Wednesday, February 27, 2019

भारतीय वायु सेना पाकिस्तान मे घुसकर आतंकवादियों की बलि चढाई....!

भारतीय वायु सेना पाकिस्तान मे घुसकर आतंकवादियों की बलि चढाई....!       
   आज वर्षों से भारत आतंकवादी के क्षुद्र कारनामों से परेशान हो रहा है। भारत जितना सब्र करता गया। ए उतने ही आक्रामक होते गये। इन आतंकीयोने अपने सभी हदो को पार कर दिया। आखिर मे भारतीय वायु सेना जो आज वर्षों से एक हा की राह देख रही थी। अपने भीतर ही भीतर आग के शोलो को लेकर एक सामान्य आतंकवाद से अपने ही भारतीयों की शहादत को देखकर गम को पी रही थी। उस घडी के लिए बेचैन थी कि कब ए भारत की सरकार एक बार यस कह दे। और इन चुटकी भर आतंकवादीयो को अपने आगोश मे समेट ले। और जब पूरे देश की ओर से सभी देशवासियों ने सरकार की तरफ शंका की नजरों से देखने लगे। सरकार भी इसी प्रकार की हलचल होने की राह देख रही थीं। सरगर्मिया बढती देख वायु सेना को कार्रवाई करने की इशारा किया। और मिशाइल मेन की वायु सेना इशारा पाते ही कमान सभाला ।और अपने दिल मे भरे शोलो के साथ पाकिस्तान मे घुसकर आतंकवादियो के लगभग सभी ठिकानों पर  अग्नि की बरसात करते हुए पाकिस्तान के नापाक कचरे को धोया। और आतंकवादियों की भारी मात्रा मे बलि भी चढाई। एक ही साथ हिन्दू धर्म के मुताबिक यह ऐसी बलि थी जिसमें सीधा अग्नि संस्कार कर दिया । और भारतीय वायु सेना ऐसी कार्रवाई करकर एक शुकुन मिला । और सूत्रों के हवाले से मिली जानकारी से अभी भी भारतीय वायु सेना और उनके जंगी जहाजो को इस छोटी सी बलि से कुछ को ही संतोष मिला । बाकी सभी भी ऐसे कुछ ज्यादा मौकों के लिए तैयार और अब उन्हें भी आशा जाग चुकी है कि सरकार उन्हें भी एक मौका दे।
पाकिस्तान मे कही खुशी कही गम का माहौल है। ऐसी ही हालत कुछ हिन्दुस्तान मे भी है । आतंकवादी संगठनों का साथ देने वाले हिन्दुस्तान मे ऐसे गिरोह का भी बलि अभी बाकी है । और ऐसे गिरोह का भी गिन गिन कर हिसाब लेना होगा। पुलवामा हमले मे हमारे शहीदो की आत्मा इसे देखकर जरूर खुश हो रही होगी।
अब एक बात साफ हो चुकी है कि हमारी सभी सेना आज सभी प्रकार से सुसज्जित है। हालांकि अभी तक कभी हम किसी से हारे नही है। सिर्फ जरूरत है सरकार मे बैठे नेताओं के अक्लमंदी की।

Monday, February 25, 2019

નવસારી :- નવસારી લેબર કમિશનરની કચેરીની કામગીરી કાબીલે તારીફ ........?

નવસારી લેબર કમિશનરનીકચેરીની કામગીરી કાબીલે તારીફ ........? 

                                     "જાયે તો જાયે કહાં" 

  "ગરીબો, દલિતોના શોષણ , ભ્રષ્ટાચાર રોકવા માટે આજે ફરી ગુજરાત મા  

મોદી રાજની જરૂર"

          ગુજરાત રાજ્યની ઐતિહાસિક અને સંસ્કારી નગરી નવસારી જિલ્લા આજે વિશ્વમાં પોતાની અસ્તિત્વ ધરાવે છે. આજે નવસારી જિલ્લાના રૂપમાં બીજો દશક માં પ્રવેશ કરી રહ્યો છે. ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ માં પણ નવસારી જિલ્લો સૌથી આગણ છે.
           પરંતુ જમીની હકીકતમાં પારદર્શક સરકાર ગરીબો અને દલિતો મજલુમો મજુરોની સરકાર જમીની હકીકત માં ક્યાં છે? એ શોધવુ આજે દરિયામાં મોતી શોધવો બરાબર છે. અહિં ગરીબો મજલુમો દલિતો અને મજુરો સાથે મધ્યમ વર્ગના નાગરિકોના શોષણ કરવામાં ખાનગી સંસ્થાઓ ઉદ્યોગ પતિઓની સાથે સાથે સરકારના પ્રશાસનિક અધિકારીઓની ભુમિકા ખરેખર કાબીલે તારીફ છે. અહિં સરકારશ્રી દ્વારા કાયદેસર નિમણુંક અધિકારીઓને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ શા માટે આપી રહી છે. એ આજે નાગરિકો સાથે સરકાર પોતે કન્ફ્યુજ છે. સરકાર ગરીબો મજલુમો દલિતો અને મજુરો સાથે મધ્યમ વર્ગ ના નાગરિકોની આર્થિક હાલત સુધારવા  માટે રાત દિવસ મહેનત  મસક્ક્ત કરી નવી નવી યોજનાઓ ઘડી કરોડો રૂપિયા ખર્ચ કરી  અધિકારીઓ/કર્મચારીઓ ને લાખો રૂપિયા દરમાસે વેતન આપવા સાથે રાજાશાહી સુવિધાઓ આપવા છતા આજે બદનામ થઈ રહી છે.એના મુખ્ય કારણ સરકારશ્રીના અધિકારીઓ જ છે. નવસારી જિલ્લા માં બહુમાણી બિલ્ડિંગ થી નવસારી જિલ્લા કલેક્ટર કચેરી કાલિયાવાડી જવા પછી  મોટા ભાગના અધિકારીઓ એમની મરજી મુજબ જ આવે છે. હાલમાં નવસારી કલેક્ટર શ્રી દ્વારા તપાસ કરતા મોટા ભાગના અધિકારીઓ કર્મચારીઓ ગેરહાજર મળેલ હતા. અને મુખ્ય અધિકારીઓ હોય કે કર્મચારીઓની હાજરી માટે કોઈ ડિઝિટલ સુવિધા નથી. અને અધિકારીઓને કચેરીથી ૩ થી ૫ કિલોમીટર રહેવાના કાયદાઓ ઉપર કોઈ અંકુશ કે તપાસ ન હોવા થી મોટાભાગના અધિકારીઓ આજે પણ નવસારી જિલ્લા રહેવા લાયક સમજતા નથી. અને નવસારી જિલ્લાના મોટા ભાગના મુખ્ય અધિકારીઓ નવસારી માં રહેતા જ નથી. અને કાયમી હાજર પણ રહેતા નથી. . સરકાર એમનો કોઈ પણ જાતની વેતન માં કપાત પણ કરતી નથી.

