Monday, December 30, 2019

नवसारी जिले में विकास का आधार शिक्षा विभाग निम्न स्तर पर ..? सूचना का अधिकार अधिनियम 2005, RCPS 2013 साथ लघुत्तम मासिक वेतन धारो 1986 और शिक्षा का अधिकार अधिनियम 2009 लकवा ग्रस्त नवसारी जिले में समृद्ध उत्थान के नाम पर राजनीति..? जवाबदार कौन..?

नवसारी जिले में विकास का आधार शिक्षा विभाग निम्न स्तर पर ..? 
सूचना का अधिकार अधिनियम 2005, RCPS 2013 साथ लघुत्तम मासिक वेतन धारो 1948 और  शिक्षा का अधिकार अधिनियम 2009 लकवा ग्रस्त 
      नवसारी जिले में समृद्ध उत्थान के नाम पर राजनीति..? 
जवाबदार कौन..? 
                          गुजरात की संस्कारी नगरी नवसारी जिले में आज आधुनिक वैज्ञानिक युग की 21वीं शताब्दी में भी शिक्षा के नाम पर व्यापक व्यापार की खबरे वर्षो से चल रही हैं। किसी भी राज्य अथवा देश का विकास आधुनिक शिक्षा के बिना असंभव है। आज के इस बढ़ती महगाई, भ्रष्टाचार मंदी, बेरोजगारी को कम करना आधुनिक टेक्निकल शिक्षा के वगर सोचना भी शायद एक गुनाह है। आज दुनिया के इतिहास को यदि देखा जाय तो वही देश आगे है जहाँ की शिक्षा संस्कृति में बदलाव और आधुनिक किया गया। साथ ही सभी विकसित देश आधुनिक टेक्निकल शिक्षा को मातृभाषा में ही विकास कर पाये हैं। किसी अन्य देश की भाषा को किसी भी देश ने विकास का माध्यम नही माना। परन्तु आज भारत सबसे गिरे हुए पायदान पर पहुंच कर भी किसी अन्य भाषा को अपनाने में अभी भी कोई कसर बाकी नही रख रहा है। उसके प्रमुख कारण विद्वानों के मतानुसार राजनीति में ही शिक्षा का अभाव है। आज राजनीति में शिक्षा अनिवार्य होने के बदले शिक्षा में राजनीति की जा रही है। शिक्षको को राजनीतिक कामों से दूर करने के बजाय हर जिले में हजारों शिक्षकों को लगभग पूरे वर्ष भर राजनीति से जोड़कर रखा जाता है। 50000/- रूपये महीने वेतन देकर 10000/-रूपये का काम करवाने की व्यवस्था का हिसाब किस इकोनॉमी का हिस्सा है।यह समझना मुश्किल ही नही असंभव भी है। ठीक इसी तर्ज पर सभी प्राथमिक विद्यालयो में एक मुख्य आचार्य के पास एक सामान्य कलर्क का काम लेना भी किसी बेवकूफी से कम नही है। नवसारी जिले में आधुनिक कोम्पयुटर शिक्षा अनिवार्य होने के बावजूद भी कहीं दूर दूर तक नामोनिशान नही है। ज्यादातर विद्यालयो में कोम्पयुटर सरकार ने मुहैय्या करवाने के बावजूद भी कायदेसर पढ़े लिखे कोम्पयुटर शिक्षक ही नही हैं। नवसारी जिले में ग्रामीण क्षेत्रो में और लगभग शहरों के विद्यालयो में शिक्षा के समय में भी अधिकांशतः शिक्षक बाहर ही रखड़ते देखे जाते हैं। आज इस 21वी सदी की डिझिटल इंडिया में भी एक सामान्य उपस्थित दर्ज करवाने की मशीन किसी भी शिक्षण संस्थान में नही है।समयसर शिक्षक विद्यालय में पहुंचना शायद गुनाह समझते हैं। हालत यहां तक बिगड़ चुकी है कि ज्यादातर विद्यालयो में साफ सफाई भी बच्चों के पास ही करवाई जाती है। नवसारी जिले के पूर्व जिला विकास अधिकारी श्री सुनील पटेल ने एक सूचना के अधिकार में स्पष्ट हुक्म दिया था कि बच्चों से साफ सफाई नही करवाई जाती। और शिक्षा के समय में कोई भी शिक्षक शिक्षा के सिवाय किसी भी अन्य काम नही करता। जो आज एक सफेद झूठ साबित करने में शिक्षा प्रशासन खुद कार्यरत है।
नवसारी जिले में स्वच्छ भारत अभियान का गलत अर्थ निकाल रहे अधिकारी जिन्हें चल रही खबरो के अनुसार आरक्षण की मजबूरी में सरकार को भर्ती करना पड़ा। ऐसे अधिकारियो को आज जानना चाहिए कि इस अभियान में भ्रष्टाचार की भी सफाई भी सामिल है। सफाई की भाषा का अर्थघटन में सिर्फ़ नाबालिक और छोटे छोटे बच्चों को जोड़कर सिर्फ़ सफाई करवा रहे हैं। जबकि यह बालमजदूरी के तहद गुनाह है। भारत की राजधानी दिल्ली में एक सभा के दौरान स्कूली छात्रों से पानी पिलाने पर वहाँ के जिला शिक्षा अधिकारी को मीडिया में चल रही खबरो के बाद उसी दिन सस्पेंड कर दिया गया था।
नाबालिग बच्चों से साफ सफाई जैसे गैरकायदेसर बच्चों को मानसिक त्रास देने से कम नही होता। ऐसी भी खबर है कि विद्यालय में विद्यार्थियों से शिक्षकों के घर का काम भी कहीं कहीँ करवाया जाता है।  इन सभी बारदातो से परिणाम यह हुवा कि गरीब आदिवासियों दलितों आर्थिक पिछड़े गरीब किसानों के सिवाय सभी अपने बच्चों को सरकारी विद्यालयो से दूर कर दिये । और आज अनिवार्य शिक्षा में एक व्यापक व्यापार शुरू हो गया है। और सूत्रों के हवाले से मिल रही खबरो के अनुसार नवसारी जिले में सामान्य से लेकर सर्वोच्च तक के अधिकारी शिक्षा में विकास की जगह वर्षों से अपने विकास और टीआरपी जाल में फस चुके हैं। नवसारी जिले की शिक्षा प्रणाली बद से बदतर होती जा रही है। नवसारी जिलें मे ऐसी भी खबरें आई है कि अब सरकार की जगह गरीबी शिक्षा अधिकारी दूर करेंगे। इसलिए कायदेसर एक संस्था की रचना की गई है । जानकारों की माने तो गुजरात वर्तणुक नियम 1971 के अनुसार इसे गैरकायदेसर और गुनाह की प्रवृत्ति से जोड़ना अतिशयोक्ति नही होगी। और वेसे भी नवसारी जिले में सूचना का अधिकार अधिनियम 2005 ,आरसीपीएस 2013, लघुत्तम मासिक वेतन 1948 ,शिक्षा का अधिकार अधिनियम 2009 , बाल मजुरी जैसे अति आवश्यक महत्वपूर्ण नियम शिक्षा विभाग में वर्षो से आखिरी श्वास लेने के कगार पर है। 
       नवसारी जिला विकास अधिकारी के सूचना अधिकार अधिनियम 2005 के प्रथम अपील में दिये गये हुक्म को आज छ महीने बीत जाने के बाद तक पालन न करना एक जिंदा मिशाल है। और वाकायदा गली गली जाकर स्कूली बच्चों ने पस्ती को भी घर घर जाकर मांग रहे है। अभी तक जो काम किये गये हैं । इसे जानकार बहुत ही घटिया और शिक्षा का अपमान मान रहे हैं। ऐसे कामो की वजह से भारत में मालिकियत का इतिहास नही नौकरशाहों का ही बन चुका है।
यहाँ विद्वानों के मतानुसार भविष्य में रोजगार यदि न मिले तब घर घर जाकर इसे भी रोजगार से जोड़ कर देखा जा सकता है। पश्ती से पुनुरुत्थान कितना होगा यह तो पता नही चला परंतु मागने की कला में हमारी शिक्षा पद्धति जरूर गिर गई।
           सरकार को जल्द ही इसमें बदलाव लाने की जरूरत है। सूत्रों के हवाले से मिली खबरो के अनुसार सूरत जिले में तक्षशिला कांड में कुछ निकृष्ट अधिकारियो के भ्रष्टाचार ने बालको की आहुति लेने के बाद सरकार एक्शन में आयी और सभी ट्यूसन क्लास की जांच करने और बंद करने के लिये एक फरमान जारी किया। और नवसारी जिले में तत्काल जांच में लगभग सभी ट्यूशन क्लास अवैध पाये गये। और नवसारी जिले में सभी उसी वक्त सील कर दिये गये। उसके पश्चात सभी अवैध ट्यूसन क्लास बिना किसी फेरबदल के एक एक कर अपने आप कायदे कानून के मुताबिक हो गये। रातो रात चमत्कार होना अभी तक किसी के समझ में नही आया। जब कि किसी भी ट्यूसन क्लास के पास कोई रजिस्ट्रेशन तक नही है। जानकारो की माने तो सरकार के पास भी इन सभी के लिए न ही कोई विभाग है न ही कोई अधिकारी है।फिर आज भी ए सभी वापस वैध कैसे हो गये ? और इनकी जांच करने वाले अधिकारी क्या कर रहे हैं? इस समाचार को यहाँ के वहीवटदार अधिकारी गण के साथ राजनेता  किस रूप में लेते हैं। फिलहाल इस पर सभी पाठकों की नजर रहेगी।

एक अनोखी चिकित्सा पद्धति नवसारी में पहली वार...!इलेक्ट्रोपैथी के साथ नैसर्गिक उपचार विना किसी दवा के करायें उपचार

