Thursday, October 31, 2019

નવસારી ભારતીય જનતા પાર્ટી પત્રકારોની લિસ્ટ માં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા પત્રકારોના નામ ગાયબ

નવસારી ભારતીય જનતા પાર્ટી પત્રકારોની લિસ્ટ માં ભ્રષ્ટાચાર ઉજાગર કરતા પત્રકારોના નામ ગાયબ   


                              ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં દીપાવલી નવવર્ષ શુભેચ્છા જાહેરાત દર વર્ષે દરેક પત્રકારોને જાહેરાત આપવામાં આવે છે. પરંતુ સદર જાહેરાતની લિસ્ટમાં મળેલ માહિતી મુજબ ભ્રષ્ટાચાર ઉજાગર કરનાર પત્રકારોના નામો આ વર્ષે કમી કરવામાં આવેલ છે. નવસારી વર્ષ ૧૯૯૭ માં જિલ્લા તરીકે નિમણૂંક કરવામાં આવ્યો. અને આજે બે દશક પૂર્ણ કરી ત્રીજા માં ત્રીજા વર્ષ ની શરૂઆત થયેલ છે.સબકા સાથ સબકા વિકાસ થી જીત મેળવેલ પાર્ટી પત્રકારોના નામો કમી કરી શું સાબિત કરવા માગે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના એક વક્તવ્ય મુજબ ગુજરાત માં  ભ્રષ્ટાચાર માં ભરખમ વધારો થતો છે. પ્રધાનમંત્રી શ્રી પોતે ભ્રષ્ટાચાર જડ થી નાબુદ કરવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે.
નવસારી જીલ્લા માં મોટા ભાગના વિભાગો માં ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યો છે.શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય વિભાગ હોય કે અન્ય અધિકારીઓ પણ આજે કાયદેસર કાર્યવાહી કરતા જ નથી. શાસનના તાબા હેઠળ પ્રશાસન છે. જેથી ભ્રષ્ટાચાર નાબૂદ કે ભ્રષ્ટાચાર કરતા વિભાગો ઉપર કાર્યવાહી કરાવવા જવાબદારી પણ પાર્ટી ના સંબંધિત નેતાઓની છે.
વિરોધ પક્ષના નેતા દ્વારા એક રોજગારીના સવાલ સામે સદર પાર્ટીના નેતાઓ પાસે આકડાકીય માહિતી માં એકનો અંક આપી શક્યા નથી. પ્રાથમિક સુવિધાઓ પણ નાગરિકોને ન આપી શકનાર પાર્ટીને આજે નાગરિકો સમ્માન આપી શું મહેસૂસ કરી રહ્યા છે.એના માટે કોઈ શબ્દ જ નથી. મોઘવારી અને મંદીનો ભયંકર ત્રાસદી સાથે કુદરત પણ નારાજ છે. આજે કમોસમી વરસાદ રેકોર્ડ સ્તરે છે. સરકાર ને આજે બદનામ કરવા માટે એના જ નેતાઓ કમર કશી છે.એવો વિદ્વાનો અને જાણકારો માની રહ્યા છે.
     નવસારી જિલ્લા એ પોતે એજ પાર્ટીના મુખ્ય નેતાને વિશાળ ભારત માં સૌથી વધુ મતે જીતનો દરજો આપેલ છે.છતા ભારતીય જનતા પાર્ટીના શીર્ષ હોદ્દો માં કોઈ સ્થાન ન મળવો એ નીતિ અને નિયમનો ઉલંઘન છે. નવસારીના વિશાળ મતે જીતનાર સાથે સહકાર આપી નવસારી જીલ્લાના ભવિષ્ય માટે ભારતીય જનતા પાર્ટીમાં મોટો હોદ્દો મેળવવા માટે પ્રયત્નો કરવા બદલે પત્રકારોના નામો કમી કરાવવા એ કોઇ સારી રાજનીતિનો ભાગ નથી. 
ભ્રષ્ટાચાર ઉજાગર કરનારને પ્રોત્સાહન આપવા બદલે એના નામો કમી કરી રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. પત્રકારોના રજીસ્ટ્રેશન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. ચૌથી જાગીર કહેવાતી મીડિયા જ આજે દુનિયામાં પોતાના નામ રોશન કરી રહી છે.અને આજે નવસારી જિલ્લા જેનો નામ જિલ્લા તરીકે કેન્દ્ર સરકારની કચેરીઓ જેવા કે ભારતીય રેલ, ભારતીય ટેલીફોન, કે ભારતીય ડાક તાર પોસ્ટ વિભાગમાં નથી. અને એવા નાનકડા જિલ્લા માં પત્રકારોના નામો કમી કરવા ખરેખર નિંદનીય છે. અને પત્રકારોના નામો કમી કરવા માટે જિલ્લા કે રાજ્ય સરકાર પાસે પણ કોઈ સત્તા નથી. અને ભારત સરકાર એવી કોઈ સત્તા સંવિધાન મુજબ હજુ સુધી કોઈને આપી નથી. અને ભવિષ્યમાં પણ આપશે એવો કોઈ વિકલ્પ નથી. જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ સદર લિસ્ટ નવસારી માહિતી વિભાગ દ્વારા મેળવવા માં આવેલ છે.       
       નવસારી જિલ્લાના માહિતી વિભાગ પાસે પણ કોઇ સત્તા નથી. નવસારી જિલ્લા માહિતી વિભાગ પોતે ભ્રષ્ટાચાર માં સંડવાયેલ છે.વિદ્વાનો અને કાયદાના જાણકારોના મંતવ્ય મુજબ સદર વિભાગના મુખ્ય અધિકારી શ્રી પોતે સેટિંગ ડોટ કોમ વગર કોઈ પણ કામ નથી કરતા. એ પોતે દર માસે સરકારને ચુનો લગાડી રહ્યા છે.મોટા ભાગના બિલો કોઈ પણ કાયદાકીય તપાસ વગર સરકારને મોકલી આપે છે. અગાઉ એજ વિભાગના એક મુખ્ય અધિકારીને એવા જ કામગીરી માટે એના જ મુખ્ય કચેરી સુરત દ્વારા રૂપિયા ૮૫૦૦/- દંડ કરવામાં આવેલ હતો. અને આજે પણ એ રકમ સરકાર માં જમા કરવામાં આવેલ નથી. નવસારી જિલ્લામાં માહિતી વિભાગના મુખ્ય અધિકારી પાસે નામો કમી કરવા માટે કોઈ સત્તા જ નથી.સરકાર દ્વારા આપેલ નિયમોનુ એ આજે ઉલંઘન કરી ભુલી ગયા છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. પત્રકારોની ખિજમત કરવા કેે કરાવવા માટે સરકાર વેતન નથી આપતી. કાયદેસર સરકારના દરેક કાર્યક્રમની જાણ કરવા અને પત્રકારો દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર સરકાર સુધી પહોંચાડવા નીતિ નિયમોનો પાલન કરવા માટે વેતન અને સુવિધાઓ આપવામાં આવે છે. આજે સદર અધિકારીના કામગીરી થી ગુજરાત સરકાર જ નહીં ભારતની  સૌથી મોટી પાર્ટી સામે સવાલિયા નિશાન ઉભા થયા છે. એવા અધિકારીઓ વિકાસ માં બાધા છે. ખોટા બિલો અને સરકારની તિજોરી થી બિલો પાસ કરાવતા ચર્ચાની તપાસ ગુજરાત તકેદારી આયોગને ટુક સમયમા સોપવામાં આવશે એવી ચર્ચા પણ ચાલી રહી છે.
સરકારની તિજોરી ખાલી કરવા ખોટી રીતે બિલો પાસ કરવા અથવા પાસ કરાવવા માં મદદ કરવા એ એક સંગીન જુર્મ છે.અને એમાં સરકારી સેવાલયનો  લાભ લેવા સરકારના અધિકારીઓ તપાસ કરી હુકમ પણ કરી શકે છે. નામ કમી કરનાર અધિકારી ઉપર ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ મુજબ તપાસ કરવા માટે મીડિયા જગતથી સમાચાર મળી રહ્યો છે.
    