નવસારી જિલ્લામાં મદદનીશ શ્રમ આયુક્તની કચેરી જેની આજે ગરીબો મજલુમો દલિતો અને મજુરો સાથે મધ્યમ વર્ગના નાગરિકોને સૌથી વધુ જરૂર છે . એ કચેરીના સરનામુ ફકત ઉદ્યોગપતિઓ પાસે જ છે. ગરીબો મજલુમો દલિતો અને મજુરો સાથે મધ્યમ વર્ગના નાગરિકો માટે આ કચેરી દ્વારા કોઈ ન્યાય આપવામાં આવતો નથી .  એક સૌથી જુની નવસારી જિલ્લાના પ્રખ્યાત જે.પી.બિસ્કિટ બેકરીમાં ચાલુ નોકરી એ એક એમની કંપની માં જ મૃત્યુ પામેલ હતા જેને આજ દિન સુધી ન્યાય નહિ મળ્યુ કેમ કે એ નાગરિક ગરીબ હતો . ફકત ૨૧ હજાર રૂપિયા માં એની ૪૦ વર્ષની નોકરી ફંડ બોનસ ના હિસાબ કરી દેવામાં આવ્યો. અને નવસારી જિલ્લાની સદર કચેરી ફરિયાદ કરવા છતા એક નોટિસ નહિ આપી શકે એનો કારણ શુ હોઈ શકે એ લખવાની જરૂર નથી. અને આજે પણ નવસારી જિલ્લાની તમામ બિસ્કિટ બેકરીઓ માં લઘુત્તમ માસિક વેતન ના બદલે શોષણ થઈ રહ્યો છે. અને અહિં નવસારી જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા કોઈ તપાસ કાયદેસર કરવામાં નથી આવતો . ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી એ અહિં લખી શકાય નહિ. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ની અમલીકરણ અધિકારી હોવા છતા સદર કચેરી શોભાના ગાઠીયા સમાન છે. આજે સદર કચેરીના કામગીરી થી આજે ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. વારંવાર ફરિયાદ કરવા છતા કોઈ ફરક નથી પડતુ. પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા લેખિત અને મોખિક ફરિયાદ કરવા છતા અહિં કાયદેસર તારીખો જ આપવામાં આવે છે. અને ગુજરાત સરકારની મુખ્ય કચેરી કે સુરતની કચેરી માં પણ એજ હાલત છે.

આજે નવસારી જિલ્લાની તમામ કચેરીઓ નગરપાલિકાઓ જિલા પંચાયત હોય કે મામલતદાર કચેરી પ્રાંત કચેરી હોય કે કલેક્ટર કચેરી આજે સરકારશ્રી હસ્તક કચેરીઓ માં જ લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ની અમલવારી કરાવી ન શકનાર અધિકારી ખાનગી સંસ્થાઓ માં કેવી કામગીરી કરતો હશે?

હવે દર ત્રણ માસે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ માટે પરિપત્ર નવસારી કલેક્ટર શ્રી શાં માટે આપે છે. એની અમલવારી માટે કયા અધિકારી સરકારશ્રી નિમણુંક કરી છે ? એ જાણવા માટે એક માહિતી માગવામાં આવેલ હતી પરંતુ નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી  અધિકારી શ્રી જેમની પાસે ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી મુજબ  મા.અ.અ.૨૦૦૫ના જ્ઞાન જ નથી. માહિતી આપવા માટે છટકબારી કરી હતી. હવે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ નવસારી જિલ્લામાં અમલવારી કરાવવા માટે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રી પાસે ફરિયાદો કરવામાં આવી છે. આજે સરકાર માં સત્તા પરિવર્તન કરતા વ્યવસ્થા પરિવર્તનની સૌથી વધુ જરૂર છે. આજે સમાચારની ગંભીરતાથી નોધ લઈ ગુજરાત સરકારશ્રીના મુખ્ય મંત્રી શ્રી જે આજે પોતે કાયદાનો તજજ્ઞ છે. સદર બાબતે વ્યવ્સ્થા પરિવર્તન માટે કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ .


Sunday, February 24, 2019

નવસારી :- નવસારી જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) કાર્યપાલક ઈજનેર ની કચેરીમાં RTI લકવા ગ્રસ્ત ..! જવાબદાર કૌણ.....?

નવસારી જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) કાર્યપાલક ઈજનેર ની કચેરીમાં RTI લકવા ગ્રસ્ત ..! 
       જવાબદાર કૌણ.....?
                              નવસારી જિલ્લા માં માર્ગ અને મકાન સ્ટેટ ની કચેરીમાં  આજે ૧૩ વર્ષ પૂર્ણ થતા જન હિત અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કાયદાઓ અમલ માં નથી. આજે નવસારી જિલ્લાના સદર કચેરી માં કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓને કાયદેસર નિમણુંક કરી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ગુજરાત સરકાર આપી રહી છે. આજે ગુજરાત સરકાર દેવાદાર હોવા છતા અન્ય રાજ્યોની જેમ કોઈ પણ કર્મચારી કે અધિકારીના વેતન અટકાવતી કે આપવામાં વિલંબ કરતી નથી. અન્ય રાજ્યો માં ૩ થી ૬ માસ પછી વેતન મળવાનો ફરિયાદ કાયમી ધોરણે મળી રહી છે. અહિં ગુજરાતના મોટા ભાગ ના અધિકારીઓ આરક્ષણ કે પરમોશન થી નિમણુંક થયેલ છે. આરક્ષણ અને પરમોશન થી પણ વધુ કયા-કયા અધિકારી  ગાંધી દર્શન  થી આવેલ છે એ આજે પ્રત્યક્ષ સાવિત થઈ રહ્યુ છે. નવસારી જિલ્લા માં ગુજરાત સરકાર સૌ થી વધુ ફંડ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટને આપે છે. અને સદર વિભાગના અધિકારીઓને કાયદાની અમલવારી કરવા માટે જ સરકાર વેતન આપી રહી છે. પરંતુ ગાંધી દર્શન કરાવી આવેલ અધિકારીઓ એ ભુલી ગયા કે ગુજરાત સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. 
          નવસારી જિલ્લા માં માર્ગ અને મકાન સ્ટેટની કચેરીમાં મુખ્ય અધિકારી કાર્યપાલક ઈજનેર જેવા હોદ્દો આજે કરાર આધારિત છે. સરકાર શ્રીના પરિપત્ર મુજબ એમની પાસે કોઈ પણ સત્તા જ નથી. અને વર્ષો થી અહિં નવસારી જિલ્લાની સદર કચેરીમાં  ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. અને હવે હંગામી અધિકારી પાસે કાયદેસર ભ્રષ્ટાચાર સામે કોઈ પણ પગલાં લઈ શકાય નહીં .સરકાર શું આશા રાખી હશે એ સમજવો અઘરૂ છે. અને સદર પરિપત્ર અને કરાર અધારિત નિમણુંક માં એક પણ હેતુ સમજવો અઘરૂ છે.. 
                  નવસારી જિલ્લા જ નહિ આજે ગુજરાત રાજ્યની મોટા ભાગે શિક્ષણ સ્વાસ્થ્ય સુરક્ષા જેવા મહત્વ પૂર્ણ વિભાગોના તમામ અધિકારી કર્મચારી ધરના પ્રદર્શન હળતાલ ઉપર અવર નવર જઈ રહ્યા છે. ખેડુત હોય કે પરિવહન વિભાગ , નગરપાલિકા હોય કે આરોગ્ય વિભાગ તમામ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ મજુરોને અસંતોષ છે. એવા સમયે માર્ગ અને મકાન વિભાગ માં કરાર અધારિત મુખ્ય અધિકારીની નિમણુંક ગુજરાત સરકાર  કરેલ છે. એ સરકારની પારદર્શિતા અને વિકાસ સામે એક સવાલિયા નિશાન ઉભુ થયેલ છે. 
   નવસારી જિલ્લાની સદર કચેરીમાં જન હિત અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના કાયદા મુજબ માહિતી માગવા માં આવેલ છે. અને એ માહિતી જિલ્લા કે ગુજરાત સરકાર સાથે ભારત સરકારને સ્પર્શતી હોય છતા અહિં રહમ રાહે, અને એક્સપાયરીડેટના કરાર અધારિત હંગામી અધિકારી શ્રી મા.અ.અ.૨૦૦૫ના કલમ ૬ (૩) મુજબ તબ્દીલ કરવા સ્પસ્ટના પાડી શું સાવિત કરવા માગે છે. એ સમજવો મુશ્કેલ છે. હાલ માં તારીખ ૨૩/૦૧/૨૦૧૮ના રોજ નવસારી જિલ્લાના એવા અધિકારીઓ દ્વારા મા.અ.અ.૨૦૦૫ના કાયદેસર અમલવારી ન કરતા ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીને નીચુ જોવાનુ વાર આવેલ હતુ. અને છેલ્લે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી પોતે સ્વીકાર કરતા નવસારી જિલ્લા કલેક્ટર શ્રીને પક્ષકાર બનાવી મા.અ.અ.૨૦૦૫ વિશે હુકમ કરેલ છે. અને એક નકલ નવસારી કલેક્ટર શ્રીને પણ મોકલવા હુકમ કરેલ છે. 
      નવસારી જિલ્લા કલેક્ટર શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી સાથે નવસારી જિલ્લા માર્ગ અને મકાન સ્ટેટ ના સર્વોચ્ચ અધિકારીઓ સદર બાબતે ગંભીરતાથી નોધ લઈ તત્કાલ જરૂરી કાર્યવાહી કરશે કે ફરી થી માહિતી આયોગ કમિશ્નરના હુકમની રાહ જોશે .અને સદર કચેરીના મુખ્ય અને સંબધિત તમામ અધિકારીઓ કાયદેસર તપાસ અને  કાર્યવાહી કરવા મહેરબાની કરશે ખરા. એ જોવાનુ બાકી રહ્યુ.    ...