एक अनोखी चिकित्सा पद्धति नवसारी में पहली वार...! 
इलेक्ट्रोपैथी के साथ नैसर्गिक उपचार 
विना किसी दवा के करायें उपचार 


  क्या आपको  दवाओ से कोई फायदा नही हो रहा है ? 
क्या आप दवा से उब चुके हैं ? 
क्या आप असाध्य रोग से पीडित हैं ? अथवा निम्न रोगों में किसी भी एक अथवा दो से अधिक रोंगो से काफी समय से पीड़ित हैं ?
                      क्या आप  अपच, एसीडिटी, पेट की सभी प्रकार की तकलीफ, आंतरडो में सूजन , कई बार टोइलेट जाने के बाद पेट साफ होना, कच्ची डकार, खाने के कुछ समय बाद खाना ऊपर आने की समस्या, घुटनो में दर्द, कमर दर्द, गर्दन में दर्द, सिर दर्द, माइग्रेन, नीद की कमी,पैरों मे कहीं न कहीं दर्द, एडी का दर्द, पैरो में खिंचाव , लकवा, शरीर की किसी भी भाग को दबाव देने से डकार अथवा मुंह से एक खास प्रकार की आवाज निकलना, एलेप्सी मृगी, हाथों में किसी न किसी भाग का दर्द , डायबिटीज, दिल का दौरा,छाती में दर्द, हार्ट अटैक, केंसर , शरीर में किसी न किसी प्रकार की बेचैनी महसूस करना, मर्दानगी की कमी महेसूस करना, महिलाओं में लगभग सभी प्रकार की समस्याएं जैसे बांझपन,मासिक की अनियमितता, लंबे समय तक मासिक आना, शरीर की कमजोरी, सफेद पानी का आना वगैरह से पीड़ित हैं?
 क्या आपको चिकित्सको ने लंबे समय तक दवा लेने की सलाह दे रखी है? 
 क्या आप डाक्टरों चिकित्सको से दवा लेकर ऊब चुके हैं ?
क्या आपकी बीमारी खत्म होने का नाम नही ले रही है ? 
आजीवन दवा से छुटकारा पाना चाहते हैं ?
 क्या आप एक स्वस्थ आनंदमय जीवन जीना चाहते हैं?
 क्या आप इन मंहगी दवाओं और डाक्टरों का चक्कर लगा लगा कर थक चुके हैं? 
 क्या आप एक सरकारी / प्राइवेट कंपनी के कर्मचारी अधिकारी होने के नाते कई घंटों तक एक ही जगह बैठकर काम करने की वजह से किसी न किसी रोग से पीड़ित हैं?
क्या आप जानते है कि लगभग सभी समस्याओं की जड़ और निदान आपके पेट व दिमाग से जुड़ी हैं? 
 आप जानकर हैरान होंगे कि आज आज अति आधुनिक वैज्ञानिक पद्धति में खोज कर पाया गया कि 98% बीमारियों की जड़ हमारे दिमाग और हमारे विचारों से शुरू होती हैं । उपरोक्त किसी भी रोग से डरने अथवा घबराने की अब कोई जरूरत नही हैं। सभी प्रकार के रोंगो की चिकित्सा एक सामान्य फेरबदल और कुछ ही समय में जड़ मूड से खत्म की जा सकती है।
 आइये आपका स्वागत है । 
 आपकी एक मुलाकात से आपका जीवन भी बदल सकता है।
आज ही समय लेकर एक बार अवश्य मिलें।
 कहीं मौका निकल न जाये
 करिश्मा चेरिटेबल ट्रस्ट
अलकापुरी सोसाइटी विजलपोर नवसारी गुजरात 
 संपर्क सूत्र :-
मोबाइल व्हाट्सप नं. 9898630756/ 9227850786

Saturday, December 28, 2019

भाजपा में थप्पड़ कांड की विकास यात्रा में विनपा प्रमुख मोदी को थप्पड़...?

भाजपा में थप्पड़ कांड की विकास यात्रा में नवसारी के विजलपोर नगरपालिका  प्रमुख श्री मोदी को थप्पड़...? 
विजलपोर नगरपालिका नवसारी में संयुक्त करने से भारी नुकसान का भय ...!
                भारतीय जनता पार्टी में संसद और धारासभ्यों में आपस में ही वर्षों से थप्पड़ लात घूसे मारा मारी की घटनाएं लगभग देश के सभी भागों में प्रचलित हैं। पूरे देश में आज संख्या बल पर बहुमत की वजह से बिना किसी चर्चा के सभी कायदे कानून को बदल देने वाली सरकार का समर्थन और विरोध से आज देश में दुर्घटनाओ का अंबार लगा हुआ है। आज शिक्षा, सुरक्षा, स्वास्थ्य, महगाई ,मंदी, बेरोजगारी, भ्रष्टाचार जैसे जीवन के महत्वपूर्ण मुद्दे लोकसभा और राज्य सभा के साथ जमीन से गायब हो चुके हैं। जीवन जरूरियात मुद्दों की प्राथमिकता आज इस समय एक लंबी कभी न खत्म होने वाली छुट्टी  पर जा चुकी है। आज देश की हालत गंभीर है। और इसके ऊपर काम करना चाहिए। और यहां अब चर्चा भी होना देश में बंद हो चुकी है। और उससे हालत बद से बदतर होती जा रही है। और ऐसा आज सभी क्षेत्रों में नजर आने लगा है। गुजरात जैसे अति विकसित समृद्ध पारदर्शी राज्य के ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले के विजलपोर नगरपालिका में जहाँ भारतीय जनता पार्टी की 36 में 33 सीटे मिली हैं। संपूर्ण बहुमत से अधिक अप्रत्याशित जीत हासिल करने वाली गुजरात राज्य की अतिविशिष्ट नगरपालिका जहाँ आज वरिष्ठ संसद जिसे भारतवर्ष में सबसे अधिक मतो और मार्जिन से जीतने का गौरव प्राप्त है। गुजरात जैसे पारदर्शी समृद्धशाली विकसित राज्य की ऐतिहासिक नवसारी जिसे संस्कारी नगरी का दर्जा प्राप्त है। भाजपा के एक वरिष्ठ शक्तिशाली नेता के मुताबिक हालांकि यह सिर्फ एक सफेद झूठ ही जानकार मानते हैं। जिस नगरपालिका में मिनी भारत बसता है। और नेताजी के वकतव्य के अनुसार जहाँ पानी की जगह दारू वह भी अतिरिक्त और विदेशी ब्रान्ड्स की हर वक्त मिल सकती है। ऐसी हर अतिविशिष्ट नगरपालिका विजलपोर जहाँ भारत ही नही अपितु  विश्व प्रख्यात नेता और भारत के प्रधानमंत्री श्री मोदी जी के आशीर्वाद प्राप्त श्री जगदीश भाई मोदी जी आज प्रमुख हैं। और ऐसी विजलपोर नगरपालिका के प्रमुख श्री मोदीजी को उनही के उप प्रमुख श्री चर्चा को विस्तार पूर्वक समझकर ही काम करना चाहिए। बिरोध पक्ष विनपा के नेता श्री गंगाधर शुक्ला ने विजलपोर नगरपालिका को नवसारी नगरपालिका में संयुक्त करने से विजलपोर नगरपालिका के हानि लाभ को विस्तार पूर्वक समझने और समझाने की मांग पर विस्तार पूर्वक चर्चा की मांग की। हालांकि ऐसी चर्चा की मांग करना उनका संबैधानिक हक भी है। और तब जब कि आधे नगरसेवक विरोध कर रहे हैं। और जानकारों की माने तो हर समस्या का समाधान और जानकारी के लिए ही यह सभा बुलाई जाती है। और भाजपा के उप प्रमुख के मुताबिक ऐसी सकारात्मक विचारों का स्वागत करना चाहिए।और सभी को समझने का हक है।और ऐसी हालत में सभी को जानने का समझने का संबैधानिक हक भी है। परंतु चल रही खबरो के अनुसार प्रमुख श्री हर बार की तरह बिना किसी चर्चा के ही सभा खत्म करने की आदत से  विजलपोर नगरपालिका के प्रमुख श्री मोदी मजबूर दिखाई दिये। और हमेशा की तरह संख्या के आधार पर नही अपने कास्टिंग वोट के आधार पर बहुमत हासिल करने को आधार बनाया। और पहले की तरह बिना किसी चर्चा के इतनी बड़ी समस्या का समाधान कर दिये। परिणाम में भारतीय जनता पार्टी के विनपा के प्रमुख श्री के कहा सुनी से  उप प्रमुख ने बगल में ही बैठे प्रमुख श्री को थप्पड़ मार  दिया। हालांकि यह दुर्भाग्य पूर्ण है। इस बात की किसी भी प्रकार से यहाँ समर्थन नही दिया जा रहा है। यह हर हाल में निंदनीय है। और पोलिस फरियाद लगभग दोनो तरफ से की जा चुकी है । हालांकि इस पर भारतीय जनता पार्टी के नेताओं की अभी तक कोई प्रक्रिया नही आई है। वैसे इसके पहले भी ऐसे समाचार आ चुके हैं। इसलिए अब ऐसे समाचारों का आना अब लगभग सामान्य हो चुका है।
      विजलपोर नवसारी नगरपालिका को संयुक्त करने से हालत गंभीर और समस्याओं को बढ़ने से विजलपोर नगरपालिका के नागरिकों को नुकसान बताया जा रहा है। जानकारो की माने तो नवसारी नगरपालिका पहले से गिरी गुजरी है। भ्रष्टाचार के मामले में टोपटेन में काफी मेहनत कर रही है। और जो नगरपालिका नागरिकों को कायदेसर दो टाइम पीने का पानी न दे सके और पानी का बिल में भी भ्रष्टाचार कर रही हो ऐसी नगरपालिका में देवादार और भ्रष्टाचार युक्त नगरपालिका में जोड़ना होशियारी नही बल्कि बेवकूफी होगी। और आज इससे फायदा नुकसान क्या होगा ? जब यह भी किसी को न पता है न ही इसकी कोई चर्चा है । न ही शायद किसी को पता है। फिर ऐसे कामो को अंजाम देना चल  रही चर्चा के मुताबिक हिटलरशाही होगी। और आज सभी क्षेत्रों में विभाजन पर जोर दिया जा रहा है। जिलो की संख्या को गुजरात में बढ़ाया जा रहा है। जिलो में तालुका की संख्या बढ़ाई जा रही है। और इतना ही नही देश में राज्यों की संख्या बढ़ाई जा रही है।और जितनी संख्या बढ़ेगी उससे अधिकारियों और कर्मचारियों मजूरो की संख्या बढ़ेगी ।विकास करने में सुविधा होगी। और वैसे भी हमारी जनसंख्या वैज्ञानिक दृष्टिकोण से भी देखा जाये। फिर भी हर पल बढ़ रही है। और जनसंख्या बढ़ाने के मामले में आज संन्यासी नेताओं की प्रवचनों की भीड़ लगी है। और यह नया नागरिक संसोधन बिल से पड़ोसी देशों से प्रताणित के नाम पर आने वालो से भी जनसंख्या में काफी वृद्धि होने के आसार हैं। और जलालपुर को भी एक नगरपालिका  घोषित करना चाहिए। नगरपालिकाओं की संख्या में नवसारी में कम से कम पांच नगरपालिका और करना जरूरी है। और आज बढ़ाने की जगह विलय अथवा संयुक्त करने से विद्वानों के मतानुसार काफी तकनीकी और मुश्किलें बढ़ सकती हैं।  