વલસાડ ખાતે રન ફોર યુનિટી યોજાઇ



વલસાડ ખાતે રન ફોર યુનિટી યોજાઇ

વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરે લીલી ઝંડી ફરકાવી રન ફોર યુનિટીને પ્રસ્‍થાન કરાવ્‍યું

 


સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મ જયંતી- રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણી અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકર તેમજ મહાનુભાવો દ્વારા મોંઘાભાઇ હોલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કર્યા હતા અને  આર.પી.એફ ગ્રાઉન્‍ડ ખાતે રન ફોર યુનિટીને લીલીઝંડી ફરકાવીને પ્રસ્‍થાન કરાવી હતી. આ એકતા દોડ વલસાડના આર.પી.એફ ગ્રાઉન્‍ડ ખાતેથી નીકળી  સર્કિટ હાઉસ ખાતે પૂર્ણાહુતિ થઇ હતી. આ એકતા દોડમાં વિવિધ શાળાઓ, કોલેજ, પોલીસના જવાનો, રેલ્‍વે પોલીસ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ, ટ્રેઇની પ્રોફેશનલ દોડવીરો તેમજ નગરજનોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇ અખંડ ભારતના શિલ્‍પી સરદાર વલ્લભભાઇ પટેલને સન્‍માન આપ્‍યું હતું.
આ અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, આજનો દિવસ અખંડ ભારતના શિલ્‍પી સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરવાનો દિવસ છે. તેમના જીવનમાંથી  પ્રેરણા લેવાનો અવસર છે. એક ભારત શ્રેષ્‍ઠ ભારતના સ્‍વપનને સાકાર કરવા સૌના સહયોગની હાકલ કરી હતી.આ અવસરે  એકતા અંગેના શપથ લેવડાવવામાં આવ્‍યા હતા.
આ અવસરે નાયબ પોલીસ અધિક્ષક, વલસાડ નગરપાલિકા પ્રમુખશ્રી પંકજ આહિર, નિવાસી અધિક કલેક્‍ટર, પ્રાંત અધિકારી,  અધિકારીગણ સહિત શાળાના આચાર્યો, શિક્ષકો, નગરજનો મોટી સંખ્‍યામાં હાજર રહયા હતા.

Wednesday, October 30, 2019

गुजरात के नवसारी जिले में रोजगार के नाम पर डकैती ....?

गुजरात के नवसारी जिले में भ्रष्टाचार बना शिष्टाचार ..?
                    गुजरात आज भारत के अन्य राज्यों की अपेक्षा सबसे अधिक धनवान शक्तिशाली विकसित प्रज्ञावान राज्य के नाम से जताने की भरपूर कोशिश की जा रही है। परंतु क्या हकीकत में ऐसा ही है। शायद नही है। क्योंकि पहले कुछ वर्षों तक कोमप्युटर युग से हम परिचित नही थे। जैसे जैसे हम वैज्ञानिक युग के आधुनिक पद्धति में प्रवेश करते जा रहे हैं। वैसे वैसे एक एक पर्त की सत्यता दिखने लगी। मसलन रोजगार की समस्या । एक विरोध पक्ष के नेता द्वारा गुजरात की विधानसभा में पूछा गया सवाल के जवाब में मिले आकड़े रोजगार की धज्जियां उखेड़ कर रख दी। हालांकि मिले आकड़े शायद  गलत थे। सच्चाई कुछ और ही है। प्रति वर्ष करोड़ों रूपये सरकार सिर्फ़ नये रोजगार के अवसर के लिए खर्च कर रही है। फिर संख्या शून्य कैसे हो सकती है। इसकी हकीकत के लिए नवसारी जिले में सिर्फ तीन वर्षों में रोजगार से संबंधित सूचनाएं सूचना अधिकार के तहत मांगी गयी। जिसमें जो तथ्य निकलकर बाहर आये वह एक नये आयाम को जन्म दे बैठे। पता चला कि नवसारी जिले में रोजगार के आंकड़े मिले । उसके पहले नवसारी जिले में सूचना का अधिकार सबसे बड़े विभाग जिसमें करीबन तीन चौथाई नागरिकों की जिम्मेदारी दी गई है वह है  नवसारी जिला पंचायत । अभी तक सूचना का अधिकार अधिनियम 2005 लागू ही नही हुवा। यहाँ नवसारी जिले के जिला पंचायत में किसी भी कानून को सिर्फ अपनी रखैल की तरह  मानते हैं। कायदे कानून को धंधा बनाकर रख दिया है। इनकी मर्जी हुई तो मान लिया । और जब भ्रष्टाचार में फसने लगे । फिर मानने से इंकार कर दिया। एक बार खुद ही हुक्म करते है और जैसे ही फसने लगे तुरंत अपने ही हुक्म की जवाबदेही से इंकार कर दिया। इससे भी शरमजनक घटना तब घटी जब एक तालुका विकास अधिकारी  अपील सत्ता अधिकारी श्री जिला विकास अधिकारी जो सिर्फ अपील अधिकारी ही नही अपितु सुपर विझन ओथोरिटी भी हैं। और तमाम तालुका विकास अधिकारियों के सर्वश्रेष्ठ सुपर क्लाश वन अधिकारी हैं। उनका हर शब्द एक कानून के तौर पर होता है । अपील के सुनवाई के दौरान समयसर सूचना न देने पर कायदेसर मुफत सूचना देने का हुकम कायदेसर किया है । और नवसारी जिले के एक तालुका विकास अधिकारी श्री मफत  सूचना देने के नाम पर करीबन चालिस हजार रुपये अरजदार को भरने का फरमान जारी कर दिया। और यदि पैसा भरकर सूचना देने को हुक्म मिलता तो शायद कोरा चेक की बुक पर सही करवा लेते। क्योंकि एक पर एक ही बार एक ही बैंक से पैसा निकाला जा सकता है। एक तालुका विकास अधिकारीश्रीने   अरजदार को सीधा भारत की नागरिकता से ही बेदखल करने की धमकी दे डाली। एक तालुका विकास अधिकारी को अभी तक कुछ पता नही बोलकर अपने ऊपर ही सवाल खड़ा कर छोड़ दिया।आज रोजगार जैसे संगीन मसले पर दिन दहाड़े डकैती डाली जा रही है। और नवसारी जिले में यह खेल इसको अंजाम देने में कुछ सेवाभावी संस्थाओं ने अधिकारियों से मिलकर पूरा करती हैं। और जब इन संस्थाओं से लिखित में पूछा गया । अधिकतर संस्थान जिस पते पर इसको अंजाम दिया । आज उनका वहाँ कोई नामोनिशान शायद नही है। और रजी. पत्र वापस आ चुके हैं। एक संस्था ने रोजगारी की सत्यापन करने में मदद करने की जगह अरजदार पर ही सवालिया निशानो की झड़ लगाकर यह सावित कर दिया कि डकैती में सरकारी नियमो का पूरा खयाल रखा है। शायद यह भूल गये कि सरकार में आज एक पूर्व वित्त मंत्री के उपर ऐसे ही नियमो के तहद सरकारी सेवालय में भरपूर सेवा दी जा रही है। और इस संस्था को शायद पता नही कि सरकार इन्हें सेवा करने का लायसेंस दिया नही । बल्कि खुद इन्होंने लिया है। मांगकर लिया है। किसी भी संस्था को विजनेस करने की छूट नही मिलती फिर भ्रष्टाचार करने की छूट किस प्रकार से मिलेगी। करोड़ों रुपये खर्च हुए फिर भी रोजगारों को संख्या कहां गई।और जो साधन सामग्री ली गयी उसका पक्का बिल क्यों नही लिया ।  एक दो महीने में इन तथाकथित संस्थाओं ने सभी प्रकार से टेक्नोलॉजी द्वारा शिक्षा दे दिया। ऐसे कई सवालो के जवाब देना होगा। और हद तो तब हो गई है कि इस खेल में प्रशासन भी आज मौन ब्रत ले चुका है। और ऐसे अधिकारी जिनका इस भ्रष्टाचार से दूर दूर तक कोइ लेना देना नही है। उन्हे चाहिए था कि भ्रष्टाचार का जमकर विरोध करें और सत्य का साथ दें। परंतु यहां इसके बिपरीत परिस्थितियां देखी जा रही हैं। और यदि कोई शंका लगे तब इसकी जांच भी करवाई जा सकती है। और जानकर हैरानी होगी कि इन अधिकारियों को इसी काम के लिए सरकार हर महीने लाखों रुपये वेतन देती है। और आज इन सभी के कामों को देखकर ऐसा लगता है कि सरकार के द्वारा दिया गया वेतन और सुविधाएं इनके काम के लिए नही बल्कि इनका हक है। और कुछ जब अड़चन लगे तब दो तीन नोटिस दे कर बैठ जाते हैं। केंसर जैसे रोग की सर्जरी करने की जगह उस पर मरहम लगा रहे हैं। आज रोजगारी जैसे मुद्दे पर भ्रष्टाचार एक संगीन जुर्म की तरह देखने के बजाय साइड इन्कम के रुप में देखा जा रहा है। अब सरकार आज ऐसे मुद्दे पर बदनाम हो रही है जिसके लिए वह प्रत्यक्ष जवाबदार नही है। जानकारो के हवाले से मिली खबरों के अनुसार सरकार को जागरूक होना चाहिए। और आज जब सभी डिजिटल हो चुका है। फिर ऐसे संगीन मुद्दे को आनलाईन करवाये। और मामला साफ हो जायेगा। रोजगार के नाम डकैती हुई है। फिलहाल इसकी जांच अब राज्य सरकार और भारत सरकार के सतर्कता आयोग के द्वारा शीघ्र करवाई जायेगी।

Tuesday, October 29, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી નવસારી શહેર ની કામગીરીથી આમ નાગરિકો ત્રાહિમામ ...?

