામક શ્રી ને ખબર જ નથી. કેટલી સેવાઓ સરકાર દ્વારા આપવામાં આવેલ છે સદર નાયબ નિયામક ને ખબર નથી. હવે સદર કચેરી ના વડા શ્રી નવસારી જિલ્લામાં આવે છે કે સદર નાયબ નિયામકની જેમ ગુગલ થી મોબાઇલ નંબર થી જ કામ ચાલે છે એની તપાસ કરવા અઘરૂં નથી પણ એવા અધિકારીઓ સાથે મોદી સાહેબના વિશ્વગુરુ નો સપનો એક જુમલો જેવા સાબિત થશે એમાં કોઈ શંકા નથી. એવા કચેરીના અધિકારીઓ સાથે એક સંવેદનશીલ સરકાર ખરેખર બદનામ થઈ રહી છે. આજે સરકારને બદનામ કરવા માટે વિરોધ પક્ષની જરૂર નથી એમના અધિકારીઓ જ સરકાર ને બદનામ કરવા કમર કસી છે. હવે સમાચાર સરકાર ના ઈમાનદાર અધિકારીઓ સુધી પહોંચે એના માટે પાઠકોને વિનંતી છે. આપની નજીકમાં કામ કરતા મજૂરો પાસે એમની સલામતી અને સરકાર દ્વારા સ્વાસ્થ્ય માટે સુવિધાઓ દરેક ને પૂછવા આર્થિક તંગી ના માહોલ માં આપણી ફરજ છે. 

Sunday, June 12, 2022

નવસારી જિલ્લામાં પહેલીવાર ગુજરાત યોગબોર્ડ દ્વારા મહાયોગ શિબિર સંપન્ન

         




       ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી ના સાનિધ્યમાં ૫૦૦૦ લોકો એ લુંસીકુઈના ગ્રાઉન્ડ પર યોગ કર્યું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જીલ્લાના કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી અને ટીમ મેમ્બર યોગ કોચ યોગ ટૈનર મિત્રો અને દરેક સાધકને મિત્રોએ ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નવસારીમાં બે દિવસ થયો હતો યોગ ઉત્સવ જેની વિગત નીચે મુજબ હતી.
તારીખ :11 જૂન ૨૦૨૨
યોગ પર ચર્ચા ૮૦૦ જેટલા લોકો જોડાયા હતા.
સમય: ૩:૦૦ થી ૬:૦૦ બપોરે
સ્થળ: વિદ્યાકુંજ સ્કૂલ
બીજો કાર્યક્રમ
યોગ જાગરણ રેલી નો હતો
સમય: ૬:૦૦ થી ૭:૦૦ સાંજે
એમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. ૧૦૦૦ લોકો જોડાયા હતા. આખા નવસારીમાં યોગમાં જાગૃતિ આવે એ હેતુથી વિદ્યાકુંજ સ્કૂલ થી લઈને કુવારા આશાપુરી અને છેલ્લે લુનસીકુઈના મેદાન ઉપર રેલી નો અંત કરવામાં આવ્યો હતો. ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.

અને તારીખ: 12 જૂન ૨૦૨૨
મહા યોગ શિબિર
સમય: ૫:૩૦ થી ૭:૩૦ સવારે
સ્થળ : લુનસીકુઈ મેદાન નવસારીમાં
5000 લોકો નવસારી શહેર અને વિવિધ તાલુકામાંથી હાજર રહ્યા હતા જેમાં દરેક લોકોએ ખૂબ ઉત્સાહથી યોગ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા, jci નવસારી jci નવસારી નારીશક્તિ યોગાસનના અને સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ નવસારી તેમજ યોગાસન હેલ્થ સેન્ટર , જૈન આરોગ્ય અને નેચરલ કેર વેલફેર સોસાયટી, પ્રભાકુંજ જેવી સંસ્થાએ સહયોગ આપ્યો હતો. નવસારી ના ધારાસભ્ય એવા પીયૂષભાઈ દેસાઈએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો અને શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. નવસારી પધારેલા મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા જેમને પણ આ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ ખાસ મહેમાન તરીકે વિશ્વ યોગ ગુરુ ડોક્ટર અનિલ જૈન પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. નવસારી જિલ્લાના યોગ કોડિનેટર ગાયત્રી બેન તલાટી એ દરેકને સંદેશો આપ્યો હતો કે યોગ કરો નિરોગી બનો અને વિશ્વ અને ઉપયોગી બનાવવા નવસારીમાં વિવિધ નિઃશુલ્ક યોગ કક્ષા 50 જગ્યાએ ચાલે છે. જે પણ મિત્રો આ યોગ કક્ષા માં જોડાવા માંગતા હોય તથા યોગ શિક્ષક બનવા માંગતા હોય તેને ગાયત્રીબેન તલાટી (૯૯૨૫૧૯૦૯૯૭) નો સંપર્ક કરી શકે છે. અને યોગમય બની શકે છે. સાઉથ ઝોનના ઓર્ડીનેટર સ્વાતિબેન ધાણાની પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના પ્રસિદ્ધ આ વકીલ એવા પ્રતિમાબેન દેસાઈ એ પણ હાજરી આપી હતી. તદુપરાંત નવસારીના મીડિયા પરિવારે પણ ખૂબ સપોર્ટ આપ્યો હતો અને આ કાર્યક્રમને દરેક લોકો સુધી પહોંચાડ્યો હતો.

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...