Thursday, December 26, 2019

ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ નવસારી જાગૃત થસે ખરા....?

નવસારી જિલ્લા ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ નવસારી જાગૃત થસે ખરા....?

                                    નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર નિવારણ માટે ગુજરાત સરકાર એ એક સમિતિની રચના કરી છે. ગુજરાત તકેદારી આયોગ રાજ્ય ખાતે કાર્યરત છે. અને દરેક જિલ્લા માં કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાથે એસીબી તરીકે ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ તરીકે કામગીરી કરી રહી છે. જે આજે વર્ષો થી કાર્યરત છે.જેમાં જિલ્લાના મુખ્ય અધિકારી કલેકટર શ્રી ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. આજે નવસારી જિલ્લામાં મોટા ભાગે દરેક કચેરીઓ માં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અને મીડિયા વિભાગ પત્રકાર મિત્રો શોશિયલ મીડિયા કે જાગૃત નાગરિકો કોઈ પણ જાતના મહેનતાણું વગર પોતાના જીવન જોખમ માં મુકી દર રોજ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરી રહ્યો છે. નવસારી જિલ્લાના મુખ્ય ત્રણે વડાઓ ડીએમ, ડીડીઓ કે ડીએસપીને અરજીઓ નામથી કરવામાં આવે છે. પરંતુ મળેલ માહિતી મુજબ ડીએમ કે ડીડીઓના નામે લખવામાં આવતો ફરિયાદ હોય કે આબેદન પત્ર , મીડિયા માં ઈલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા માં પ્રસિદ્ધ થતો અહેવાલ એનો કોઈ પણ પ્રકારનો ખુલાસો જે તે વિભાગના મુખ્ય અધિકારી પાસે માગવો ફરજીયાત હોવા છતા કોઈ કાર્યવાહી કરવા માં આવતો નથી. ખુલાસો કરવાના બદલે મુખ્ય અધિકારી પાસે એ અરજી પહોચાડવા પણ અહીં કલેકટર કચેરીના રજી. શાખા કે જિલ્લા પંચાયતના સામાન્ય શાખા ગુનો સમજી રહ્યા છે. નવસારી જિલ્લામાં જે અધિકારી સામે ફરિયાદ કે તપાસ કરવા માટે નાગરિકો અરજી કરે છે  એજ અધિકારી શ્રીને પાસે કોઈ પણ નોટિસ કે પત્ર વગર  તપાસ સોપવામાં આવે છે.અને એ અરજી કે સમાચાર પત્રો માં પ્રસિદ્ધ થતાં અહેવાલ ઉપર શું કાર્યવાહી થઈ એના ઉપર કોઇ પણ જાતની કાર્યવાહી થતી નથી. જેથી અરજી કરનાર કે આવેદન પત્ર આપનાર કે સમાચાર પત્રોમા પોતાની જાન જોખમમાં મુકી કોઈ પણ મહેનતાણું વગર કામ કરનાર પત્રકાર કે ઈલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરતા  મિત્રો ના સંપૂર્ણ મહેનત ઉપર પાણી ફેરવાઇ જાય છે.જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. આજે ગુજરાતના એન્ટી કરપ્શનના પીઆઈ પણ જ્યારે મીઠાઈ બોક્સ માં કરોડો રુપિયા લાન્ચ લેતા પકડાતા હોય દૂધના ટેન્કરમા દારૂનો ખેપ જતા હોય. પોલિસ વિભાગના કર્મચારીઓ જ પોતે દારૂ શરાબનો વાહનો માં પકડાઈ રહ્યા હોય ત્યારે આમ નાગરિકોના જનજીવનની સુરક્ષા માટે કે ન્યાય માટે  કોણી પાસે આશા રાખવી એ એક મહત્વપૂર્ણ સવાલ છે. ભરોસો કોણા ઉપર કરવો એ આજે એક મોટો પ્રશ્ન છે.
          નવસારી જિલ્લામાં તારીખ ૧૮/૧૧/૨૦૧૯ના રોજ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીને નામ જોગ ભ્રષ્ટાચાર માટે કાર્યવાહી કરવા અરજીઓ આપવામાં આવી છે. અને ગુજરાત તકેદારી આયોગ કમિશ્નરને પણ અરજીઓ કરવામાં આવી. પરંતુ કાયદાની જોગવાઈ મુજબ તત્કાલ કાર્યવાહી કરવા બદલે આજે ૪૦ દિવસ પૂર્ણ થતા કોઈ પણ જાતની ખબર નથી. આજે રાજ્ય સરકાર કે ભારત સરકાર સમજી ચુકી છે કે ભ્રષ્ટાચાર નિવારણ સિવાય કોઈ પણ સંજોગો માં વિકાસ કરી શકાય નહિ. પરંતુ જમીની હકીકતમાં કાર્યવાહી કૌણ કરશે .જવાબદારી કયા અધિકારીની હશે .? એનો કોઈ માહિતી નથી. સંવિધાન મુજબ શાસન પાસે કોઈ જવાબદારી લેખિત માં છે ખરૂ .? સરકાર બદલાઈ જાય છે પરંતુ વહીવટી તંત્ર એજ રહે છે. જેથી આજે નાગરિકો "જાયે તો જાયેં કહાં" જેવી હાલાત સર્જાઈ છે. 