Saturday, February 23, 2019

નવસારી જિલ્લા પોલિસ વિભાગની મોટા ભાગની કચેરીઓ માં આરટીઆઈ ૨૦૦૫ અને આરસીપીએસ૨૦૧૩ મુજબ એક બોર્ડ નથી...! જવાબદાર કૌણ..?

નવસારી જિલ્લા પોલિસ વિભાગની મોટા ભાગની કચેરીઓ માં આરટીઆઈ ૨૦૦૫ અને નાગરિક અધિકાર પત્ર કે આરસીપીએસ૨૦૧૩ મુજબ એક બોર્ડ નથી...! જવાબદાર કૌણ..? 
                 આજે નવસારી જિલ્લા માં ઠેર ઠેર કાયદા વ્યવસ્થા ટ્રાફિક વ્યવસ્થા  પોલિસ વિભાગ દ્વારા એક સરાહનીય કામગીરી છે. જેમા મોટો સુધાર આવ્યો છે. સરકાર સાથે પોલિસ વિભાગ ની આવક માં પણ મોટો ફાયદો થયો છે. દરેક ત્રણ રસ્તા ઉપર પોલિસ વિભાગ ના જવાનો જોવા મળી રહ્યો છે. નવસારી પોલિસ ના તમામ પોલિસ સ્ટેશનો ઉપર નાગરિકો ના ફરિયાદો માટે પણ એક સારી વ્યવસ્થા છે. 
                   પરંતુ જમીની હકીકત માં આજે ૧૩ વર્ષ પૂર્ણ થતા મોટા ભાગ ના પોલિસ સ્ટેશન ના હદ વિસ્તાર માં દારૂ નો અડ્ડાઓ ચાલી રહ્યો છે. વહાર ગામ કે અન્ય રાજ્યો થી આવતા નાગરિકો જે નશા ના શોકીન છે. એવા નાગરિકો ના મંતવ્ય મુજબ અન્ય રાજ્યો માં મધુશાલાના બોર્ડ જોવા મળે છે. અને અહિં બોર્ડ વગર સારામાં સારૂ દેશી વિદેશી સાથે ઘણી વેરાયટી અને ઉચ્ચ ગુણવત્તા વાળી મળે છે. હવે એ બધા અડ્ડાઓ કાયદેસર છે કે ગેર કાયદેસર. એ સમજવો અઘરૂ છે. 
                    નવસારી જિલ્લાના મોટા ભાગના પોલિસ સ્ટેશનો ની હાલાત કાયદા વિશે માટે પણ સરખી છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫,જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે એક સામાન્ય નાગરિક અધિકાર પત્ર જે ખરેખર દરેક પોલિસ સ્ટેશન માં લગાડવો ફરજીયાત છે. એક બોર્ડ પણ લગાડવામાં આવેલ નથી. 
          ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોધ લેવાની જરૂર નથી. પોલિસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પણ ઓવર ટાઈમ માટે અન્ય રાજ્યોની જેમ કોઈ પણ પ્રકારનો વેતન કે ભથ્થુ આપવામાં નથી આવતો . આજે નવસારી જિલ્લા જ નહિ ગુજરાત રાજ્યના તમામ વિભાગોના મજુરો  કર્મચારીઓ અધિકારીઓ ખેડુતો આજે થોડા થોડા સમય પર પોતાની માગો માટે ધરના હળતાલ ઉપર જઈ રહ્યા છે. જેથી આજે હાલાત બદ થી બદતર અને તમામ ત્રાહિમામ છે. જાયે તો જાયે કહાં ...

Friday, February 22, 2019

વિકાસ સમૃદ્ધ પારદર્શક ગુજરાત ...? શિક્ષા સ્વાસ્થય સુરક્ષા પ્રશાસન .....? અચ્છે દિન .......?

             વિકાસ સમૃદ્ધ પારદર્શક ગુજરાત ...?
            શિક્ષા સ્વાસ્થય સુરક્ષા  પ્રશાસન .....? 
અચ્છે દિન .......?અચ્છે દિન .......?અચ્છે દિન .......?
          ગુજરાત હિન્દુસ્તાન ના સૌથી વિકસિત સમૃદ્ધ પારદર્શક રાજ્ય છે. વર્ષો થી એક જ ગીત સંપૂર્ણ ભારત જ નહિ દુનિયાના દરેક સ્થળે ચાલી રહ્યુ છે. ખરેખર જમીની હકીકત માં આજે શિક્ષા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ , પરિવહન વિભાગ હોય કે અન્ય આજે મોટા ભાગે દરેક વિભાગ ના અધિકારીઓ સરકારના શાસન સામે રસ્તા ઉપર સુત્રોચ્ચાર કરી રહ્યા છે. પારદર્શક સરકાર ગરીબો દલિતો ની સરકાર ખેડુતો અને નવયુવકો ની સરકાર ક્યાં છે..? આજે શોધવો મુશ્કેલ છે. એ અગાઉ ગુજરાતની તમામ નગરપાલિકાઓ ના અધિકારીઓ કર્મચારીઓ એ જ મુદ્દો સાથે હળતાલ ઉપર અને ધરના પ્રદર્શન કરેલ હતા.અને આજે દરેક વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ ખેડુતો નવયુવકો ને સરકારથી સંતોષ નથી. એક ને ગોણ અને એકને ખોણ ...?
       ગુજરાત સરકાર આજે દરેક ક્ષેત્રે વિકાસ કરી રહી છે. પરંતુ નાગરિકો ને નજરે નથી આવતો . મળેલ માહિતી મુજબ ગુજરાત માં મોટા ભાગે ફાઈલો માં જ વધુ વિકાસ થઈ રહ્યો છે. અને ગુજરાત સરકાર દેવાદાર છે. પરંતુ જાહેર ખબર કે સત્તા પક્ષ ના નેતાઓ ટીવી ચેનલો સમાચાર પત્રો માં વધુ ખર્ચ કરી રહી છે. અને એક વિભાગ ને મોટી રકમ દાન વેતન સ્વરૂપે અને એક ને લઘુત્ત્મ માસિક વેતન પણ આપી નથી શકતી જેથી આજે આમ નાગરિકો દુખી છે.