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી નવસારી શહેર ની કામગીરીથી આમ નાગરિકો ત્રાહિમામ ...? 



































                ગુજરાત રાજ્યની સંસ્કારી અને ઐતિહાસિક નગરી નવસારી જિલ્લામાં આજે વર્ષોથી શહેર હોય કે ગ્રામ્ય દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ ના કામગીરીથી નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. આજે તારીખ ૨૯/૦૧૦/૨૦૧૯ના રોજ એક સામાન્ય પવન થી નવસારીની હાઈ -ફાઈ એરિયા પ્રતિક્ષા સોસાયટી તિદરાવાડી પાસે એક ઝાડ પડી જતા જે તસ્વીર માં જોઈ શકાય છે. નવસારીની સુપર પોશ એરિયામાં અંધારૂ થયેલ છે.અને મળેલ ફરિયાદ મુજબ છેલ્લા ૪ કલાક સુધી કોઈ અધિકારી જોવા પણ ગયા નથી. હવે જ્યારે પ્રશાસનિક અધિકારીઓની હદ માં હાલત એવી હોય ત્યારે આમ નાગરિકોની ફરિયાદનુ નિકાલ સમય સર થતો હશે કે કેમ..? એ સમજવો અઘરૂ છે. કાયદા કાનૂનનો જાણકાર અધિકારીઓને  કોઈ મજબુત મક્કમ કાયદાઓ હવે નાગરિકોની જાન જોખમ માટે સરકાર  સમજાવે એ આજે અત્યંત જરૂરી અને સમયની માંગ છે.અન્યથા સુરતના તક્ષશિલા જેવુ ઘટના થાય ત્યારે તંત્ર જાગશે એવા મંતવ્ય મળી રહ્યા છે. 

નૂતન વર્ષાભિનન્દન સાલ મુબારક - લોકરક્ષક વિશેષાંક ૨૦૧૯

સંવત ૨૦૭૬ નિમિત્તે લોકરક્ષક અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા પરિવાર તરફથી દરેક દેશવાસીને નવા વર્ષની શુભેચ્છા 



Lokrakshak News Paper Diwali Oct-Nov 2019 lokrakshak.org

Lokrakshak News Paper Diwali Oct-Nov 2019 lokrakshak.org

lokrakshak.org

Lokrakshak News Paper Diwali Oct-Nov 2019 lokrakshak.org

जीवन को आनंदमय बनाने का रहस्य

आनंदमय जीवन का रहस्य
   आज इस भागदौड़ भरी जिंदगी के वर्ष किस तरह गुजर जा रहे हैं। और गुजर गये। समझ में ही नही आया। पहले अपनी शिक्षा में 25 साल गुजर गये। फिर नौकरी फिर अपने भविष्य को सजाने सवारने का टेंसन । साथ  ही शादी फिर बच्चों को बडा करना उनकी शिक्षा। फिर उनकी शादी । दूसरे 25 वर्ष गुजर गये। पता ही नहीं चला। और इस आपा धापी भाग दौड़ मे अब तीसरा 25 वर्ष और शायद अंतिम भी इसी तरह ही सब गुजर जायेगा। आनंद मय जीवन जीने की इच्छा हर किसी की होती है। परंतु क्या किसी को प्राप्त हुवा। आज तक हमारी जिंदगी मे रात दिन की तरह सुख और दुःख आये । और गुजर गये।आनंद का पता ही नही। सुख और दुःख यह बाहर से मिलते हैं। और याद रहे जो बाहर से किसी और के द्वारा मिलता है। वह सभी समय के अधीन है। समय के साथ गुजर जायेगा। बचपन भी गया जवानी गई बुढापा भी जायेगा  । यहाँ तक कि यह शरीर भी । किसी और से मिली। जिसे भी हम बाहर से पाये वह सभी औरो के साथ समय के अधीनस्थ है। भले ही जिसने दिया वह न मागे परन्तु समय अपने साथ उसे भी ले जायेगा। 
            आनंद आपके भीतर से मिलेगा। उसे आप को स्वयं लाना होगा। उस आनंद का विपरीत कुछ भी नही है। न ही उसके लिए उसे समझने के लिए उसे समझने के लिए कोई शब्द हैं। न ही उसके लिए कोई उदाहरण है । जिसे मिला हम सिर्फ उसका नाम ही जानते हैं। उसे कैसा प्रतीत हुवा होगा । उसे शब्दों मे व्यक्त किया नही जा सकता। दुसरा कोई बता नही पाया । यहाँ तक कि जिसे मिला वह खुद नही बता पाया। मात्र इसारा ही किया जा सकता है। सभी ने सिर्फ इसारा ही किया। और ज्यादातर उन महान आत्माओ ने उसे प्राप्त करने के लिए आनंद को प्राप्त करने के लिए एक शब्द की तरफ जोर दिया है वह है ध्यान... ध्यान और मात्र  ध्यान...। 
ध्यान के लिए आज पूरा शाष्त्र है। ध्यान की आज लाखो विधियां ईजाद की गई है। और उसका आज एक दौड सी चल पडी है। आज सभी दावा कर रहे हैं। जिसे मिला । वह बता नही पाया। उन सभी ने सिर्फ यही कहा कि हम उसे न दे सकते हैं न ही आप ले पाओगे।चोरी और छीना झपटी डकैती नही डाली जा सकती। हम आपको इसारे से बता सकते हैं। जाना आपको स्वयं ही होगा। हम सिर्फ मील के पत्थरों जैसा ही इंगित कर पायेगें। जैसे कही लिखा है यह शहर 1200 कि.मी. । अब जाना आपको है। 
आज इसकी पुरी मार्केट तैयार है। उसे बेचने और खरीदने वालो की पूरा सहाबा है। न ही बेचने वालो को पता है न खरीदने वाले को। जो बेच रहा है न उसे पता है कि क्या दे रहा है ।क्योंकि उसे बेचने का कोई उपाय ही नही है।  उसे कैसे बेचोगे वह कोई वस्तु नही है। और उसे खरीदने वालों को पता नही है क्या खरीद रहे हैं। और बडे़ मजे की बात यह है कि इस व्यवहार और व्यापार में सभी धर्म शामिल हैं।  और यह आज सबसे बडे़ व्यापार के रूप में आज चल रहा है। आज इस व्यापार का कोई सर्वे रिपोर्ट भी किसी भी व्यक्ति से लेकर दुनिया के किसी सरकार के पास उपलब्ध नहीं हैं। और यह बडी ईमानदारी का धंधे के रुप में मान्यता बिना किसी के दिये ही मान्य है। और आज तक यही सुनते पाया गया कि सबसे बड़ा और सबसे महान है। शक करने की गुंजाइश भी नहीं है।  सरकार भी यही बनाते और बिगाड़ते हैं।  फिलहाल भारत में इसके सामने होना मतलब ...उसके सामने लिखने के लिए शब्दावली में शब्द नहीं हैं।