Wednesday, December 25, 2019

भारत के प्रधानमंत्री अटलविहारी वाजपेयी के 95 जय़ंती विशेष : एक वार जरूर पढे

प्रधानमंत्री अटलविहारी वाजपेयी के 95 जय़ंती विशेष 



आज पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी की 95वीं जयंती है। पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी अपनी भाषण कला को लेकर काफी मशहूर रहे। अटल बिहारी वाजपेयी हमेशा गंभीर से गंभीर बातों को भी सहजतापूर्वक और चुटीले अंदाज में कह देतेथे। बात साल 1982 की है। सघन संगठन अभियान के तहत 3 अप्रैल 1982 को वाजपेयी जी बिहार के सीतामढ़ी आए थे। सीतामढ़ी की सभा में अपना भाषण शुरू करने से पहले उन्होंने कहा था, 'राशन कम मिला है, इसलिए भाषण कम देंगे'। उस समय पार्टी के तत्कालीन जिला संगठन मंत्री और वरिष्ठ भाजपा नेता रामछबीला ठाकुर वाजपेयी जी के सहयोगी थे। ठाकुर बताते हैं कि सघन संगठन अभियान के तहत 3 अप्रैल 1982 को वाजपेयी जी सीतामढ़ी आए थे। प्रदेश नेतृत्व से कहा गया था वाजपेयी जी वहीं जाएंगे, जहां पार्टी मद में एक लाख रुपए दिए जाएंगे।
प्रदेश नेतृत्व की बातों को सीतामढ़ी जिला ने स्वीकार किया और वाजपेयी जी बुलाने की आग्रह किया। कार्यकर्ताओं के अथक प्रयास के बावजूद महज 51 हजार रुपए जुटाए जा सके। तत्कालीन जिलाध्यक्ष बद्रीप्रसाद चौधरी की अध्यक्षता में आयोजित जनसंपर्क अभियान में वाजपेयी जी को 51 हजार रुपए का चेक तत्कालीन कोषाध्यक्ष ने दिया। वाजपेयी जी ने भाषण शुरू करने से पहले कहा 'राशन कम मिला है, इसलिए भाषण कम देंगे'। तो चलिए आज उनके जन्मदिन पर जानते हैं पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी के ऐसे ही कुछ भाषण...
1. 1998 में परमाणु परीक्षण पर संसद में संबोधन - 'पोखरण-2 कोई आत्मश्लाघा के लिए नहीं था, कोई पुरुषार्थ के प्रकटीकरण के लिए नहीं था। लेकिन हमारी नीति है, और मैं समझता हूं कि देश की नीति है यह कि न्यूनतम अवरोध (डेटरेंट) होना चाहिए। वो विश्वसनीय भी होना चाहिए। इसलिए परीक्षण का फैसला किया गया।'
2. मई 2003 - संसद में - 'आप मित्र तो बदल सकते हैं, लेकिन पड़ोसी नहीं।'
3. 23 जून 2003 - पेकिंग यूनिवर्सिटी में - ''कोई इस तथ्य से इनकार नहीं कर सकता कि अच्छे पड़ोसियों के बीच सही मायने में भाईचारा कायम करने से पहले उन्हें अपनी बाड़ ठीक करने चाहिए।
4. 1996 में लोकसभा में अविश्वास प्रस्ताव पर चर्चा का जवाब देते हुए - यदि मैं पार्टी तोड़ू और सत्ता में आने के लिए नए गठबंधन बनाऊं तो मैं उस सत्ता को छूना भी पसंद नहीं करूंगा। 
5. जनवरी 2004 - इस्लामाबाद स्थित दक्षेस शिखर सम्मेलन में दक्षिण एशिया पर बातचीत करते हुए - ''परस्पर संदेह और तुच्छ प्रतिद्वंद्विताएं हमें भयभीत करती रही हैं। नतीजतन, हमारे क्षेत्र को शांति का लाभ नहीं मिल सका है। इतिहास हमें याद दिला सकता है, हमारा मार्गदर्शन कर सकता है, हमें शिक्षित कर सकता है या चेतावनी दे सकता है....इसे हमें बेड़ियों में नहीं जकड़ना चाहिए। हमें अब समग्र दृष्टि से आगे देखना होगा।
6. 31 जनवरी 2004 - शांति एवं अहिंसा पर वैश्विक सम्मेलन के उद्घाटन अवसर पर संबोधन - ''हमें भारत में विरासत के तौर पर एक महान सभ्यता मिली है, जिसका जीवन मंत्र 'शांति' और 'भाईचारा रहा है। भारत अपने लंबे इतिहास में कभी आक्रांता राष्ट्र, औपनिवेशिक या वर्चस्ववादी नहीं रहा है। आधुनिक समय में हम अपने क्षेत्र एवं दुनिया भर में शांति, मित्रता एवं सहयोग में योगदान के अपने दायित्व के प्रति सजग हैं। 
     
7. 13 सितंबर 2003 - 'द हिंदू अखबार की 125वीं वर्षगांठ पर - ''प्रेस की आजादी भारतीय लोकतंत्र का अभिन्न हिस्सा है। इसे संविधान द्वारा संरक्षण मिला है। यह हमारी लोकतांत्रिक संस्कृति से ज्यादा मौलिक तरीके से सुरक्षित है। यह राष्ट्रीय संस्कृति न केवल विचारों एवं अभिव्यक्ति की आजादी का सम्मान करती है, बल्कि नजरियों की विविधता का भी पोषण किया है जो दुनिया में कहीं और देखने को नहीं मिलता। 
     
8. 13 सितंबर 2003 - 'द हिंदू अखबार की 125वीं वर्षगांठ पर - ''किसी के विश्वास को लेकर उसे उत्पीड़ित करना या इस बात पर जोर देना कि सभी को एक खास नजरिया स्वीकार करना ही चाहिए, यह हमारे मूल्यों के लिए अज्ञात है। 
9. 23 अप्रैल 2003 - जम्मू-कश्मीर के मुद्दे पर संसद में - ''बंदूक किसी समस्या का समाधान नहीं कर सकती, पर भाईचारा कर सकता है। यदि हम इंसानियत, जम्हूरियत और कश्मीरियत के तीन सिद्धांतों द्वारा निर्देशित होकर आगे बढ़ें तो मुद्दे सुलझाए जा सकते हैं। 

हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा' पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी  (Atal Bihari Vajpayee) की यह मशहूर कविता आज भी लोगों की जुबान पर रहती है। बीजेपी के फाउंडर मेंबर के साथ अटल बिहारी वाजपेयी एक शानदार कवि भी थे और उनकी कई कविताएं मशहूर हुईं। वे हमेशा अपने भाषणों में अपनी कविताएं सुनाया करते थे। आज भारत रत्न अटल बिहारी वाजपेयी की 95वीं जयंती है। उनका जन्म ग्वालियर में 25 दिसंबर 1924 में हुआ था। इस खास मौके पर यहां हम आपको अटल बिहारी वाजपेयी की 5 कविताओं के बारे में बता रहे हैं जो काफी लोकप्रिय हैं।  
1: दो अनुभूतियां
-पहली अनुभूति
बेनकाब चेहरे हैं, दाग बड़े गहरे हैं 
टूटता तिलिस्म आज सच से भय खाता हूं
गीत नहीं गाता हूं
लगी कुछ ऐसी नज़र बिखरा शीशे सा शहर
अपनों के मेले में मीत नहीं पाता हूं
गीत नहीं गाता हूं
पीठ मे छुरी सा चांद, राहू गया रेखा फांद
मुक्ति के क्षणों में बार बार बंध जाता हूं
गीत नहीं गाता हूं
-दूसरी अनुभूति
गीत नया गाता हूं
टूटे हुए तारों से फूटे बासंती स्वर
पत्थर की छाती मे उग आया नव अंकुर
झरे सब पीले पात कोयल की कुहुक रात
प्राची मे अरुणिम की रेख देख पता हूं
गीत नया गाता हूं
टूटे हुए सपनों की कौन सुने सिसकी
अन्तर की चीर व्यथा पलकों पर ठिठकी
हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा,
काल के कपाल पे लिखता मिटाता हूं
गीत नया गाता हूं
2- कदम मिलाकर चलना होगा
बाधाएं आती हैं आएं
घिरें प्रलय की घोर घटाएं,
पावों के नीचे अंगारे,
सिर पर बरसें यदि ज्वालाएं,
निज हाथों में हंसते-हंसते,
आग लगाकर जलना होगा.
कदम मिलाकर चलना होगा.
हास्य-रूदन में, तूफानों में,
अगर असंख्यक बलिदानों में,
उद्यानों में, वीरानों में,
अपमानों में, सम्मानों में,
उन्नत मस्तक, उभरा सीना,
पीड़ाओं में पलना होगा.
कदम मिलाकर चलना होगा.
उजियारे में, अंधकार में,
कल कहार में, बीच धार में,
घोर घृणा में, पूत प्यार में,
क्षणिक जीत में, दीर्घ हार में,
जीवन के शत-शत आकर्षक,
अरमानों को ढलना होगा.
कदम मिलाकर चलना होगा.
सम्मुख फैला अगर ध्येय पथ,
प्रगति चिरंतन कैसा इति अब,
सुस्मित हर्षित कैसा श्रम श्लथ,
असफल, सफल समान मनोरथ,
सब कुछ देकर कुछ न मांगते,
पावस बनकर ढलना होगा.
कदम मिलाकर चलना होगा.
कुछ कांटों से सज्जित जीवन,
प्रखर प्यार से वंचित यौवन,
नीरवता से मुखरित मधुबन,
परहित अर्पित अपना तन-मन,
जीवन को शत-शत आहुति में,
जलना होगा, गलना होगा.
क़दम मिलाकर चलना होगा.


  • Monday, December 23, 2019

    નવસારી : રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રોડ બંધ

    ABCDનવસારી જિલ્લાના વિજલપોર વિસ્તારમાં રસ્તો ગટરલાઈન કામ માટે રસ્તો બંધ 


    વિજલપોર નગરપાલિકા દ્વારા 


    નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા ના ગટરલાઈન નો કામ કરવા

    Sunday, December 22, 2019

    નવસારી નગરપાલિકાના શાસન પ્રશાસનની મિલીભગતથી સરકારને કરોડો રૂપિયાના ચુનો .....! વિકાસ ..વિકાસ કે ....? જવાબદાર અધિકારી કે ...?

    નવસારી નગરપાલિકાના શાસન પ્રશાસનની મિલીભગતથી સરકારને કરોડો રૂપિયાના ચુનો .....! વિકાસ ..વિકાસ કે ....? જવાબદાર અધિકારી ...?
    કરોડોના સમાચાર મફતમાં વાંચો