Wednesday, February 20, 2019

દક્ષિણ ગુજરાત વીજ કંપની લીના પર્દાફાશ ..? મોદી રાજમા ફરી એક નવો ગાધી ઝડપાયો..!

DGVCL નવસારી જિલ્લાના નવસારી શહેર સબ ડિવીઝન  કચેરીના  પર્દાફાશ - RTI  જવાબદાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કૌણ કરશે...?

મોદી બાદશાહ પણ ગાધી શહંશાહ 

મોદી રાજમાં ફરી એક નવો ગાધી ઝડપાયો..!

DGVCL વલસાડના અપીલ સત્તા અધિકારી અધી.ઈજનેરશ્રીની
 કામગીરી  દુર્ભાગ્યપૂર્ણ ....?

 સત્તા પરિવર્તન નહિ વ્યવસ્થા પરિવર્તનની જરૂર       

           આજે દ.ગુ.વીજ.કંપની માં ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યા છે. અધિકારીઓ મોટા ભાગે સેટિંગ ડોટ કોમ થી કામો કરી રહ્યા છે. જેથી કાયદા કાનુન થી કામ કરવો ગુનો સમજીને સમાધાન કરવામાં વધુ માને છે. અને એ સમાધાન થી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે.અને ઠેર ઠેર સરકારની સામે એવા અધિકારીઓના ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ નાગરિકો સત્તા પરિવર્તન ના મુડ માં રેલીઓ કાઠી રહ્યા છે. સરકારના અધિકારીઓ સામે આવેદન પત્ર આપી રહ્યા છે. પરંતુ ગુજરાત માં સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. આજે ગુજરાતના મોટા ભાગના અધિકારીઓ ભણતર કે શૈક્ષણિક લાયકાતના બદલે આરક્ષણ કે સેટિંગ અથવા પરમોશન થી ઉચ્ચ હોદ્દો ઉપર કામ કરી રહ્યા છે. અને ગાધીબાપૂની ઓણખાન માં આવેલ હોય જેથી કાયદા કાનુનથી અજાણ હોય .સરકાર ગમે એ કાયદો ઘડે અહીં અધિકારીઓને કશું ફરક પડતો નથી. દ.ગુ.વી.કં.લી. માં આજે ભ્રષ્ટાચાર સામે માહિતી અધિકારમાં એક નવો ગાધી બીસી ગાધી ભ્રષ્ટાચાર કાયદેસર કરી રહ્યા છે. એ પોતે માહિતી છુપાવી ઝડપાઇ ગયા.. નવસારી શહેર સબ ડિવીઝન માં બીસી ગાધી સામે સરકાર કઈ કરી શકે નહીં. એમને ખબર નથી કે સર્વોચ્ચ ગાધી પણ જમાનત ઉપર છે.ભ્રષ્ટાચાર ની કાયમી ફરિયાદોની સત્યતા જાણવા માટે એક માહિતી નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી.નવસારી શહેર સબ ડિવીઝન  કચેરી માં માગવામાં આવી . અને કાયદેસર દિન 30 માં  જવાબ આપવા બદલે 32 દિવસ પછી નિરીક્ષણ કરવા પત્રો પાઠવી નિરીક્ષણ દરમિયાન કાયદેસર એક પણ માહિતી કાયદેસર મળી આવેલ નથી. અને જાહેર માહિતી અધિકારી શ્રી પાસે કોઈ મા.અ.અ.2005 વિશે નોલેજ છે કે કેમ .? ખોટી અને બિન જરૂરી માહિતી એક દિવસ પહેલાં બનાવી નિરીક્ષણ કરાવવા દરમિયાન જાણી બુઝી ને પોતાની જવાબદારી નિભાવવા માં નિષ્ફળ સાવિત થયેલ છે. નવસારી શહેર ડિવીઝન ના સુપ્રિન્ટેડેન્ટ બી સી ગાધી જેમની પાસે કોઈ કાયદેસર શૈક્ષણિક લાયકાત ની સર્ટિફિકેટ મળી આવેલ નથી . કાયદેસર કચેરી માં કરેલ ભ્રષ્ટાચાર થી જાણકાર માહિતી નિરીક્ષણ કરાવવા સ્પષ્ટ ના પાડી એમના જ પગ ઊપર કુલ્હાણી મારી છે. પર્યાવરણ અધિકાર સંસ્થા ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી એમને કાયદાકીય પરિપત્રો જોવા માટે વિનંતી કરવા છતાં કોઇ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર થયેલની માહિતી નિરીક્ષણ કરાવેલ નથી. ગુજરાત રાજ્ય માહિતી કમિશનર ના હુકમો એમને ખબર છે. એમની દરેક બાતો માં રાજકીય નેતાઓ નો સાથ છે એ સ્પષ્ટ નજરે દેખાઈ આવેલ છે. બીસી ગાધી ને ખબર નથી કે ગાધી રાજ ગુજરાત માં વર્ષો પહેલા થી ગાયબ છે. આજે મોદી રાજ ચાલી રહ્યો છે. નિરીક્ષણ દ્વારા સ્પષ્ટ જાહેર થયું છે કે ભ્રષ્ટાચાર માં બીસી ગાધી દરેક પ્રકાર નો સેટિગ કરી રહ્યા છે. બીસી ગાધી દરેક સવાલો નો જવાબ ન આપી જાહેર માહિતી અધિકારી જેમની જવાબ દારી કાયદેસર છે. સરકાર એમને શા માટે નિમણૂંક કરી રાજાશાહી જેવી સુવિધાઓ આપી રહી છે. એવા અધિકારીઓ સરકાર માટે અને દ.ગુ.વી.કં.લી. માટે કેટલા જરૂર મંદ હશે કે ભ્રષ્ટાચાર માટે રાખવામાં આવેલ છે. એ તપાસ પછી ખબર પડશે. 

આજે એવા અધિકારી ઓ પાસે ગુજરાત સરકાર ખોટી આશા રાખી રહી છે. આજે જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનનુ જરૂર છે. ટુક સમયમા પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા તમામ અધિકારીઓ અને મંત્રીઓને તત્કાલ કાયદા વ્યવસ્થા માં પરિવર્તન કરી સુધારો લાવવા પત્રો પાઠવવામાં આવશે.

Monday, February 18, 2019

નવસારી: વિજલપોર રેલ્વે ફાટક ઓવર બ્રિજ માટે જવાબદાર બિરોધ પક્ષ કે ...?