आनंदमय जीवन कैसे जियें ..? 
                     आज हमारे जीवन में आधुनिक वैज्ञानिक खोज ने शारिरिक कामों से लगभग छुटकारा ही दे दिया है। और जो व्यक्ति आज शरीर का जितना ज्यादा उपयोग श्रम करने में लगा रहा है। उसका जीवन हम़े दीन हीन दिखाई पड़ता है। वह आज की अति आवश्यक  वस्तुओं से दूर है। इसलिए हमारे पास उस श्रम की तरफ अंततः कोई दिलचस्पी नही होती। आज श्रम करने के लिए भी आधुनिक तौर तरीकों को खोज लिया है। जहाँ आपको मेहनत करने के लिए एक अच्छे धन  चुकाने पड़ते हैं। और आज हमारे जीवन में एक नये तरह की उदासी आ चुकी है। आज हमारे जीवनशैली में नई नई बीमारियों ने कब्जा कर लिया है। जिनका कोइ उपचार नही है। 
और यदि आज इन सभी से छुटकारा पाना है उसका एक मात्र उपाय है ध्यान।।।
ध्यान को काम में हमने शामिल कर लिया बस यहीं हम चूक गये । और एक क्षण की भूल हमे सदियों से सता रही है। जैसे आप को उत्तर जाना था और दक्षिण दिशा की तरफ चल दिये । अब हमारी मंजिल जितना हम जायेंगे उतना दूर हो जाती है। अब हम इतना दूर आ गये कि वापस लौटने की बात भी हमारे लिए असंभव हो चुकी। परंतु हकीकत में ऐसा नही है। आप इसी पल इसी क्षण रास्ता बदल सकते हैं। 
                   अब समय बदल रहा है। हम सभी ने कुछ भूल कर चुके हैं। हजारों साल से हम सभी धार्मिक शिक्षा लेते रहे । फिर भी हम लगभग सभी दुःखी हैं। कहीं लगता नही कि हम कुछ तो गलत कर रहे हैं। हम कहीँ काल्पनिक दुनिया में जी रहे है। और हम अभी तक कुछ भी हासिल न कर पाये। एक कदम आगे चलते है और एक कदम पीछे  । और दिन रात महीने वर्षों सदियों से हम भटक रहे हैं। हमें जाना था कहीं और पहुंच गये कहीं और । हम सभी को मालिक बना कर भेजा गया। हम गुलाम बन गये। धर्मो ने धार्मिक न बनाकर गुलाम बना दिया। और गुलामी की जंजीरें हीरे जवाहरात सोने से बना दी गयी। और हम लालच में आ गये। हमारे संस्कार भी आज गुलाम हो चुके हैं। काल्पनिक दुनिया में जी रहे भटके हुए जीवन दुःखी भटकती आत्मा जैसे कहीं हम पर अपना आधिपत्य जमा कर बैठ गये। आज लगभग सभी धर्मों की एक ही हाल है। कभी इनके नजदीक जाकर इनके अंतरतम में झाककर देखना । ए सभी काल्पनिक दुनिया में अभी भी जी रहे हैं। आपको मोक्ष का स्वर्ग का जन्नत का सपना बताते हुए और इनकी पकड़ अभी शरीर से ऊपर तक नही है। और हम इनकी कल्पनाओं के जाल में हैं। और हालत यहाँ तक हो चुकी है कि हम सदियों की गुलामी से अब गुलाम है यह भी लगभग भूल चुके हैं। और अब यह हमारे स्वभाव आदत बन चुकी है। और इसके धार्मिक व्यापारियों ने अपना आधिकारिक आधिपत्य जमाकर बैठ गये हैं। और अब सभी धर्म गुरुओं ने अपना फरमान भी जारी करने लगे। और इतनी बार दोहराया गया कि यही सत्य माना जाने लगा। परंतु ऐसा नही है। हकीकत में हम बाहर की कल्पनाओं में भटक रहे हैं। यह आध्यात्मिक होते हुए भी बाह्यात्मक हो चुके है। हमें अब कुछ अलग सोचना चाहिए। विज्ञान के वगर धर्म अधूरा है। विज्ञान का होना जरुरी है। अंधश्रद्धा से विज्ञान के विना छुटकारा नही मिलता। और हमे अब दिशा को बदलना जरूरी है। अब काम में ध्यान की आवश्यकता है। आज सभी अति आधुनिक खोजे काम में ध्यान से हुई हैं।

Friday, October 25, 2019

જિલ્લા આયુર્વેદ શાખા નવસારી દ્વારા માંડાવખડક ગામે ધન્વંતરી ભગવાનનો પૂજન કાર્યક્રમ

જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી દ્વારા માંડાવખડક ગામે ધન્વંતરી ભગવાનનો પૂજન કાર્યક્રમ 



                                જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી દ્વારા ધનતેરસના દિને ચતુર્થ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નો કાર્યક્રમ જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયના પટેલના અધ્યક્ષ પણા  હેઠળ  સરકારી આયુર્વેદ દવાખાના માંડવખડક ખાતે  ચિકિત્સાના આદ્ય દેવતા ભગવાન ધન્વંતરીનું પૂજન રાખવામાં આવ્યું હતું.                

                                આ કાર્યક્રમ માં આવનાર  મહેમાનોનું સ્વાગત આયુર્વેદ  ઔષધિ કપૂર તુલસી  આપી કરવામાં આવ્યું. આ ઉપરાંત  ઔષધિય રોપા વિતરણ, વનસ્પતિ પ્રદર્શન, સર્વરોગ નિદાન કેમ્પ, અને દિર્ઘાયુ માટે આયુર્વેદ પર  પરિસંવાદ વૈદ્ય નિલેશભાઈ અને  વૈધ.હિતેષભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.  આયુર્વેદ ઔષધિના રોપા.. વનૌષધિ ઉદ્યાન કેન્દ્ર રૂપવેલ ના સુપરવાઈઝર શ્રી કનકસિંહ સુરતીયા દ્વારા પુરા પાડવામાં આવેલ.        

આ કાર્યક્રમ માં માંડવખડક ગામના સરપંચ શ્રીમતિ મધુબેન  , તાલુકા   પંચાયત ના સભ્ય શ્રીમતી પાર્વતીબેન તેમજ માજી સરપંચ શ્રી ઠાકોરભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રી, ગામના અગ્રણીઓ  એ આ પ્રસંગે ઉપસ્થિત રહી કાર્યક્રમ ની શોભા વધારી હતી  અંતે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન આઈ પટેલ દ્વારા સૌને આભાર વ્યક્ત કરી નાવા વર્ષ માટેની શુભેચછા પાઠવી હતી.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માંડવખડક દવાખાના મે. ઓ વૈધ પાર્થ પટેલ તેમજ આયુર્વેદના તમામ  મે. ઓ અને  સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Saturday, October 19, 2019

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી

કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. ચિખલી નવસારી 
            ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લો ૧૯૯૭ માં જિલ્લા તરીકેની રચના કરવામાં આવી.જેમા આજે પણ કેન્દ્ર શાષિત વિભાગો જેવા કે રેલ ,ભારતીય ડાક તાર વિભાગ (પોષ્ટ),ભારતીય દૂર સંચાર વિભાગ (ટેલીફોન) દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. માં નવસારી એક શહેર તરીકે કાર્યરત છે. અહિં નવસારી જિલ્લા જ નહિં આખુ સાઉથ ગુજરાત માં માનવ જીવન સાથે અતિ ગંભીરતાથી સંકળાયેલ વિકાસનો મુખ્ય આધાર વીજ કંપનીમાં ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. અહિં નવસારી જિલ્લા માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી માં લોકોની મજબૂરીનો ફાયદો અધિકારીઓ ખૂબજ ગંભીરતા પૂર્વક ખુલ્લેઆમ લઈ રહ્યા છે. અહિં નવસારી જિલ્લાની સદર કચેરીના વિભાગીય કચેરીઓ માં ગરીબો આદિવાસીઓ, દલિતો, મજુરો, ખેડુતો,આર્થિક રીતે પછાત અને મધ્યમ વર્ગીય નાગરિકો માટે વીજ કનેક્શન લેવા માટે દરેક પ્રકારના કાયદાઓ અને પુરાવા અને સમયસીમા થી પસાર થવા પછી જ વીજ કનેક્શન આપવામાં આવે છે.અને ઉપરોક્ત તસ્વીર માં નજરે પડતુ અહેવાલ માં સ્પષ્ટ જોઈ શકાય છે કે અધિકારીઓ કેવી રીતે કનેક્શન આપેલ છે. જેના અનુસંધાન માં જાણકારોના મંતવ્ય મુજબ અધિકારીઓ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમના વેબસાઈડ પરથી કોઈ પણ જાતના પુરાવા વગર દાખલ થયેલ હશે. જેથી આદતથી મજબૂર અધિકારીઓ આજે ગુજરાત ના વિકાસ નહિ પરંતુ સ્વવિકાસ માં વધુ ધ્યાન આપી રહ્યા છે.
                   નવસારી જિલ્લાની સદર કચેરીના તમામ વિભાગીય અને મુખ્ય કચેરી સાથે વર્તુળ કચેરીના ભ્રષ્ટાચાર એક મા.અ.અ.૨૦૦૫થી મળેલ માહિતી માં થયેલ છે. નવસારી શહેરી અને ગ્રામ્ય વિભાગોમાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની કચેરીના હદ વિસ્તારમાં ડીજીવીસીએલ છેલ્લા ૪ વર્ષથી બિન અધિકૃત અધિકારીઓ દ્વારા ખોટા પુરાવાના આધારે વીજ કનેક્શન આપેલ છે.જેની ફરિયાદની તપાસ  અજુ સુધી તપાસ ચાલી રહી છે. અને નવસારી જ નહિં સદર કચેરીના રાજ્ય કચેરીમાં પણ ફરિયાદ કરવામાં આવેલ છે. અને તપાસ કરવા માટે અજુ સુધી એક પણ અધિકારી હિમ્મત નથી દાખવતો .જેથી આજે નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. હવે સદર બાબતોની ફરિયાદ કેન્દ્ર સરકારની સતર્કતા આયોગ માં ફરિયાદ કરવાનો બાકી છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ સંબધિત અધિકારીઓ તત્કાલ કાર્યવાહી કરશે ખરા.?  સદર કચેરીના કામગીરી થી  આજે  ગુજરાત સરકાર બદનામ થઈ રહી  છે.જેથી આજે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી જે પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ છે.હવે પોતે તપાસ કરાવશે એની નાગરિકો રાહ જોઈ રહ્યા છે. જે આજે  એ અત્યંત જરૂરી અને સમયની માંગ છે. 