                       નવસારી જિલ્લાના  તમામ  નગરપાલિકાઓમાં આજે વર્ષોથી  ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે ચરમ સીમાએ રાજ કરી રહ્યો છે. જેમા નવસારી નગરપાલિકા સૌથી મોટી હોવાથી ભ્રષ્ટાચાર બાબતે ગુજરાતમાં ટોપ ટેન માં પ્રથમ ક્રમે લાવવા માટે અહિં શાસન અને પ્રશાસન રાત દિવસ મહેનત કરી રહી છે.જેમા કોઈ શંકાનો સ્થાન નથી. સરકાર આમ નાગરિકો પાસે, ઉદ્યોગપતિઓ પાસે,બિલ્ડરો કે કોંટ્રાકટરો પાસે,મજુરો, ખેડુતો કે આર્થિક રીતે પછાત માટે મહિલાઓના વિકાસ માટે દર રોજ જીવન જરૂરિયાત થી પણ નવા નવા કર વસૂલ કરે છે. જેના બદલે નવી નવી  વિકાસની યોજનાઓ માં ખર્ચ કરે છે. સરકારની નીતિ અને નિયત માં કોઈ શક નથી. પરંતુ સરકારની યોજનાઓ દ્વારા આવેલ નાણા ક્યાં ખર્ચ કરવો એના માટે પણ એક વિશાળ ફોજ ઉભી કરી છે. લાખો રૂપિયા વેતન સાથે રાજા શાહી જેવી સુવિધાઓ સાથે દરેક પ્રકારના અધિકારીઓ  પણ મુકર્રર કરેલ છે. પરંતુ જમીની હકીકત ઉપરોક્ત તસ્વીર માં જોઈ શકાય છે. 
                            નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં સૌથી વીઆઈપી વિસ્તાર પારસી હોસ્પીટલની સામેના રોડ અને શંકર પાર્ટી પ્લોટ , રાશી મોલ નજીકના નવસારી નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલ એક શોપિંગ સેંટરની તસ્વીર છે. જેની બીજી તસ્વીર એ શોપિંગ સેંટરની આગળના ભાગે મેન ગટરનો ખુલ્લા ભાગની છે. એ તસ્વીર પોતે એક વિકાસની ગાથા પોતે કબૂલાત કરી રહી છે. આજે કરોડો રૂપિયાના શોપિંગ સેંટર આખરી શ્વાસ લેવા મજબૂર છે. ફકત ભાડે કે રોજગાર લક્ષી વેપારીઓને આપવાથી પણ લાખો રૂપિયાની દર માસે આવક થઈ શકે છે. અને એ જમીન અને શોપિંગ સેંટરમા થયેલ ખર્ચ ફકત બેંક માં મુકેલ હોય ત્યારે પણ નગરપાલિકાના હદ વિસ્તારમાં રહેતા તમામ ગરીબ, અપંગ,અંધ,વિધવાઓ કે સરકારના આશ્રિત નાગરિકોને પેટ ભરી વર્ષો સુધી બન્ને ટાઈમ ભોજન સાથે રહેવાની સુવિધા પણ આપી શકાય. અને આજે મોટા ભાગની નવસારી માં નાની મોટી ફેક્ટરીઓ કે ઉદ્યોગો બંધ થયેલ છે. એ એજ નાણાથી ફરીથી શરૂ કરી રોજગાર પણ આપી શકાય છે. સરકારની યોજના મુજબ એક મેડિકલ કોલેજ કે એમ્સ જેવા હોસ્પીટલ પણ એ જ સ્થળે ચાલુ કરી શકાય છે. એટલી મોટી વિશાળ જમીન અને શોપિંગ સેંટર આજે વર્ષોથી લકવાગ્રસ્ત હાલત માં છે. અને એનો જવાબદાર અધિકારી કોણ છે. એ આજે જગ જાહેર છે. 
                             ગુજરાત સરકાર આજે વર્ષોથી દેવાદાર છે. અને દેવા ચુકવવા માટે નાણા ક્યાંથી આવશે ..? એમા દરેક નાગરિકની સરકાર કે શાસન અને પ્રશાસનની જવાબદારી છે. સંવિધાન મુજબ આજે શાસન માં કોઈ પણ હોદ્દો માટે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.ફકત એક ચુંટણી કાર્ડ કે ભારતના નાગરિક હોવુ જ જરૂરી છે. જેથી સરકારમાં કોઈ પણ પક્ષકે નેતાની જવાબદારી રહેતી નથી. સંવિધાન મુજબ એના ઉપલક્ષ માં પ્રશાસનની જરૂર હોય છે. આજે પ્રશાસનિક અધિકારીઓ માં મોટા ભાગે અધિકારીઓ ભ્રષ્ટાચાર પોતાના પ્રથમ અધિકાર સમજી રહ્યા છે. લાખો રૂપિયા વેતન સાથે તમામ સુવિધાઓ લઈ પોતાના હોદ્દો મુજબ કામ ન કરવો એ પણ પ્રાથમિક તબક્કે ભ્રષ્ટાચાર જ છે.  નાગરિકો શાસન અને પ્રશાસન વચ્ચે પીસાઈ રહ્યો છે. જ્યારે શાસન પ્રશાસનની મિલી ભગત થયેલ હોય ત્યારે ફરિયાદ કોણે કરવો અને ફરિયાદ કરવા પછી સત્તા વગર શાનપણ નકામુ જેવી હાલત જોવા મળે છે. 
                                   નવસારી જિલ્લામાં આજે મોટાના રસ્તાઓ અપંગ થયેલ જોવા મળે છે. જેના અનુસંધાન માં મા.અ.અ.૨૦૦૫ મુજબ મળેલ માહિતી થી ક્વોલિટીની દેખરેખ માટે અહિં કોઈ ઈજનેર જ નથી. મજબૂતાઈ ની તપાસ પણ પોતે કોંટ્રાકટરો જ કરી લેતા હોય છે. જેથી દરેક પ્રકારના રસ્તાઓ એની ઉમ્ર પહેલા જ આત્મહત્યા કરતા જોવા મળે છે. દસ દસ માળની બિલ્ડિંગો આજે છેલ્લે ગેરકાયદેસર કેવી રીતે થઈ જાય છે?  એની દેખ રેખ કરવા માટે લાખો રૂપિયા વેતન લેનાર અધિકારીઓ ઈજનેરો ત્યાં સુધી કઈ દુનિયામાં ફરે છે?  આજે મોટા ભાગના બિલ્ડરો ત્રાહિમામ જોવા મળે છે. બિન અધિકૃત અને ગેરકાયદેસર બાંધકામો માટે ઈજનેરો અધિકારીઓ ઉપર કાર્યવાહી કોણ કરશે ..? ઉપરોક્ત તમામ સમાચારોની ગંભીરતાથી નોધ લઈ અધિકારીઓ  ગુજરાતના વિકાસ વિકાસ કરતા સરકારના સંબધિત નેતાઓ તત્કાલ તપાસ અને કાર્યવાહી કરશે કે લેખકની શોધ કરી કવતરૂ માટે અન્ય મફતમાં પોતાના સમય બર્બાદ કરશે એ જોવાનુ બાકી રહ્યુ....


    Friday, December 20, 2019

    રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૧૫મો પદવીદાન સમારોહ યોજાયો




    દિક્ષાંત એ શિક્ષાંત નથી, વિદ્યાર્થીએ હંમેશા શીખતાં રહેવું જોઈએ.: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

    પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે ઉત્પાદન વધારવાનું અને ખેતી ખર્ચ ઘટાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે: નવયુવાનો કૃષિક્ષેત્રના જ્ઞાનને કાર્યાન્વિત કરી રાજ્યના કૃષિ વિકાસની નવી ઉંચાઈ
    સર કરવામાં સહાયરૂપ બને: કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર
    રાજ્યપાલ અને કૃષિમંત્રીના હસ્તે કૃષિ યુનિવર્સિટીના કુલ ૬૪૯ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

    કૃષિક્ષેત્રમાં કન્યાઓની ઉત્સાહજનક ભાગીદારી: ૧૨ વિદ્યાર્થીનીઓએ ૨૩ મેડલ મેળવ્યા

    નવસારી:-‘શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી શીખવાનું અને ખેડૂત ખેતી કરવાનું છોડી દે તો એમની આવડત નષ્ટ પામે છે. જેથી વિદ્યાર્થીએ હંમેશા જીવનને ઉન્નત બનાવે તેવું નવું શીખતાં રહેવું જોઈએ. દિક્ષાંત એ શિક્ષાંત નથી. પદવી મેળવી એટલે શિક્ષણનું પૂર્ણવિરામ એમ ન સમજતાં પ્રાપ્ત કરેલા શિક્ષણથી સમાજને ઉપયોગી બનવાના કાર્યનો પ્રારંભ છે’, એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૫મા પદવીદાન સમારોહ પ્રસંગે દિક્ષાંત પ્રવચન કરતાં જણાવ્યું હતું.
    રાજ્યપાલશ્રી, કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરનારા સ્નાતક કક્ષાના ૪૩૫ અને અનુસ્નાતક કક્ષાના ૧૮૮ અને ડોક્ટરેટના ૨૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૪૯ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર ૧૪ અનુસ્નાતક અને ૨૩ સ્નાતક મળી કુલ ૩૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલો એનાયત કરવામાં આવ્યા હતા. ૧૨ વિદ્યાર્થીનીઓએ ૨૩ મેડલ અને ૧૨ વિદ્યાર્થીઓએ ૧૪ મેડલ મેળવ્યા હતા.
    રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં ગુરૂકુળોમાં ગુરૂશિષ્યની પરંપરા હતી. ‘સત્યં વદ, ધર્મમ ચર:’એ એ ગુરૂમંત્ર હતો. સત્યવચન અને ધર્મનું આચરણ વિદ્યાર્થી અને તેની વિદ્યાને પૂર્ણ બનાવે છે. માનવતા એ સંસ્કારયુક્ત જીવનનું પગથીયું છે એમ જણાવી તેમણે ડોક્ટર, એન્જિનિયર, સી.એ., વકીલ, વૈજ્ઞાનિક બનવું પણ એ પહેલા ‘માનવ’ જરૂર બનવું એવી બૌદ્ધિક ટકોર કરી હતી.
    પ્રાકૃતિક ખેતીના સ્વ-અનુભવો વર્ણવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે ઝેરી રસાયણયુક્ત ખેતીથી જમીન, પાણી, પર્યાવરણ દૂષિત બન્યા છે, ત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે ઉત્પાદન વધારવાનું અને ખેતી ખર્ચ ઘટાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે દ્રઢપણે કહ્યું કે, આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વિના ખેડૂતોને ચાલશે નહિ. વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પોતાના કૌશલ્યનો ઉપયોગ દેશના છેવાડાના ખેડૂત સુધી પહોંચાડી કૃષિસમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ ર૦રર સુધીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવામાં કૃષિ યુનિવર્સિટી અને કૃષિ તજજ્ઞો મહત્વની ભૂમિકા અદા કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.  
    પ્રસંગે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યની ખેતીના વિકાસ માટે
    અનિવાર્ય એવા કૃષિ શિક્ષણનો વ્યાપ વધે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળ રાજ્ય સરકાર પ્રેરિત દસ કોલેજો હાલ કાર્યરત છે. રાજ્ય સરકાર, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના સહિયારા પ્રયાસોથી બાગાયત ક્ષેત્રે રાજ્યમાં છેલ્લાં દોઢ દાયકા દરમિયાન વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં રાજ્યનું દેશભરમાં બીજું સ્થાન છે એમ જણાવી તેમણે નવયુવાનોને કૃષિક્ષેત્રમાં પોતાના જ્ઞાનને કાર્યાન્વિત કરી રાજ્ય અને દેશના વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જવા અનુરોધ કર્યો હતો.
    સ્વાગત પ્રવચન કરતાં કુલપતિશ્રી સી. જે. ડાંગરીયાએ જણાવ્યું હતું કે, કૃષિ શિક્ષણના ક્ષેત્રમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ નવા આયામો સર કર્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર હેઠળના ૧૫ સ્થળોએ ૨૫ સંશોધન કેન્દ્રો દ્વારા દક્ષિગુજરાતના ખેડૂતોની કૃષિ જરૂરિયાતો તેમજ કૃષિ ઉત્પાદકતા વધારવાના સઘન કાર્યો-સંશોધનો થઇ રહ્યા છે. દીક્ષાર્થી વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દીની શુભાકામનાઓ પાઠવતાં તેમણે કહ્યું કે, કોઈ પણ દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં રહેલું હોય છે. અહી પ્રાપ્ત કરેલા કૃષિ શિક્ષણ દ્વારા યુવાનો દેશના ખેડૂતોની કૃષિ પદ્ધતિઓમાં આમૂલ પરિવર્તન લાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
    રાની લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ઝાંસી (યુ.પી.)ના કુલપતિશ્રી પ્રો. ડો. અરવિંદ કુમારે જણાવ્યું કે, દેશની ટકા વસ્તી ધરાવતા ગુજરાતનું નેશનલ જી.ડી.પી.માં . ટકા યોગદાન છે. ગુજરાતના વિકાસમાં આધુનિક કૃષિ પદ્ધતિઓ અને સંશોધનોનું પણ યોગદાન હોવાનું તેમણે કહ્યું હતું.
            આ પ્રસંગે જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલ, એસ.પી. ડો. ગિરીશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બિપીન ગર્ગ, યુનિ.ના રજિસ્ટ્રારશ્રી વી.એ. સોલંકી, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.  