નવસારી: વિજલપોર રેલ્વે ફાટક ઓવર બ્રિજ માટે જવાબદાર બિરોધ પક્ષ કે ...?
વિજલપોર રામ ભરોસે ..!
નાગરિકો ત્રાહિમામ
 "જાયે તો જાયે કહાં" 
       નવસારી જિલ્લા આજે ગુજરાત માં વિકાસશીલ જિલ્લો છે. ગુજરાતની ઐતિહાસિક નગરી અને દેશ ને મહાન ઉદ્યોગપતિઓ આપેલ છે. નવસારી શહેર નો ઇતિહાસ ગુજરાત માટે સૌથી જુનુ છે. નવસારી જિલ્લામાં નવસારી એગ્રીકલ્ચર કોલેજ ભારત જ નહિ  એશિયા માં સ્થાન ધરાવે છે. દેશના મહાન ઉદ્યોગપતિઓની જન્મ સ્થળી છે. આજે જિલ્લા ના સ્વરૂપે બીજા દશક માં પ્રવેશ કરી ચુક્યો છે. અને અહિં સત્તા પક્ષ માં ધારા સભ્ય હોય કે સંસદ સભ્ય આજે છેલ્લા ૧૫ વર્ષ થી એક જ પક્ષ વિરાજમાન છે. વિજલપોર નગરપાલિકા નવસારી નગરપાલિકા બન્ને નગરપાલિકાઓ માં આજે પણ સત્તા પક્ષ નો રાજ છે. 
              જમીની હકીકત માં સત્તા પક્ષ નવસારી જિલ્લા માં એક સમ્રિદ્ધશાલી વિકાસ કરેલ છે. જેવા કે દારૂ શરાબનો અડ્ડો અસમાજિક તત્વો ના વિકાસમાં ગુજરાતમાં સૌથી આગણ છે. બન્ને નગરપાલિકાઓ માં દર વર્ષે કરોડો રૂપિયાના કાયદેસર કોભાંડો કરવામાં આવે છે. કાયદેસર કાર્યવાહી કરવામાં ફકત અધિકારીઓની બદલી કરી દેવા આવે છે. નવસારી જિલ્લો ફકત ગુજરાત પુર્તુ જ છે. ભારત સરકારની તમામ કચેરીઓ જેવા કે ભારતીય પોષ્ટ ખાતુ ,રેલ્વે , દ.ગુ.વી.કં. લી. ભારતીય દૂર સંચાર ટેલીફોન વિભાગ માં આજે પણ નવસારી એક સામાન્ય શહેર છે. 
                       નવસારી શહેરને તદ્દ્ન અડી ને આવેલ વિજલપોર નગરપાલિકા માં વર્ષોથી એક ચિફ ઓફિસર કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી આજે પણ ગુજરાત સરકાર નિમણુંક કરી શકતી નથી. અહિ મોટા ભાગે રહમ રાહે અન્ય વિભાગોથી ફાજલ થયેલ અધિકારીઓ કે નિવૃત્ત થયેલ એક્સપાઈરી ડેટ રિજેક્ટેડ જેમની પાસે કોઈ કાયદેસર વહીવટનો જ્ઞાન નથી . એવા અધિકારીઓ આજે નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા ના  વિકાસ અને પારદર્શક સરકાર માં કામ કરી રહ્યા છે. આજે વિજલપોર માં પ્રાથમિક સુવિધાઓ જેવા કે પીવા માટે ચોક્ખુ પાણી પણ અહિં શાસન અને પ્રશાસન મળીને ઉપલ્બ્ધ કરાવી નથી શકતી.અહિંના એક સર્વોચ્ચ નેતા પોતાના વક્તવ્ય માં પાણીના બદલે દારૂ અહિં મળે છે. જે ખરેખર નગરિકો માટે દુર્ભાગ્ય પૂર્ણ અને શરમજનક છે. ગાંધી બાપુના નામે દેશ વિદેશો માં પ્રચાર પ્રસાર કરતી સરકાર ખરેખર ગાંધી બાપુના દિલથી સમ્માન કરી રહી છે. આ સમાચાર આમ નાગરિકો  માં ચર્ચાઈ રહ્યુ છે. ઉપરોક્ત વધી જવાબદારી એમ તો વિરોધપક્ષની જ  છે. અને એમા પણ પાડોસી દેશનો હાથ હોઈ શકે છે. અન્યથા આજ સુધી માં વિજલપોર ફાટક ઓવર બ્રિજ પણ બની જતે. અને વિજલપોર નગરપાલિકા માં પણ રહમરાહે અધિકારીની જગ્યા કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધિકારીની નિમણુંક થઈ જતે. અને કોભાંડ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકતે. 
      વિજલપોર નગરપાલિકા ના બે બાળકો જેમાં એક રેલવે ફાટકની સામે બાળકો ના રમત ગમત માટે બનાવેલ બાગના દરવાજો પડી જતા થયેલ હતા અને એની તપાસ પ્રાત અધિકારી નવસારી કરી રહ્યા હતો. અને એક શિવાજી ચોક પાસે સત્તા પાર્ટી ની સભા માં ગેરકાયદેસર બીજ જોડાણ માં કરંટ થી થયેલ હતો આજ સુધી તપાસ માં કોઈ રિજલ્ટ કે કાર્યવાહી ની ખબર નથી. હાલમાં તળાવમાં એક નવયુવક ડુબી ગયું. પોલીસ અને પ્રશાસન પાસે કોઇ જવાબ નથી. 
    નવસારી જિલ્લામાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂ શરાબનો અડ્ડો ખૂલેઆમ ચાલી રહ્યો છે. પ્રશાસનિક ઉચ્ચ અધિકારીઓ બંદ કરાવવા માં નિષ્ફળ છે. 
વિજલપોર પોલીસ પણ એજ રીતે ચાલી રહ્યો છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ એક બોર્ડ નથી. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ 2013 ના કાયદો નવસારી જિલ્લા ની વડી કચેરી પણ અમલીકરણ માં ગુનો સમજે છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 નવસારી પોલીસ માં ક્યાં છે..શોધવુ મુશ્કેલ છે. 
  નાગરિક અધિકાર પત્ર નવસારી પોલીસ ની કચેરી માં ગાયબ છે. 
વિજલપોર નગરપાલિકા માં નાગરિકો રામ ભરોસે છે. નેતાઓ મોટા ભાગે બાગી થઈ ગયા. હાલત બદથી બદતર છે. બાગી નેતાઓ નો કોઈ સાભળવા તૈયાર નથી. 
સરકાર શ્રીના એક પરિપત્ર મુજબ નગરપાલિકા ના મુખ્ય અધિકારીને ત્રણ થી પોચ કિલોમીટરની ત્રિજ્યા માં રહેવું ફરજીયાત છે. પરંતુ હકીકતમાં 
વિજલપોર નગરપાલિકાના  મુખ્ય અધિકારી નવસારી જિલ્લો રહેવા લાયક નથી સમજતો. જેથી નવસારી જીલ્લા માં વિજલપોર નગરપાલિકા ની હાલત સમજી શકાય. 
સમાચારની ગંભીરતા લેવાની જરૂર નથી. હવે સમાચારો પોતે હલ્કી કક્ષાનો નશામાં હશે એવું સર્જન થઈ રહ્યો છે. નવસારી જિલ્લા કચેરી માં પણ સમાચારો માટે રહમરાહેનો પણ અધિકારી નથી. 
નેતાઓ મસ્ત ..અધિકારીઓ પસ્ત ..... નાગરિકો ત્રસ્ત..