નવસારી જિલ્લામાં મીડિયા જગત માટે ખાણ ખનીજ કચેરી માં પ્રતિબંધના બોર્ડ થી હળકંપ ..?

નવસારી જિલ્લામાં ખાણ ખનીજના અધિકારી દ્વારા મીડિયા ના પત્રકારો ને દીવાળી નિમિત્તે શુભેચ્છા જાહેરાત માટે દાખલ થવા પ્રતિબંધ નો બોર્ડ લગાડવા માં આવેલ છે.ચૌથી જાગીર થી સંમાનિત મીડિયા જગત માં એવા બોર્ડ થી હળકંપ જોવા મળી રહ્યુ છે. એવા બોર્ડ ને ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. લોકરક્ષક સમાચાર અને પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા સદર બાબતે એનો વિરોધ કરે છે. અને એ આજે ગુજરાત સાથે ભારત સરકાર માટે પણ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. 

Friday, October 18, 2019

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)RTI ના કાયદાથી આજે ૧૪ વર્ષે પૂર્ણ થતા અજાણ કે આરક્ષણનો ફાયદો ..?

માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)RTIના કાયદાથી આજે ૧૪ વર્ષે પૂર્ણ થતા અજાણ કે આરક્ષણ..? 
            નવસારી જિલ્લામાં આજે વર્ષોથી માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભ્રષ્ટાચારની કામગીરીમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે.સરકાર ગમે એ કાયદો ઘડે પરંતુ કરાર અધારિત અને સેટિંગ ડોટ કોમ દ્વારા કે આરક્ષણ માં ભરતી થયેલ અધિકારીઓ ને કઈ ફર્ક પડતો નથી. અને એના ઉપરી સર્વોચ્ચ અધિકારીઓ પણ ની એજ હાલત છે. આજે નવસારી જિલ્લા માં ગાંધી ફાટક પાસે એક રેલ્વે ઓવર બ્રિજ વર્ષોથી બનાવવામાં આવી રહ્યુ છે. પરંતુ અજુ સુધી એક વાર એનો સમય પૂર્ણ થઈ ગયા છતા અજુ ક્યારે પૂર્ણ થશે એની કોઈ સમય સીમા નથી. સદર ઓવર બ્રિજ નો મુખ્ય સૂત્રધાર કાયદેસર કૌણ છે..? અજુ એ રહષ્ય છે. જેની માહિતી મેળવવા માટે માર્ગ અને મકાન સ્ટેટ નવસારી ને તારીખ ૦૩/૧૦/૨૦૧૯ના રોજ એક માહિતી માગવામાં આવી છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદાની કલમ ૬(૩) મુજબ મહત્તમ ૫ દિવસ માં તબ્દીલ કરવો ફરજીયાત છે. પરંતુ કરાર આધારિત અધિકારી જાહેર માહિતી અધિકારી જેની પાસે કાયદેસર કોઈ જવાબદારી જ નથી. એવા અધિકારીઓ ને આજે ગુજરાત સરકાર શા માટે મુખ્ય જવાબદારી કયા પરિપત્ર મુજબ આપેલ છે. એ સમજવો અઘરૂ છે. પરંતુ જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારી ભલે ભ્રષ્ટાચાર કરે કે ન કરે . ગાંધી બાપુના પરમ ચાહક છે જેથી અહિં નવસારી થી દિલ્લી સુધી કોઈ નામ લઈ શકે નહિં. તારીખ ૦૭/૧૦/૨૦૧૯ સુધી માહિતી તબ્દીલ કરવા બદલે તારીખ ૧૪/૧૦/૨૦૧૯ના રોજ માહિતી કયા કાયદા મુજબ માહિતી તબ્દીલ કરી છે. એ આજે એક રહ્ષ્ય છે. 

Thursday, October 17, 2019

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસ નો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી

નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરવા નોટિસનો અપમાન કરતા નાયબ પુરવઠા મામલતદાર શ્રી નવસારી
નવસારી જિલ્લા માં વર્ષોથી સરકારશ્રી દ્વારા ગરીબો,આર્થિકપછાત ,વિધવાઓ,અપંગો,દલિતો વગેરેના વ્યાજબી ભાવ પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર સરકારી રાશનની દુકાન દ્વારા તદ્દન મફતના ભાવે જીવન જરૂરી રાશન  કે અન્ય વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ જમીની હકીકતમાં સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ થતો હોય છતા મોટા ભાગે લાભાર્થીઓ ને લાભ ન પહુંચી બચ્ચે જે વેચી લેવામાં આવે છે. જેના ખુલાશો આજે  મીડિયામાં વ્યાપક ભ્રષ્ટાચાર તરીકેના અહેવાલ માં પ્રસારિત કરવામાં આવે છે. જેના અનુસંધાનમાં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા કાયમી ભ્રષ્ટાચાર થતો હોય અને મળેલ ફરિયાદની ખરી હકીકત જાંણવા માટે તપાસ કરતા અને મળેલ માહિતી મુજબ મોટા ભાગના પરવાનેદારો લાભાર્થીઓને એમને મળતી વસ્તુઓ કે રાશન માટે કાયદેસર સરકારશ્રીના વેબ સાઈડ પરથી નામ સરનામુ સહિત પ્રિંટેડ બિલ આપવો ફરજીયાત છે. અને તપાસ કરવા નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને પોતાના મળેલ સતા મુજબ તપાસ કરવા અને કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરી હતી. અને નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ તત્કાલ ભ્રષ્ટાચાર સંબધિત તપાસ માટે નવસારી જિલ્લાના તમામ મામલતદારશ્રીઓને સદર બાબતે તપાસ કરી દિન- ૫ માં અહેવાલ રજુ કરવા લેખિત માં જાણ કરી છે. અને ૫ ના બદલે ૧૦ દિવસ પછી  નવસારી શહેર નાયબ પુરવઠા મામલતદારને પૂછતા પહેલા જવાબ આપવા ગુનો સમઝતા પછી જણાવ્યુ છે કે અમોને ખબર જ નથી. એવા કોઈ પત્ર આવેલ છે કે કેમ એની તપાસ કરતા  એમની કચેરી માં જ નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના પત્ર મળી આવતા જણાવેલ છે કે અમે ટાઈમ મળશે ત્યારે તપાસ કરી પત્ર દ્વારા તમને મોકલવામાં આવશે.ભ્રષ્ટાચાર બાબતે ગંભીરતા થી તપાસ આજ સુધી ન કરવો એ ગંભીર બાબત હોય છતા એવા બેદરકારીના જવાબો કેટલા યોગ્ય છે..? એવા જ અધિકારીઓના કામગીરીથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. અને આજ સુધી સદર કચેરીમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈ પણ તપાસ કરવામાં આવેલ નથી. અને લઘુત્તમ તપાસણી કાર્યક્રમના કાયદો  સદર કચેરીમાં ગુનો સમજવામાં આવે છે. આજે સદર અધિકારી શ્રીને જાણવો જરૂરી છે કે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. અને નવસારી જિલ્લો કોઈ તાલીમ આપવા માટેના જિલ્લો નથી. નવસારી જિલ્લાના ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર પોતે કરોડો રૂપિયાના પાકુ બિલની તપાસ માં કાર્યરત છે. અને  પ્રશાસનિક અધિકારીઓની મિલીભગત વગર ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગો માં થઈ શકે નહિ.  આજે ગુજરાત સરકાર ઉપરોક્ત બાબતે ભ્રષ્ટાચાર મટાડવા માટે જન જાગૃતિ માટે કરોડો રૂપિયાના બેનરો માં ખર્ચ કરે છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી સાથે ગુજરાતની તમામ સંબધિત અધિકારીઓ અને રાજનેતાઓ સદર અધિકારી શ્રી ઉપર કાયદેસર કાર્યવાહી કરશે ખરા એ જોવાનુ બાકી રહ્યુ. 