      
         

    Sunday, December 15, 2019

    નવસારી જિલ્લા ટ્રાફિક પોલિસની કામગીરી કાબીલેતારીફ કે ..? પોલીસ રક્ષક કે ભક્ષક...?

    નવસારી જિલ્લા ટ્રાફિક પોલિસની કામગીરી કાબીલે      તારીફ કે ..?  
      પોલીસ રક્ષક કે ભક્ષક...? 

     ટ્રાફિક પોલીસ ટ્રાફિક કન્ટ્રોલ કરવા માટે છે કે રોડ ઉપર ચાલતા વાહનો નાગરિકોને રોકી હેરાન કરવા માટે..? 

    કાયદા કાનૂન નાગરિકોને શિખામણ આપી રહી છે કે શિકાર કરી રહી છે?

    પોલીસ કાયદા કાનૂનનો પાલન પોતે કેમ નથી કરતી...?  

    દારૂ શરાબનો અડ્ડો આજે ઠેર ઠેર કયા કાયદા મુજબ ચાલી રહ્યો છે..?  

    દારૂ શરાબના કેટલા અડ્ડા આજ સુધી કાયમી ધોરણે બંધ થયા..? 

    ચોરી ડકૈતી રેપ બલાત્કાર દર રોજ બધી રહ્યો છે..? 

    પોલીસ વિભાગ પોતે કેટલા કાયદાનુ પાલન કરે છે..? 

    પોલીસ સાથે નાગરિકોના વિશ્વાસ કેમ ટૂટી રહ્યો છે..?  

    આજે પોલીસથી નાગરિકો સુરક્ષાના બદલે નફરત કરવા પાછળ શું રહસ્ય છે?  

    નવસારી પોલીસ આજે મીડિયાને ટાર્ગેટ કેમ કરી રહી છે.? 

                 નવસારી જિલ્લામાં ખાસ કરી નવસારી શહેરમાં પોલીસ વિભાગની ભૂમિકા થી નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગ થી એક જમાનામાં નાગરિકો પોતાના સુરક્ષિત સમજી રહ્યા હતા. પોલીસ વિભાગ પાસે ફરિયાદ કરી ન્યાયની અપેક્ષા રાખતા હતા. પોલીસ વિભાગ જે સ્થળેએક કોન્સટેબલ પણ પહોંચી જતા ત્યાં ગરીબો આદિવાસીઓ ખેડૂતો અસહાય મજલુમો હોય કે કોઇ પણ ત્રાહિત વ્યક્તિ પોતે એક સુરક્ષિત   અધિકારી સાથે જોડાઈને ગર્વ મહેસૂસ કરતા હતા. પરંતુ આજે પોલીસ વિભાગ થી લોકો નફરત કરી રહ્યા છે. આજે હાલત બદથી બદતર જોવા મળી રહી છે. આજે ફકત રાજનીતિ કે સરકાર જ ઉદ્યોગપતિઓની હોય એવુ નથી .સુરક્ષા વિભાગ પણ અમીરોના જ છે. નવસારી પોલિસ વિભાગ માં ટ્રાફિક પોલીસ ઠેર ઠેર જોવા મળી રહી છે . જે ખરેખર પોલીસ અધ્યક્ષશ્રીની કાબીલે તારીફ કામગીરી કહેવાય. નવસારીના સાંસદ શ્રી પોતે એક પોલીસની સભા પોતાના વકતવ્ય માં કહ્યું છે નવસારી માં અજુ ખાસ ટ્રાફિકની સમસ્યા નથી. છતા નવસારી પોલીસ અધ્યક્ષ શ્રી એક મોટી ફોજ ઠેર ઠેર મુકી સમસ્યા નો નિવારણ કરી છે. પરંતુ અહીં મળેલ માહિતી મુજબ ટ્રાફિક પોલીસ જે ખરેખર વરિજનલ છે કે રોકણી કરવા માટે આવે છે.કાયદેસર ચાલતા વાહનોને રોકીને તપાસ કરે છે. ફકત રોકતા જ નથી બિન જરૂરી તપાસ પણ કરતા જોવા મળે છે.અને તપાસ દરમિયાન જેલમાં પુરવા ધમકીઓ પણ આપી દંડની પાંચ સો કે હજારની રસીદો પકડાઈને તત્કાળ ન આપે ત્યારે વાહન કબ્જે કરવાની ધમકીઓ સાથે અસભ્ય વર્તન પણ કરે છે.નવસારી પોલીસ વિભાગની મોટા ભાગની કચેરીઓ પોલીસ સ્ટેશનો માં અજુ સુધી માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ , ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ , ગુજરાત સેવા વર્તણૂંક નિયમો ૧૯૭૧ વગેરે જનહિત અને ભ્રષ્ટાચાર વિરોધી દરેક સરકારી કચેરી માં ફરજિયાત નિયમોનું પાલન કરવામાં આવતો જ નથી. એક કાયદેસર બોર્ડ પણ લગાવેલ જોવા મળી શકે નહિ. અમલીકરણ કરવો એ અલગ મોટા ભાગનો અધિકારીઓને ખબર પણ નથી. એ એક જ માહિતી માં સાબિત થયેલ છે. નવસારી જિલ્લાના એક પણ પોલીસ અધિકારી જવાબ આપી શકેલ નથી. અને અપીલના હુકમ પછી આજ સુધી આપેલ નથી. આજે પોલીસ વિભાગને જરૂર છે કે નાગરિકો સાથે સારો વર્તન સાથે સારું સંબંધ સ્થાપિત કરવાની. પોલિસ નાગરિકો સાથે મિત્રતાના ભાવ બદલે ફકત રોજગારનો સાધન સમજી બેઠી છે. જેથી આજે દેશમાં ઠેર ઠેર પોલિસ વિભાગ સાથે સામાન્ય અને જાગ્રિત નાગરિકો પણ મિત્રતાના બદલે પથરાવ અને મારપીટ કરતા જોવા મળી રહ્યા છે. જે ખરેખર ભારતીય સુરક્ષાના તમામ વિભાગો માટે દુર્ભાગ્યપૂર્ણ છે. નવસારી જિલ્લામાં પણ અગાઉ પોલિસ વિભાગના સર્વોચ્ચ વરિષ્ઠ અધિકારીઓ અને પોલિસ કર્મીઓ સાથે મારપીટની ઘટનાઓ જોવા મળી હતી.અને આજે પણ થઈ રહી છે. જેના અનુસંધાનમાં પોલિસ વિભાગને પણ આત્મચિંતનની જરૂર છે. ઉપરોક્ત તમામ બાબતો ઉપર સંબંધિત ઉચ્ચ અધિકારીઓ તપાસ અને કાર્યવાહી સાથે નવસારી જીલ્લા માં કાયદા મુજબ દરેક નિયમોનો પાલન કરાવશે કે અન્ય વિભાગોની જેમ અરજદારો ઉપર એન કેન પ્રકારેણ કોઇ પણ સંજોગે કેસ કરશે. એ જોવાનુ બાકી રહ્યુ.

    Friday, December 13, 2019

    નવસારી :- ચિખલી માર્ગ અને મકાન વિભાગ પંચાયતની કામગીરી કાબીલે તારીફ કે ..? જવાબદાર શાસન કે પ્રશાસનિક અધિકારી..?