Sunday, February 17, 2019

નવસારી જિલ્લા માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વરોજગાર માટે વિના મુલ્યે તાલીમની ભવ્ય શરૂઆત

નવસારી જિલ્લા માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા  સ્વરોજગાર માટે વિના મુલ્યે તાલીમની ભવ્ય શરૂઆત

                    આજે ભારતદેશ માં સૌથી મોટી સમસ્યા છે બેરોજગારી.. અને રાજ્ય સરકારો કે ભારત સરકાર રોજગારીની તકો વધતી જનસંખ્યા મુજબ આપવામાં રાત દિવસ  મહેનત કરવા પછી પણ પુરી પાડી શકતી નથી. જેમાં  વૈજ્ઞાનિકો અને જાણકારોના મંતવ્ય મુજબ   ભારત દેશ માં વધતી વેરોજગારી શિક્ષણ પદ્ધતિ, સરકાર અને સામાજિક દુર્વ્યવસ્થા મુખ્ય કારણ છે. સરકાર ભારતીય ઉદ્યોગપતિઓને ઉદ્યોગ તરફ લઈ જવા એમને દરેક પ્રકારની સહુલતો આપવા બદલે કાયદા કાનુનથી સરકારની તિજોરી ભરવાના અથક પ્રયાસ મુખ્ય કારણ છે. જેના ફલસ્વરૂપે આજે મોટા ભાગના ઉદ્યોગો બંધ થયા. અને બાકી બંધ થવા ના રસ્તાઓ ઉપર અગ્રસર છે. ભારતમાં શિક્ષણ વ્યવસ્થા તદ્દન ઉતરતી કક્ષાનો છે. ટેકનોલોજી શિક્ષણનો અભાવ છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિ રોજગાર વધારનાર છે. 
            આજે સ્વદેશી વસ્તુઓ ઉપર સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકો મોટા ભાગે ઉપયોગ જ નથી કરતા. એક સામાન્ય નાગરિક રોજમર્રા જીવન જરૂરિયાત માં પણ મોટા ભાગે વહાર દેશો માં નિર્મિત વસ્તુઓ વાપરી રહ્યા છે.જેથી રોજગારીની સમસ્યાઓ દર રોજ ચરમસીમા ઉપર અગ્રસિત છે. 
            સામાજિક વ્યવસ્થા માં આજે 21વી સદી માં પણ બધી સરકારો રાજનીતિ કરી રહી છે. જાત પાત નો ભેદભાવ વધારી સરકાર ની રચનાઓ થઈ રહી છે. જેથી નાગરિકો માં આપસી ભાઈ ચારાની બચ્ચે મતભેદો વધી રહ્યા છે. એવા સમયે કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિજલપોર ખાતે સ્વરોજગાર માટે શિક્ષિત અશિક્ષિત ભાઈ બહેનો માટે વિના મુલ્યે તાલીમ આપવાની ભવ્ય શરૂઆત કરી છે. જેમાં સ્વદેશી વસ્તુઓ વિશ્વ સ્તરીય ગુણવત્તાની ફકત ખરીદી કરવા અને અન્યોને ખરીદી કરવામાં મદદરૂપ થઈ લાખો રૂપિયાદર માસે મેળવી શકાય છે. અને સ્વદેશી સ્વરોજગાર મિશન માં કોઈ પણ જાતની મુડી રોકવામાં આવતી ન હોવાથી તદ્દન સરળ છે.
નવસારી જીલ્લાના સરકાર માં શાસન અને પ્રશાસનિક અધિકારીઓને ઉપરોક્ત સમાચારની ગંભીરતા થી નોધ લઈ સ્વદેશી સ્વરોજગાર મિશનમા સહભાગી બની પોતાની કચેરી અને તાબા હેઠણની  કચેરી ઓ માં જાણ કરી ભારતદેશને સમૃદ્ધ  ધડવામા મદદરૂપ થાય એવી અપેક્ષા અને સહકાર આપવા માટે વિનમ્ર અપીલ પણ કરવામાં આવી રહી છે. જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે. 

           નવસારી જિલ્લા ના તમામ શિક્ષિત - અશિક્ષિત ભાઈ-બહેનો ને સ્વરોજગાર માં વિના મુલ્યે તાલીમ સાથે દર માસે સારા માં સારૂ  આવક મેળવવા આમંત્રણ છે. વધુ વિગત નીચેના સરનામે માટે સંપર્ક કરવો.. 
               સ્વરોજગાર ટ્રેનિંગ સેંટર 
          કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ અલકાપુરી સોસાયટી
 શિવાજી ચોક પાસે  વિજલપોર નવસારી- ૩૯૬૪૫૦ 
            મોબાઈલ-9898630756   9227850786 ઓ. 02637-280786

નવસારી : ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણી ના હુકમ ની ઐસી કી તૈસી કરતી એઆરટીઓ નવસારી

 નવસારી : ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના હુકમની ઐસી કી તૈસી કરતી એઆરટીઓ સહાયક પ્રાદેશિક 
વાહન વ્યવહાર કચેરી નવસારી
               નવસારી જિલ્લા માં માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ૧૯૭૧ સાથે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે જેવા જન હિત થી સંકળાયેલ કાયદોના કાયમી ધોરણે ધજાગરા ઉડાડવામાં આવે છે. નવસારી જિલ્લા માં આરટીઆઈ ૨૦૦૫ની બીજી અપીલ માં ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીઆર.આર. વરસાણી એ પોતે કબૂલ કરેલ છે. કે નવસારી જિલ્લા માં મા.અ.અ.૨૦૦૫ અજુ સુધી કાયદેસર અમલવારી થયેલ નથી. અને સુનવણી દરમ્યાન અરજદાર ડો.મિશ્રાને એક પરિપત્ર ની અમલીકરણ માટે ધન્યબાદ આપેલ હતા. અને સદર કાયદાઓની જવાબદારી નવસારી કલેક્ટરશ્રીની પણ હોવાથી  નવસારી કલેક્ટર શ્રીને પણ   એક  પક્ષકાર   તરીકે ગણી હુકમ પણ કરેલ છે.અને એક  નકલ  નવસારી કલેક્ટર શ્રીને પણ  આપવા આદેશ કરેલ છે.  પરંતુ જમીની  હકીકત માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નવસારીના અધિકરીઓ  ને કોઈ ફર્ક નથી પડતો.નવસારી જિલ્લા કલેક્ટર સાથે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના હુકમનો અપમાન કરી માહિતી  કાયદેસર આપેલ નથી. નવસારી જિલ્લામાં કલેક્ટર કચેરી હોય કે જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધ્યક્ષ ની કચેરી હોય કે નર્મદા જળ સંપત્તિ એક પણ કચેરી કાયદેસર કાયદાઓની અમલીકરણ કરવા રાજી નથી.
હવે  ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના પોતાના હુકમ મુજબ એમના હુકમ ના અપમાન કરવા બદલ કાર્યવાહી કરશે કે પોતે પક્ષકાર બની પોતાની તપાસ અને કાયદાની અમલવારી કરાવવા માં નિષ્ફળ થઈ સરકારને બદનામ કરવા અધિકારીઓ માં નામ નોધાવશે. નવસારી જિલ્લાના સમાહર્તા અને કલેક્ટર સાથે જિલ્લા મજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા કલેક્ટર શ્રી એ ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રીના હુકમના પાલન કરાવશે ખરા..? એ જોવાનુ બાકી રહ્યુ .. જાણકારો ના મંતવ્ય મુજબ નવસારી કલેક્ટરશ્રીના કચેરી માં પણ મા.અ.અ.૨૦૦૫ કે અન્ય જન હિતથી સંકળાયેલ કાયદાઓનો અમલવારી થતો નથી. અને જાહેર માહિતી અધિકારીને પોતે પણ કઈ ખબર નથી. અરજાદારો પાસે નાણા ભરાવી છતા માહિતી આપવા માટે આનાકાની કરી અરજદારો સાથે ગેરવર્તન કરતા ફરિયાદો મળે છે.
નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. અધિકારીઓ શાસન ના ફાલોઅર બની કાયદો એક સાઈડ કરેલ છે. નવસારી જિલ્લાના સમાહર્તા શ્રી વ્યવસ્થા માં કાયદો ની અમલીકરણ માટે પોતાના મળેલ સત્તા મુજબ કાર્યવાહી કરશે એ આજે સૌથી જરૂરી અને સમયની માગ છે.