Monday, October 14, 2019

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમનો અપમાન કરતી તાલુકા વિકાસ અધિકારી ગણદેવી ..?
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક ભ્રષ્ટાચાર વિરૂદ્ધ મા.અ.અ.૨૦૦૫માં  તારીખ ૩૦/૦૭/૨૦૧૯ના રોજ દિન-૧૫માં વિના મુલ્યે માહિતી આપવા હુકમ કરેલ હતા.પરંતુ ગણદેવી તાલુકા વિકાસ અધિકારી શ્રી પોતે વર્ગ ૧ માં આવે છે. જેથી વારંવાર માહિતી આપવા માટે નિરીક્ષણ પછી જણાવેલ હોવા છતા આજ દિન સુધી અરજદારને માહિતી આપેલ નથી.સરકારશ્રીમાં ભારત સરકાર સાથે ગુજરાત સરકાર માહિતી આયોગ કમિશ્નર શ્રીના એક પરિપત્ર મુજબ અપીલ સત્તા અધિકારી દ્વારા માહિતીની અપીલ ની સુનવણી કરવા અર્ધન્યાયિક કામગીરી છે. ગુજરાત માહિતી આયોગ કમિશ્નર અને ભારત સરકાર ના સદર પરિપત્ર જે નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને રૂબરૂ માં આપવામા આવેલ છે .જેમા સ્પષ્ટ હુકમ કરવામાં આવેલ છે કે આપેલ હુકમ મુજબ સમયસર માહિતી આપવામાં ન આવે ત્યારે પોતે માહિતી મગાવી અરજદારને પોતે પૂરી પાડશે .અને સક્ષમ અધિકારીને લેખિત માં જાહેર માહિતી અધિકારી ઉપર કાર્યવાહી કરવા જાણ કરશે. 
                નવસારી જિલ્લા માં ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા કલેક્ટરશ્રીને નવસારી જિલ્લા માં પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝ્ર અદ્યતનકરવા જણાવેલ છે .અને નવસારી જિલ્લા કલેક્ટરશ્રી પણ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિત માં આજે સાત માસ અગાઉ હુકમ કરેલ છે.અને તત્કાલીન નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એક અપીલ માં હુકમ કરેલ હતા કે તમામ તાબા હેઠળની કચેરીઓ માં જાહેર સેવા અધિકાર અધિનિયમ ૨૦૧૩ના સંવેદનશીલ રહી તાત્કાલીક અમલ કરવો. પરંતુ આજે આજ સુધી કોઈ પણ કાયદા કે હુકમની અમલવારી થયેલ નથી. જેના અનુસંધાન માં સરકારશ્રી અને ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી આર.આર.વરસાણી શ્રીના હુકમ મુજબ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ફકત અપીલ સત્તા અધિકારી નથી .એમના તમામ તાબા હેઠળની કચેરીઓના સુપરવિજન ઓથોરિટી અધિકારી પણ છે. છતા એમના તાબા હેઠળના તાલુકા વિકાસ અધિકારીઓ એમના જ હુકમના પાલન ન કરતા હોય ત્યારે એ અપમાન કહેવાય .સાથે સાથે સક્ષમતા ઉપર પણ સવાલિયા નિશાન લાગી રહ્યુ છે. નવસારી જિલ્લા પંચાયત માં જલાલપોર તાલુકા અને ચિખલી તાલુકા હોય કે અન્ય આજે તમામ તાલુકા વિકાસ અધિકારીઓ જ્યારે એક સુપર ક્લાસ વન જિલ્લા વિકાસ અધિકારીની અવગણના કરતા હોય ત્યારે એ સમજવો અઘરૂ નથી.જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ એમા પણ ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. આજે અરજદારોને જાણી બુઝીને ગુમરાહ કરવામાં આવી રહ્યુ છે. ભ્રષ્ટાચાર સાવિત કરવા છતા કાર્યવાહી ન કરવાથી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. આજે સરકાર સાથે સદર તમામ અધિકારીઓને જાણવો જરૂરી છે કે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા વાહનો વગેરે કોઈ ધર્માદા માટે નથી આપવામાં આવતો. એ ગરીબો આદિવાસીઓ મહિલાઓ ખેડુતો મજલૂમોં આર્થિક પછાત વગેરેના ખૂન પશીના અને મહેનત મસક્કત ની કમાણી ના છે. સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ તત્કાલ સંબધિત તમામ અધિકારીઓ એ કાર્યવાહી કરવો જોઈએ જે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે. 

Sunday, October 13, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારી કા પર્દાફાસ ? ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન ! અબ જાયેં તો જાયેં કહાં ...

દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારીના પર્દાફાસ ?
 ખોટા દસ્તાવેજ આધારે આપી વીજ કનેક્શન ! 
સાતમો વેતન માગનાર વીજ કં. સિક્યુરિટી માં પાચ થી ૬૦૦૦/- રૂપિયા જ  કેમ..?