    નવસારી :- ચિખલી માર્ગ અને મકાન વિભાગ પંચાયતની કામગીરી કાબીલે તારીફ  કે ..? 
    જવાબદાર શાસન કે પ્રશાસનિક અધિકારી..? 

                          નવસારી જિલ્લામાં આજે દરેક વિભાગમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. વિકાસ અને સમૃદ્ધિના નામે કાયદેસર ડકૈતી નાખવામાં આવી રહ્યુ છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ પારદર્શક સરકાર આજે બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લાના પછાત અને આદિવાસી વિસ્તારમાં સરકારના લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ મેળવનાર  અધિકારીઓ ફકત વિકાસ ફાઈલો માં જ કરી રહ્યા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી ખેડુતો મજૂરો સામાન્ય વર્ગના નાગરિકો ના જીવન સાથે એક રમત રમાઈ રહી છે. નવસારી જિલ્લાના ચિખલી ખેરગામ વાંસદા વિસ્તાર અતિ પછાત વર્ગ ના હોય જેથી અધિકારીઓ અહિં ભોલા નાગરિકો ને નાગરિક તરીકે ગણતા જ નથી. અને નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ એજ વર્ગ માં થી આવે છે. જેથી સદર તાલુકાઓના નાગરિકો છેતરાઈ જાય છે. અને અધિકારીઓ સહજ રીતે એવા કામોના અંજામ આપવામાં કોઈ શંકા પણ કરતા નથી.

                                        નવસારી જિલ્લાના તાલુકા  ચિખલી માં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હોય કે અન્ય વિસ્તારો માં મોટા ભાગે ભ્રષ્ટાચાર વગર કોઈ કામો કરવામાં આવતો જ નથી. મોટાભાગના ડામર રોડમાં ડામર ક્યાં છે એ આજે શોધવો મુશ્કેલ છે. આર.સી.સી. રોડ માં ટુંક સમયમાં સીમેંટ અદૃશ્ય થઈ જાય છે. તપાસ અધિકારીઓ કેવી રીતે કોંટ્રાક્ટરોને બિલ આપી રહ્યા છે એ પણ એક તપાસનો વિષય છે. સદર તાલુકાઓ માં એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ પાકુ બિલોના બદલે ફકત અહિં સ્ટીમેટ થી જ કામ ચલાવી લેવા માં આવે છે. નવસારી જિલ્લામાં મોટા ભાગના અધિકારીઓ પોતે કાયદા કાનૂનથી અજાણ છે. એક આરટીઆઈની માહિતી નિરીક્ષણ માં પોતે કબુલાત પણ કરી છે. પરંતુ આરક્ષણ અને ગાંધી બાપુના તસ્વીર કે સેટિંગ ડોટ કોમ થી ભરતી થયેલ અધિકારીઓને આજે કોઈ વીક નથી. સમાચાર પત્ર માં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ નવસારી જિલ્લાના ચિખલી તાલુકા માં માર્ગ અને મકાન પંચાયત વિભાગ માં આજે કામના બદલે ફકત રોજ પંચાયત (મીટિંગો ) કરવામાં આવે છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ પોતાના રાજનેતા તરીકે, સેવક તરીકે પ્રખ્યાત નેતાઓ અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધા મેળવનાર શું કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ...

    Thursday, December 12, 2019

    નવસારી :- વિજલપોર નગરપાલિકાની કામગીરી અને જવાબદારી કાબીલેતારીફ કે ....?

    વિજલપોર નગરપાલિકાની કામગીરી અને જવાબદારી કાબીલે તારીફ કે ....?
    વિજલપોર શહેરમાં દારૂ શરાબ સદંતર બંધ કરવા કલેકટર શ્રી ને આબેદન પત્ર નગરસેવકો આપ્યુ.. !
    રોગચાણા અને ખતરનાક બીમારીઓનો દાવત આપતો  વિજલપોર રેલ્વે ગરનાળુ  સાથે ગટરનો પાણી ગંદકીનો સામ્રાજ્ય  


                       નવસારી જિલ્લા ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી છે.નવસારી જિલ્લાનો એતિહાસ સૌથી જુનુ અને વિશ્વ વિખ્યાત છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જે માર્ગ થી દાંડી યાત્રા કરી હતી એ નવસારીના વિજલપોરની હાલત સૌથી બદતર જોવા મળી રહી છે. નવસારી આજે વિદ્વાનો અને ઉદ્યોગપતિઓને જન્મ આપેલ છે. ટાટા ગ્રુપનો માલિકનો જન્મ સ્થાન અને મફતલાલ શેઠનો કર્મ ભુમિ તરીકે નવસારી પોતાનો સ્થાન વિશ્વ માં સર્વશ્રેષ્ઠ છે. નવસારી શહેર નવસાર પીર બાવાના નામે પણ પ્રખ્યાત છે. એ નવસારી શહેરના અડી ને આવેલા  વિજલપોર માં રેલ્વે ગરનાળુ અને ખુલ્લુ ગટરનો વાસ મારતુ ગંદુ પાણી આજે વર્ષોથી નાગરિકો માટે ભયંકર ખતરનાક બીમારીઓ ને દાવત આપી રહ્યુ છે. 
                                 આજે વિજલપોર રેલવે ગરનાળુ અને ખુલ્લા ગટરોને વાસ મારતુ દુર્ગંધ અને ગંદકીનો સામ્રાજ્ય સામે વિકાસશીલ ગુજરાત સમૃદ્ધ ગુજરાત પારદર્શક ગુજરાત જેવા મજબૂત શક્તિશાળી શબ્દો અશોભનીય છે. વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી અરબો રૂપિયા વર્ષે સરકાર આપી રહી છે.અને આજે પણ જમા છે. સરકાર તરફે કોઈ પણ કસર નહિ કહી શકાય. અને આજે ગુજરાત અને કેન્દ્ર માં એક જ પક્ષની સોથી મજબૂત સરકાર છે. એટલે રેલવિભાગ માં પણ કોઈ વિરોધ કરી શકે નહિ. છતા એવી હાલત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. અહિ વિજલપોર અને જિલ્લા કક્ષાના અધિકારીઓ અને રાજનેતાઓની સામે વિકાસની જવાબદારી છે. જેથી હવે સમજી શકાય કે નવસારી વિજલપોર આજે સંસ્કારી નગરી હોવા છતા પાછળ અને ગંદકી યુક્ત થવાનો કારળ શું છે.? 
        નવસારી અને વિજલપોર માં વિકાસના નામે દારૂ શરાબ અને અસામાજિક કામોની ભરમાર છે. વિજલપોર મિની ભારત તરીકે વિકાસ માટે નહી દરેક પ્રકારના દારૂ માટે પ્રખ્યાત છે. વિજલપોર નગરપાલિકામાં આજે સત્તા પક્ષમાં પણ બે ભાગમાં વિભાજન થયેલ છે. બીજા પક્ષ ના ઉપ પ્રમુખ સાથે નગરસેવકોની ટીમ એ વિજલપોર માં દારૂ સદંતર બંધ કરવા માટે નવસારી કલેકટર શ્રી ને આબેદન પત્ર આપેલ છે. ગુજરાત માં કાયદેસર દારૂ બંદી છે. અને કાયદોના પાલન કરવા અને કરાવવા પ્રશાસનની સંયુક્ત જવાબદારી પણ છે. પરંતુ હવે પહેલીવાર એટલી મોટી સંખ્યામાં નગરસેવકો એક સારી શરૂઆત કરી છે. હવે પ્રશાસનના અધિકારીઓ સદર બાબતે કાયદેસર કાર્યવાહી કરશે ખરા..? જાણકારોના મંતવ્ય મુજબ  દારૂ બંદી ભલે કાયદો છે.પરંતુ ખાકી અને ખાદી સાથે કેટલાક નાગરિકો ના આજે એક સૌથી મહત્વ પૂર્ણ વ્યવસાય પણ છે. ખોટી તો ખોટી પણ રોજી તો ખરી.. જેથી ગમે એ આબેદન કે અરજી સરકારને આપો . સરકારના સ્વચ્છ ભારત અભિયાન માટે દરેક કચેરી માં એક ડોલ પણ આપેલ છે.
    વિજલપોર નગરપાલિકા માં  વિકાસ માં કરોડો રૂપિયા દર વર્ષે બ્લોગ અને ડામર અને બિન જરૂરી આરસીસી રોડ માટે ખર્ચ કરે છે. રોજગાર કે લઘુ ઉદ્યોગ માટે અહીં પ્રાથમિક જરૂરિયાત હોવા છતા બિન જરૂરી ખર્ચ કરવામાં આવે છે. મળેલ માહિતી મુજબ એમાં નેતાઓ અને અધિકારીઓની સારી સમજના બદલે કમીશન છે. 
    ખુલ્લા ગટરનો વાસ મારતો દુર્ગંધ યુક્ત પાણી સદંતર બંધ કરવા માટે ગુજરાત પ્રદૂષણ કંન્ટ્રોલ બોર્ડ અને નવસારી જિલ્લા આરોગ્ય અધિકારીની ભૂમિકા પણ શંકાસ્પદ છે. વિજલપોરશહેરમાં  આજે  વિકાસ અને સમૃદ્ધિની એક ઝલક તસ્વીર  માં જોઈ શકાય છે. મોટા ભાગે આજે દરેક સ્થળે અધિકારીઓ અને નેતાઓ ફોટા પડાવવા  માં સોથી આગળ નજરે પડે છે. અધિકારીઓ અને નેતાઓ ઉપરોક્ત તસ્વીર સાથે એક વાર ફોટો પડાવશે ખરા..? 
    આજે વિજલપોર માં રોજગારી ના નામે ફકત દારૂ શરાબ નો અડ્ડો જ છે. ઠેર ઠેર એક જ વેપાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.જેમાં ખાકી સાથે ખાદી પણ સામેલ છે. આજે પણ વિજલપોર માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ચોખ્ખું પીવા માટે પાણી પણ આપવામાં તકલીફ અનુભવે છે. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય આજે કોસો દૂર છે. ઉપરોક્ત બાબતે સરકારના તજજ્ઞ અધિકારીઓ અને નેતાઓ પોતાની ભૂમિકા ભજવશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ...