નવસારી : નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબધિત અધિકારીઓની કામગીરી ...?

               
 નવસારી : નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબધિત અધિકારીઓની કામગીરી ...?

                  નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબંધિત તમામ અધિકારીઓ ખાનગી દુકાનો તપાસ કરવાની જવાબદારી ભુલી ગયા...! આમ નાગરિકો ત્રાહિમામ જાયે તો જાયે કહા નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગ સંબધિત મોટા ભાગના તમામ અધિકારીઓ જેમાં જિલ્લા પુરવઠા કચેરી પ્રાન કચેરી અને મામલતદાર કચેરી ના અધિકારીઓના સમાવેશ થાય છે. આજે કારદેસર દર માસે લઘુતમ માસિક તપાસ કાર્યક્રમ મુજબ દરેકને ચાર ચાર દુકાનો તપાસ કરવાનો હોય છે. પરંતુ જમીની હકીકત માં ફકત સરકારી રાશનના દુકાનો જ તપાસ તે પણ કેવી રીતે થઈ રહ્યો છે. એ જગ જાહેર છે. સરકાર ની ગાઈડલાઈન મુજબ તપાસ કરવા માટે એક દુકાનના હદ વિસ્તારમાં દસ નાગરિકોને રાશન મળે છે કેમ ..? ક્રોસ ચેકીંગ કરવાનો હોય છે. એના બદલે જે તે દુકાન માં આવેલા ગ્રાહકોને જ તપાસ કરી મોટા ભાગે એક તપાસનો ફોમ ભરી આવે છે. આજે કાયદેસર તપાસ કરવા માટે અધિકારીઓ ગુનો સમજી રહ્યા છે. મોટા ભાગે આજે બીપીએલ કાર્ડ સરકારના ગાઈડલાઈન મુજબ શોધવા મુશ્કેલ છે. પરંતુ અહીં આજે મોટા ભાગના રાશન કાર્ડ ગરીબી આધારિતના બદલે જાતિ અને રાજકીય આધારિત છે. સરકારી અધિકારીઓ દ્વારા થતી તપાસ મળેલ માહિતી મુજબ ગાધીબાપૂ દર્શન આધારિત તપાસ કરી રહ્યા છે. હવે એવા અધિકારીઓની તપાસ કૌણ કરશે..? આજે કાયદેસર તપાસ અને કાર્યવાહીના બદલે અન્ય તપાસ કરી રહ્યા છે. જેથી સરકારી રાશનના દુકાન પંડિત દીન દયાલ વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારો ત્રાહિમામ થવા પામ્યા છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા માં થતી ફરિયાદ ના અનુસંધાન માં આ સમાચાર આપવામાં આવી રહ્યો છે. આજ સુધી નવસારી જિલ્લામાં સદર પરવાનેદારો સિવાય દરેક મામલતદાર ને 4 દુકાનો દર માસે ખાનગી રાશનની દુકાનો તપાસ કરવાની હોય છે. પરંતુ નવસારી જિલ્લાના જાબાજ પુરવઠા વિભાગના સંબંધિત તમામ અધિકારીઓ તપાસ નથી કરતા.જેથી ખાનગી તમામ દુકાનો ના પરવાનેદારો મર્જી મુજબ ભેળસેળ કરી ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે.દરેક મામલતદાર શ્રી ઓ અને નાયબ મામલતદાર કે જિલ્લા પુરવઠા કચેરીના અધિકારીઓ સરકાર દ્વારા લઘુતમ તપાસ માસિક માં કરવાની ફરજિયાત હોવા છતા તપાસ કરવામાં નિષ્ફળ છે. નવસારી જીલ્લામાંના તમામ વ્યાજબી ભાવની દુકાનના પરવાનેદારો ત્રાહિમામ થઈ રહ્યા છે. જેથી સદર બાબતે મળેલ માહિતી મુજબ જ્યારે પણ તપાસ થાય છે ત્યારે અધિકારીઓની તપાસ અને બાપુ ની તસવીરો સાથે નમન કરતી વખતે મોબાઈલથી વીડિયો ગ્રાફી કરવા માટે સાથે સાથે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ એક્ટ 1971 મુજબ એક અલગ ટીમની રચના કરી અધિકારીઓની તપાસ કરવા ગુજરાત સરકારને ભલામણ કરવામાં આવી છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લાના સર્વોચ્ચ અધિકારીઓ પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર વ્યાજવી ભાવના દુકાનોના પરવાનેદારોને પારદર્શક તરીકે કામ કરવા અને અધિકારીઓ દ્વારા થતી ગેરકાયદેસર હેરાન ગતિથી છુટકારો મેળવવા કાર્યવાહી કરશે ખરા..! કે ગાધીબાપૂના દર્શન કરવા નવો નુશો શોધશે એ જોવાનું બાકી રહ્યું.... ્

Saturday, February 16, 2019

નવસારી નગરપાલિકા દ્વારા કરોડોના પાણી બિલ બાકી ...જવાબદાર કૌણ...?

 નવસારી નગરપાલિકા દ્વારા કરોડોના પાણી
          બિલ બાકી ...! જવાબદાર કૌણ...?