ગુજરાતના વિકાસ માં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવતી દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.સૌથી વધૂ બિલ ઉઘરાણી કરે છે. આજે સાતમો વેતન માટે ધરના કે હળતાલની ધમકી આપી રહી છે.આરટીઆઈ માં મળેલ માહિતી મુજબ એ કોઈ સરકારી કંપની નથી.એના અધિકારીઓ પોતે કબુલાત કરી છે. એ ફકત હંગામી ધોરણે છે. ટોરેન્ટો રિલાયન્સ જેવી કંપનીઓને ભાણા પેટે આપવાની બાત ચર્ચા માં છે. જેથી હવે મળેલ માહિતી મુજબ ગુજરાત સરકારના કાયદા મુજબ કરાર આધારિત ઇજનેરો જ રાખવામાં આવશે.અને બેરોજગારી પણ ઘટશે.જેથી કાયદા મુજબ એનો હક મળવો જોઈએ. પરંતુ ભ્રષ્ટાચાર પણ બંધ કરવાની એની ફરજ માં આવે છે.ભ્રષ્ટાચાર સાબિત થયા પછી પણ કાર્યવાહી ન કરનાર કંપનીના અધિકારીઓ ઉપર શા માટે કાર્યવાહી નથી થતી. આજે સૌથી વધુ જીવન જરૂરી વીજ કંપની માં મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે.મળેલ માહિતી મુજબ તપાસ કરનાર અધિકારી તપાસ કરવા બદલે સેટિંગ ડોટ કોમના સભ્ય પદ લઈ લીધુ છે. એક સામાન્ય કાયદાનુ પાલન કરવા માં અહીં અધિકારીઓ નિષ્ફળ ગયા છે. વર્તુળ કચેરી વલસાડના અધિકારીઓને સરકાર શા માટે વેતન આપી રહી છે. એ આપનાર કે લેનાર ને પણ ખબર નથી.
નવસારીમાં  સામાન્ય નાગરિકિને ઘર વપરાસ માટે વીજ કનેક્શન લેવા માટે અધિકારીઓ સુપ્રિમ કોર્ટ સુધીનો કાયદો બતાવે છે. પરંતુ લોક ચર્ચા મુજબ જ્યારે એક અમીર ઉદ્યોગપતિ કે સરકારના કોઈ અધિકારી ,ફાર્મ હાઉસને વીજ કનેક્શન જોઈતુ હોય ત્યારે અધિકારીઓ પાસે કોઈ કાયદાઓ  હોય જ નહિં. અને એજ દિવશે કોઈ પણ કાયદા કે  તપાસ વગર ઈજનેરો દ્વારા  ફ્રી હોમ ડિલવરીની જેમ વીજ કનેક્શન આપવાની પ્રકૃયા ચાલુ કરવામાં આવે છે. એક સામાન્ય નાગરિક કોઈ અનિવાર્ય સંજોગો વસાત એક વાર બિલ ભરવામાં ચુક થાય ત્યારે વગર નોટિસ વીજ વિભાગની ટીમ કનેક્શન કાપવા તરતજ આતંકવાદીને પકડવા હોય એવી રીતે પહુંચી તરતજ વીજ કનેક્શન કાપે છે. કરોડો રૂપિયા આજે પણ એક નવસારી જિલ્લાની પ્રખ્યાત કોટન મિલની આજે પણ બાકી છે. કરોડો રૂપિયા સુધી વીજ બિલ કેમ પહોંચી ગયા? એનો કનેકશન કેમ ૧૫ કે એક માસ માં નહિં કપાયા હતા. આજે પણ મહાત્મા ગાંધીના નિર્વાણ દિવશે ખોટી રીતે બિલ અને ચાર્જ કરેલ આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે. ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે વિશ્વ પ્રખ્યાત પૂજ્યનીય બાપુના નિર્વાણ દિવશે ભારત સરકારના પ્રધાનમંત્રીની સભા માં એક સામાન્ય બિલના બદલે કોમર્શિયલ રીતે ચાર્જ કરતી આશરે દસ લાખ રૂપિયાના બિલ બાકી છે.અને તપાસ માટે અરજી કરતા દક્ષિણ ગુજરાત વીજ કંપની નવસારી જિલ્લાની તપાસ માટે આજે આઠ માસ પછી પણ તપાસ કરવા કોઈ અધિકારી હિમ્મત નથી દાખવતો. 
  નવસારી જિલ્લા માં શહેરી વિકાસ સત્તા મંડળની કચેરી હદ વિસ્તાર માં બાંધકામો માટે પરવાનગી બીયુસી, સીસી વગેરે  સદર કચેરી સિવાય કોઈ પણ વિભાગ કે અધિકારી  પાસે સી.સી. કે બીયુસી સર્ટીફિકેટ આપવાની ઓથોરિટી નથી.છતાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.નવસારીના અધિકારીઓ આજે જે સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલો જ્ઞાન ધરાવતા હોય એવો પોતે વખાણ કરતા અધિકારીઓ વિન અધિકૃત અધિકારીઓ દ્વારા ઉપરોક્ત તમામ પુરાવા વિન અધિકૃત તલાટીઓ પાસે જેમની પાસે નુડા વિભાગ કોઈ ઓથોરિટી નથી આપી એવા અધિકારીઓ પાસે આકારણી અને વેરો ના ખોટા પુરાવો ના આધારે વીજ કનેક્શન  ગેરકાયદેસર બાંધકામો માં આપેલ છે. 
          સામાન્ય નાગરિકો પાસે કાયદાની વીક બતાવી ધક્કો ખડવાવે છે. જાહેર જનતામાં થી આવતી ફરિયાદ મુજબ એક જાગૃત નાગરિક દ્વારા એક માહિતી માગવામાં આવી જેનો આજે દસ માસ થઈ ગયા.અને નિરીક્ષણ કરતા મળેલ માહિતી મુજબ કાયદેસર એક બોર્ડ પણ કોઈ પણ અધિકારી લગાવેલ નથી. આરટીઆઈ સામે કાયદેસર  કોઈ જવાબ આપી શકતા નથી. અને તપાસ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ મોટા ભાગના કોમર્શિયલ બાંધકામો અને રહેણાંક બહુમાળી બિલ્ડિંગો અને ફાર્મહાઉસો વગેરે માં વીજ કનેક્શન વિન અધિકૃત પુરાવા  લઈ  વીજ કનેક્શન આપેલ છે. નવસારી જિલ્લા કલેક્ટરશ્રી અને પ્રાદેશિક કમિશ્નરશ્રી સુરત કે ગુજરાત માહિતી આયોગ કમિશ્નરશ્રીના વર્ષો જુનુ કાયદાઓના આજ સુધી પાલન કરેલ નથી. કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરનાર સદર કંપનીના અધિકારીઓ કોઈ પણ કાયદાનુ પાલન કરવા કેમ તૈયાર નથી એ સમજવો એક સામાન્ય બાબત છે. અને મા.અ.અ.૨૦૦૫ના અપીલ માં નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી ક્લાસ વન અધિકારી જે અપીલ સત્તા અધિકારી તરીકે નિમણુંક થયેલ છે. એમની સામે નવસારી જિલ્લાથી માંડી આહવા, સાપુતારા વગેરે તમામ કાર્યપાલક ઈજનેરો અને નાયબ ઈજનેરો સામે કાયદાનુ પરિપત્ર સાથે આશરે બે કલાક સુધી સઘન ચર્ચા અને જાહેર માહિતી અધિકારીઓ  દ્વારા કરવામાં આવતુ ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન અને કાયદા મુજબ કામો અને નિઅયમોનુ પાલન કરવા અરજદાર દ્વારા જણાવવામાં આવેલ હતુ .અને જાહેરમાહિતી અધિકારીઓ દરેક કાયદાઓ અને ભ્રષ્ટાચારનો કામો માટે  કબુલાત પણ કરેલ હતો.અને નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી વલસાડ દ્વારા હુકમ પણ કરવામાં આવેલ હતો.પરંતુ આજ દિન સુધી એક પણ જાહેર માહિતી અધિકારી, નાયબ કાર્યપાલક કે કાર્યપાલક ઈજનેર અરજદાર દ્વારા માગેલ માહિતી આપી શક્યા નથી.  જાહેર માહિતી અધિકારીઓ અરજદાર ને લેખિત માં જણાવેલ છે કે માગેલ માહિતી જેમા કાયદેસર ભ્રષ્ટાચાર થયેલ છે અને સાબિત પણ કરવામાં આવેલ છે .હવે એ ખાનગી હોય જેથી આપી શકાય નહિ. ત્યારે ઘણા બધા સવાલ ઉત્પન્ન થાય છે કે એ હુકમ કરનાર ને ખબર નથી..?  એક મકાન લેનારને તમામ વિગતવાર માહિતી તપાસ કરવા કે જોવા માટે કેમ આપવામાં આવે છે. ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતી મા.અ.અ.૨૦૦૫ની કલમ ૨૪ માં આવે છે.જેમાં કોઈ પણને બાકાત રાખવામાં આવતો નથી. અને સદર માહિતી કોઈ દેશની સુરક્ષા સાથે સંકળાયેલ નથી. કોઈ પણ સંજોગો માં ખાનગી કહી શકાય નહિ. 
જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સદર અધિકારીઓ માહિતી આપી પોતાના પગ માં કુલ્હાણી મારશે નહિં. માહિતી આપવાની સાથે ગણતરીના દિવશો માં જ સરકારી સેવાલયમાં સંપૂર્ણ  સુવિધા યુક્ત સેવા લેવાની ફરજ પડી શકે છે. લોક ચર્ચા મુજબ "બકરે કી માં કબ તક ખૈર મનાયેગી" જેવા મુહાવરા સાબિત થશે. એના થી અધિકારીઓ કદાચ અજાણ છે. ઉપરોક્ત સમાચારની ગંભીરતા લઈ નવસારી જિલ્લા દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના વર્તુળ કચેરી  વલસાડના મુખ્ય અધિકારીશ્રી જે અપીલ સત્તા અધિકારી જ નહિં તમામ જાહેર માહિતી અધિકારીઓના સુપરવિજન ઓથોરોટી અધિકારી પણ છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ આપેલ હુકમના પાલન નહિ થાય ત્યારે પોતે માગેલ તમામ માહિતી કાયદા મુજબ વેરીફાઈડ કરી પોતાની કચેરીથી અરજદારને પૂરી પાડશે અને સક્ષમ અધિકારીશ્રીને શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવા લેખિતમાં જાંણ કરશે.અન્યથા સરકારશ્રીના ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ અને મા.અ.અ.૨૦૦૫ ,ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ મુજબ સહભાગીદાર તરીકે અરજદારની ફરજ પડશે.અને અરજદાર જ્યારે માનવ અધિકાર સંસ્થા થી સંકાળાયેલ હોય ત્યારે મળેલ માહિતી મુજબ કાર્યવાહી જરૂર થી થશે એવુ પણ ચર્ચા ચાલી રહેલ છે. અને આજે સરકાર એવા ભ્રષ્ટ અધિકારીઓના કામોથી બદનામ થઈ રહી છે. અને રાત દિવસ મહેનત મસક્કત સાથે નવી નવી યોજનાઓ થકી કરોડો રૂપિયાની ગ્રાંટ આપવા છતા સરકાર બદનામ  જ નહિ આમ નાગરિકો પણ ત્રાહિમામ થઈ રહ્યા છે. હવે સંબધિત તમામ અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે કે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતની નવી યોજનાઓ માં પોતાના નામોની નોધણી કરાવશે એ જોવાનુ બાકી રહ્યુ... 