    રોજગારી માટે સરકાર નો કરોડો રૂપિયા ખર્ચ...! છતા રોજગારીના આકડો ઝીરો....? નવસારી નગરપાલિકા માં સ્વરોજગાર હવા હવાઈ....?

    નવસારી જિલ્લામાં કરોડો રૂપિયા રોજગારી માટે ખર્ચ છતા  રોજગારીનો આકડો ઝીરો..?
                                
                      નવસારી જિલ્લા મા એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફકત રોજગાર માટે ખર્ચ કરવામાં આવે છે. પરંતુ અહીં એક સમાચાર પત્ર માં પ્રસિદ્ધ અહેવાલ માં સરકાર દ્વારા કરોડો રૂપિયા થયેલ ખર્ચનો આકડાકીય માહિતીનો ઉલ્લેખ નથી. સરકાર આજે દરેક વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખાનગીકરણ તરફ આગળ વધી રહી છે. સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર સામે કાયદા કાનૂનની મોટી પ્રક્રિયા થી લાચારી એનો મુખ્ય કારણ છે.આજે વિકાસ માં ભ્રષ્ટાચાર એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તપાસ અને કાર્યવાહી કરનાર મોટા ભાગના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારની ગંગા માં પવિત્ર થતા નજરે પડી રહ્યા છે.સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદાઓ પણ આજે વેન્ટિલેટર ઉપર છે. વિદ્વાનોના મંતવ્ય મુજબ સરકાર પાસે ખાનગીકરણને તત્કાળ મોટા પાયે અમલીકરણ સિવાય કોઈ રસ્તો નથી. ગુજરાત રાજ્ય માં મોટા ભાગના અધિકારીઓ કાયદા કાનૂનને અમલીકરણ કરવો કે કરાવવા પણ  ગુનો સમજે છે. અને આજે હાલત ગંભીર છે. જે અધિકારી કાયદા કાનૂનની અમલવારી કરવા ઇચ્છે છે એની જિન્દગી બદથી બદતર જોવા મળે છે. નવસારી જિલ્લામાં સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર બાબતે જાણ કરનાર અરજદારોને પણ પરેશાન કરવામાં આવે છે. નાગરિકોની હિત કે કાયદાકીય કામો કરનાર અધિકારીઓની બદલી તત્કાળ કરવામાં આવે છે. 
    નવસારી નગરપાલિકા દ્વારા રોજગાર હવા હવાઈ:-

                       નવસારી નગરપાલિકામાં  દીનદયાલ અંતોદય યોજના નેશનલ અર્બન લાઈવલીહૂડસ ( એનયુએલએમ) ભારત સરકાર મહાત્મા ગાંધીના ૧૫૦ વર્ષગાઠ નિમિત્તે  સ્વરોજગાર માં નવસારી શહેર માં વિસ્તૃત પ્રમાણમાં સ્વરોજગાર માટે તાલીમ આપવામાં આવી છે.અને સરકાર  દ્વારા  લાખો  રૂપિયા ખર્ચ પણ કરવા માં આવી છે. જેના અનુસંધાન માં એક માહિતી માંગવામાં આવી. મળેલ માહિતી મુજબ કાયદેસર ફકત લાખો રૂપિયા રોજગાર માટે ફકત મોટી મોટી ફાઈલો માં પણ જોવા મળી નથી. હવે ફકત કોમ્પ્યુટર માં જ જોવા મળી શકે છે. અને વારંવાર રૂબરૂ મુલાકાત પછી પણ અહિં નવસારી નગરપાલિકાની સદર વિભાગીય કચેરી માં કોઈ પણ મક્કમ માહિતી ઉપલબ્ધ નથી. કાયદેસર સ્વરોજગાર જે મુદ્દો આજે અતિ સંબેદનશીલ છે.સરકાર બેકફુટ ઉપર આવી રહી છે.એના માટે નવસારી નગરપાલિકા માં કાયદેસર કોઈ જવાબદાર અધિકારી જ નથી. કરાર આધારિત બિન અનુભવી ગેરકાયદેસર કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી ભરતી થયેલ કર્મચારીઓ ને આરટીઆઈ કોને કહેવાય એ પણ ખબર નથી. માહિતી અધિકાર અધિનિયમ નો જવાબ આપવા માટે કોઈ કર્મચારી પણ નવસારી નગરપાલિકા માં અજુ સુધી નિમણૂંક કરવામાં આવ્યો નથી. અને જે કર્મચારી ને સોપવામાં આવેલ છે એમને પોતે અજુ સુધી કોઈ તાલીમ કે જાણકારી નથી. કાયદેસર નગરપાલિકા ના મુખ્ય અધિકારી ચીફ ઓફીસર ને સરકાર નિમણૂંક કરેલ છે. અને નવસારી નગરપાલિકાના  ચીફ ઓફિસર મળેલ ફરિયાદ મુજબ સમયસર હાજર રહેવા ગુનો સમજે છે. કાયદા કાનૂન કે જનહિત સંબધિત એક બોર્ડ લગાડવા માં પણ જરૂર નથી સમજતો. નવસારી નગરપાલિકા માં સ્વરોજગાર માટે લાખો રૂપિયા કયા અને કેવી રીતે ખર્ચ થયા એ એક તપાસ નો વિષય છે. નવસારી નગરપાલિકા માં મા.અ.અ.૨૦૦૫ કે લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ હોય કે જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કાયદેસર અમલવારી કરવામાં આવતો જ નથી. અને અજુ સુધી નવસારી નગરપાલિકા માં રસ્તાઓ જેમા આરસીસી હોય કે ડામર રોડ દર વર્ષે સરકાર બદનામ થઈ રહી છે. સારામાં સારૂ બ્લોક કાઢી નવો બ્લોક બેસાડવા પાછળનો રહષ્ય આજે આમ નાગરિકોને પણ ખબર છે. પ્રાદેશિક કમિશ્નર સુરત દ્વારા એક અરજીની તપાસ માં ડામર રોડ માં મોટી ખામી જોવા મળી હતી. નવસારી નગરપાલિકા હદ વિસ્તારમાં આરસીસી કે ડામર રોડ સમય પહેલા ટૂટી જતા હોય જેની લોક ચર્ચા મુજબ ઘટિયા ક્વોલિટી છે. જેની મજબૂતીના સર્ટિફિકેટ કોન્ટ્રાકટ રો પોતે રજુ કરે છે. 

             આજે પણ નવસારીના ગટરનો ગંદુ પાણી ફિલ્ટર વગર નદીમાં નાખવામાં આવે છે.જે પર્યાવરણ માટે ઘાતક છે. નવસારી નગરપાલિકા ના કચરો ખુલ્લેઆમ બહાર નાખવામાં આવી રહ્યુ છે. વાયુ પ્રદુષણ માં ભારત પહેલા ક્રમાંકે છે જેમા નવસારી નગરપાલિકાના પ્રશાસનિક અધિકારીઓ ટોપ ટેન માં રહેવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પીવા માટે બે ટાઈમ ચોખ્ખુ પાણીની વ્યવસ્થા થઈ શકતી નથી. વિકાસ અને સમૃદ્ધિની ગીતો માં ફકત બેનરો જ મળી રહ્યો છે. જમીની હકીકત માં શોધવો ચાંદથી તારા જમીન ઉપર લાવવા જેવા છે.

                નવસારી જિલ્લામાં રોજગારી આપવા માટે વાસદા તાલુકા માં એક પ્રાયોજના વહીવટદાર ની કચેરી નિમણૂંક કરવામાં આવી છે. એ કચેરી થકી સ્વરોજગાર માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. એક અરજદાર દ્વારા એક વર્ષ અગાઉ સ્વરોજગાર માટે થતો ખર્ચ ની માહિતી માગવા માં આવી હતી. જેની માહિતી આજ સુધી આપવામાં આવી નથી. મા.અ.અ.૨૦૦૫ અહિં લકવાગ્રત છે. અને જે માહિતી આંશિક નિરીક્ષણ કરવામાં આવી કછે.એ  માહિતી ખરેખર  સ્વરોજગારના નામે ડકૈતી કરવામાં આવી હોય એવી છે. ભ્રષ્ટાચાર માટે નવી નવી ટેકનોલોજી અધિકારીઓ વાપરેલ છે. અને એમાં એક વિભાગની તપાસ ગુજરાત તકેદારી આયોગને સોપવામાં આવેલ છે. પરંતુ એને પણ એક માસથી વધુ સમય જતા અજુ સુધી કોઈ સમાચાર મળેલ નથી. ભ્રષ્ટાચાર સાબિત થતા પણ તપાસ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કેમ નથી કરી રહ્યા. એ પણ એક ભ્રષ્ટાચાર જ કહી શકાય. નવસારી જિલ્લામાં એક પણ કચેરી કાયદેસર કાર્યવાહી ન કરી શકતી હોય ત્યારે વિકાસ સમૃદ્ધિ  ઉત્થાન જેવા શબ્દોને કેમ પરિભાષિત કરવો એ સમજવો અઘરુ છે. રોજગારી માટે સરકાર આજે કરોડો રૂપિયા  ખર્ચ કરવા છતા બદનામ થઈ રહી છે. એ દૂર કરવા સરકાર શું કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ...

    नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

    नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...