Saturday, October 12, 2019

स्वदेशी मिट्टी के दिये जलायें सुख संपत्ति और आनंद के साथ गरीब भाईयों को रोजगार ,पर्यावरण और देश को समृद्ध बनायें

स्वदेशी मिट्टी के दिये जलायें सुख संपत्ति और आनंद के साथ गरीब भाईयों को रोजगार ,पर्यावरण और देश को समृद्ध बनायें 
1947 के पहले हम अंग्रेजो के गुलाम थे आज उनके ही बनाई गई वस्तुओं का 
स्वदेशी अपनायें स्वरोजगार के साथ देश की समृद्धि में सहभागीदार बनें अपने गरीब भाई - बहनो से इस दीपावली पर जरूर खरीदें 
आज हमारे देश में सबसे ज्यादा जरूरत है स्वरोजगार की 
भारत देश सदियों से आध्यात्मिक ज्ञान और आत्मा परमात्मा दिव्य शक्तियों ध्यान योगा आदि परंपराओ से विश्व गुरू के रूप में अपनी पहचान बनाई है । परंतु बीते कुछ वर्षों से पश्चिमी सभ्यता के कारण हम दीन हीन होते जा रहे हैं । आज दुनिया में वही देश समृद्ध और विकसित हो पायें है। जिन्होंने अपने ही देश की बनी हुई वस्तुओं का अधिक से अधिक उपयोग किया। और बड़े दुख की बात है कि हम अपने ही देश के उत्पादन को नही खरीदते । और वही सामान जिसे हमारे यहाँ से बिदेशी कौड़ियों के भाव खरीद कर थोड़े से बदलाव कर वापस हमें अधिक से अधिक मूल्य पर बेच देते हैं। जैसै लोहा देकर स्टील खरीदना। कच्चा माल देकर पक्का खरीदना। आज ही नही सदियो से भारत सभी प्रकार की संपदाओं से भरा हुवा है। इतनी बड़ी संपदा के हम मालिक होते हुए भी आज दीन हीन हैं। आइये आज हम इस दीपावली की शुभ पर्व से शुरुआत अपने देशकी मिट्टी से बने दियली से करें। 
शास्त्रों के अनुसार मिट्टी से बने दिये में यदि गाय के घी का उपयोग करें और दीप प्रगट करें । मां लक्ष्मी प्रशन्न होती हैं। जो हमे सभी प्रकार के धन धान्य से भरपूर सुख प्रदान करती हैं। साथ ही साथ हमारे घर मकान दुकान में एक खुशनुमा सुगंध फैलती है। और वैज्ञानिक पद्धति के अनुसार वातावरण शुद्ध और सभी प्रकार की नुकसान देने वाली वैक्टीरिया अपने आप नष्ट हो जाती है। पर्यावरण अपने आप शुद्ध हो जाता है। धार्मिक और आध्यात्मिक दृष्टि से मिट्टी के बने दीप में यदि सरसों के तेल से यदि दीप प्रगट किए जायें आपके घर मकान दुकान जमीन खेत खलिहान मे फिर भगवान शनि और हनुमान जी प्रशन्न होते हैं। शनि की साढेसाती को दूर करने के उपायों इस विधि की प्राथमिकता दी गई है। मिट्टी के बने दिये का हमारे शास्त्रों में जीवन के हर सुख दुख से जुड़े होने के लाखो प्रमाण हैं। आज हम सभी किसी न किसी दुःख और कष्ट से पीड़ित हैं।उसका एक प्रमुख कारणो में हमे अपनी दिव्य शक्तियों और संस्कृति से दूर होना है। पहले यह भी जानना जरूरी है कि यह सभी त्यौहार की जरूरत क्या थी। हमें मानव योनि में ही भेजने के क्या कारण हो सकते हैं। हमारे कुछ कुछ समय पर एक त्योहार क्यो है। उसमें एक चीज पहले गौण है। हम सभी हर हालत में उस दिन सभी गिले शिकवे भूलकर एक दूसरे मिलते थे। एक दूसरे के सुख दुख में भागीदार होते थे। और उस एकता मे हमारी जो आज दुखी और भटकती जिंदगी है। यह आनंदित और खुशनुमा हो जाती थी। आज यह पश्चिमी सभ्यता और अति आधुनिक वैज्ञानिक सुःखी साधन हम सभी को दूर से दूर ले जा रहा है। क्या हम आज इन सभी वैज्ञानिक पद्धतियो के बावजूद एक दूसरे से नही मिल सकते है? जरूर मिल सकते हैं। और आज हम सभी को अपने साथ अपनो के जीवन मे हर खुशी को लाना है। आइये आज हम सभी मिलकर एक नये जीवन की शुरुआत करें और यह शुरुआत अपने जीवन में हर पल साथ देने वाली जिसे हमेशां हम भारत माता के नाम से जय जयकार करते हैं। उसके सपूतो के द्वारा बनाये गये हर उस वस्तु को खरीदें। अपने और अपनो के जीवन में खुशहाली लायें। हर सामान अपने स्वदेश का उपयोग करें। 

નવસારી નગરપાલિકા દ્વારા નોટિસ પહેલા લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા મેળવનાર અધિકારીઓ શા માટે...?

નવસારી નગરપાલિકાના મુખ્ય અધિકારી પણ સુપરવિઝન અધિકારીની ભૂમિકા શંકાસ્પદ..?
પાર્ટીને બદનામ કરનાર અધિકારીઓ ને રાજીનામુ લેવામાં આવશે ખરા..?
નવસારી નગરપાલિકા આજે ભ્રષ્ટાચાર બાબતે પોતાના સ્થાન ટોપટેન માં મેળવવા ખૂબજ મહેનત કરી રહી છે. અધિકારીઓ પોતે સમયસર હાજર નથી રહેતા. અને રેનબશેરાના પર્દાફાશ એક જાંબાજ મીડિયા દ્વારા  થતા નોટિસ આપી છે.એવા કેટલાક કામો છે જેમાં કાયદેસર ભ્રષ્ટાચાર થઈ રહયો છે. અને નવસારી નગરપાલિકાના અધિકારીઓ કુંભનિદ્રા માં વ્યસ્ત છે. કરોડો રૂપિયાના કામો કરી એની કોઈ સંભાળ ન કરવા થી આજે જર્જરીત હાલતમાં છે. નવસારી નગરપાલિકા મોટા ભાગે સરકારના કાયદાઓને કોઈ પણ સંજોગોમાં અમલ કરવા માં નથી માનતી.એક સામાન્ય કામો માટે પણ અરજદારોને ધક્કા ખાવા મજબૂર કરવામાં આવે છે.આજે નવસારી નગરપાલિકા ના હદ વિસ્તાર ના રસ્તાઓ હોય કે બ્લોક ,ગેરકાયદેસર બાંધકામો હોય કે સ્વરોજગાર માટે સરકાર દ્વારા આપવામાં આવતો ફંડ  દરેક માં ભ્રષ્ટાચારની સુગંધ આવે છે. તત્કાલીન ચિફ ઓફિસર દ્વારા કરવામાં આવેલ કામો થી નવસારી નગરપાલિકાને એવાર્ડ આપવામા આવેલ હતુ. આજે સરકાર તપાસ કાયદેસર તપાસ કરાવે ત્યારે એક પણ અધિકારી વહાર જોવા મળશે નહિં. સ્વચ્છતા અભિયાન માં સરકાર અને નગરપાલિકા દર માસે લાખો રૂપિયા ખર્ચે છે. જેની એક તસ્વીર જે નવસારી નગરપાલિકા ના હદ વિસ્તાર માં જોઈ શકાય છે. 
 ઉપરોક્ત તસ્વીર માં સ્પષ્ટ નજરે પડે છે. નવસારી નગરપાલિકા માં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. અધિકારીઓ ની જવાબદારી હોય જેથી દંડાત્મક કાર્યવાહી કરવો જોઈએ. એવી ચર્ચા ચાલી રહ્યો છે.

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...