      નવસારી નગરપાલિકા માં દર વર્ષે કરોડો રૂપિયાના બિન જરૂરી કામો કરવામાં આવે છે. નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરૂ પાડવા માટે નગરપાલિકા લાખો રૂપિયા વેરા દર માસે ઉઘરાણી કરે છે.પરંતુ નાગરિકો પાસે મહેનત મસકકત ખુન પસીનાની કમાણીના નાણાં ક્યાં ખર્ચ કરવો . ? એ સમજવો અઘરૂ છે.પરંતુ એ સમજવા માટે લાખો રૂપિયા દર માસે વેતન સાથે સરકાર રાજાશાહી જેવી સુવિધાઓ અધિકારીઓને ઉપલબ્ધ કરાવે છે. અને અધિકારીઓને શા માટે વેતન મળે છે . એ આજે અધિકારીઓ કદાચ પોતે ભુલી ગયા છે.અને આમ નાગરિકો માટે સમજવું અઘરું છે. નાગરિકો પાસે થી ઉઘરાણી કરેલ  વેરા જેમાં પાણીની અત્યંત જરૂર હોય છે. નવસારી નગરપાલિકા દ્વારા દુધિયા તળાવ માં પાણીના બિલો આશરે ૨૫ થી ૩૦ કરોડ થી વધુ બાકી છે. હવે અંબિકા વિભાગના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓની મિલીભગત થી નાગરિકોથી ઉઘરાણી કરેલ પાણીના વેરા આજે ક્યાં છે. ..? આજે પાણીનો સંકટ નવસારી નગરપાલિકાના ગરીબ શોષિત દલિત મધ્યમ વર્ગના નાગરિકો ઉપર છે. સરકાર ગમે એ યોજનાઓ લાવે પરંતુ અહીં અધિકારીઓને કઇ ફરક નથી પડતો. આજે સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે.હવે સમાચારની ગંભીરતા થી નોધ લઈ વર્ષો થી પોતાની જાગીર સમજતા અધિકારીઓની  સદર બાબતે તપાસ કરી કાર્યવાહી જિલ્લા પ્રશાસનિક અધિકારીઓ કરશે ખરા...? વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ નગરપાલિકાઓ માં પણ કલેક્ટર કચેરી ની જેમ પરમોશન અને બદલીની પ્રક્રિયા કરવો જોઈએ. મોટા ભાગના અધિકારીઓ ટાઈમ થી હાજર નથી રહેતા.. નવસારી જિલ્લાના સમાહર્તા સાથે પ્રાદેશિક કમિશ્નર શ્રી સદર બાબતે તપાસ કરી કાર્યવાહી કરશે ખરા..?

Tuesday, February 12, 2019

નવસારી જિલ્લાના માર્ગ અને મકાનના મુખ્ય અધિકારી ....?

નવસારી જિલ્લા માં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ ની કચેરી માં કાર્યપાલક ઈજનેરની કામગીરી કાબીલેતારીફ કે...? નવસારી જિલ્લામાં આર એન્ડ બી માર્ગ અને મકાન વિભાગના મુખ્ય જાહેર માહિતી અધિકારીની કામગીરી કાબીલે તારીફ છે.સદર કચેરી મા ભ્રષ્ટાચાર અને શોષણના ફરિયાદ કાયમી ધોરણે થતી હોયછે. જેના અનુસંધાન મા માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા સત્યતા જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ 2005ના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરટીઆઇના કાયદા મુજબ એક માહિતી માગવામાં આવેલ હતી. જેના જવાબ મળતા એક જોરદાર ખુલાસો થયેલ છે. જેમાં પહેલા જ જાહેર માહિતી અધિકારી શ્રી પાસે જ કોઈ સત્તા નથી. સરકાર શ્રીના પરિપત્ર મુજબ એ કરાર આધારિત છે. એમની પાસે કોઈ પણ સત્તા નથી. ઉપાડ અને વહેચણી કરવાની સત્તા નથી. અને કોઇ પણ સરકાર ની સુવિધાઓ લઈ શકશે નહીં. ગમે એ દિવસે નોકરી માં થી બરતરફ કરી શકાશે. અને કોઇ પણ સહિઓ કરવા માટે ચિખલીના અધિકારી શ્રીને સત્તા સોપવામાં આવી છે. હવે સદર અધિકારી શ્રીને પછી નોકરી માં રાખવાનો હેતુ શૂ છે.? અને ગુજરાત સરકાર નિબૃત ઉચ્ચ અધિકારી નો શોષણ કરી રહી છે એ પણ ન કહેવાય કારણ કે સદર અધિકારી પોતે અરજી કરી છે. અને સદર અધિકારી શ્રી પાસે એવા કોઇ અલગથી નોલેજ પણ નથી. જે અન્ય અધિકારીઓ પાસે નથી. એ કોઈ ભારતના વૈજ્ઞાનિક પણ નથી. શાસનના કોઈ મોટા નેતા પણ નથી કે જીવન્ત પર્યન્ત રાજ કરી શકે. અને હિન્દુસ્તાન આજાદ કરવામાં પણ એ કોઈ ભાગ લીધેલ નથી. કે ભારત સરકાર કોઈ એમને ભારત રત્ન પણ આપેલ.નથી કે ભારત ના સમ્માન માટે રાખવામાં આવેલ છે. નવસારી જિલ્લામાં સદર કચેરી માં સદર અધિકારી શ્રીને કયા હેતુથી નોકરી ઉપર ફરી રાખવામાં આવ્યું છે. જાગૃત નાગરિકો અને વિદ્વાનો ના અલગ અલગ મંતવ્યો મળેલ છે. પરંતુ મોટા ભાગ ના મંતવ્યો માં સમાનતા પણ છે. જે અહીં લખી શકાય નહીં .પરંતુ એ આજે સમજવુ અઘરૂ નથી.ગુજરાતમાં મોટા ભાગ ના અધિકારીઓ નિવૃત થયા પછી એમની જગ્યાએ નવો અધિકારી મુકવામાં આવે છે. અને કરાર આધારિત એ જગ્યાએ મુકવા માટે ફરી થી જે તે કચેરીના વડા પોતાનીની કચેરી થી એક જાહેરાત સમાચાર પત્રો ના માધ્યમથી વહાર આપે છે કે સ્વેચ્છિક રીતે એ જગ્યાએ કોઇ પણ સમકક્ષ અધિકારીઓ ફિક્સ પગાર માં ફકત ૧૧ માસના કરાર ઉપર શર્તોને આધીન ફરજ બજાવી શકે છે. અને સરકાર ના એક પરિપત્ર એ પણ છે કે જવાબદારી વાળી જગ્યાએ કરાર આધારિત અધિકારી કર્મચારીઓને મુકી શકાય નહીં. પરંતુ નવસારી જિલ્લામાં સદર અધિકારી શ્રીની નિમણૂંક થી વિદ્વાનો અને જાણકારો ના મંતવ્ય મુજબ માર્ગ અને મકાન સ્ટેટ વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓના શૈક્ષણિક લાયકાત અને અનુભવ સાથે સરકાર ની નીતિ વિષયે એક સવાલિયા નિશાન ઉભો થયો છે. અને આજે ગુજરાત સરકાર પણ દેવાદાર છે. હવે સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ સદર કચેરી ના મુખ્ય અધિકારીઓ ગુજરાત સરકાર ની અન્ય કચેરીઓ ની જેમ કાયદાઓના પાલન કરશે કે પોતાની મરજી મુજબ અલગ કાયદો પોતે બનાવી સરકાર ને બદનામ કરશે. એ જોવાનું બાકી રહ્યુ.

Wednesday, February 6, 2019

DGVCL વલસાડ સાથે નવસારી જિલ્લાના જલાલપોર વિભાગીય કચેરીની કામગીરી કાબીલેતારીફ કે.......?

DGVCL વલસાડ સાથે નવસારી જિલ્લાના જલાલપોર વિભાગીય કચેરીની કામગીરી કાબીલેતારીફ કે.......?



DGVCL વલસાડના અપીલ સત્તા અધિકારી અધી.ઈજનેરશ્રીની
 કામગીરી કાબીલેતારીફ ....?
        સત્તા પરિવર્તન નહિ વ્યવસ્થા પરિવર્તનની જરૂર        
           આજે દ.ગુ.વીજ.કંપની માં ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યા છે. અધિકારીઓ મોટા ભાગે સેટિંગ ડોટ કોમ થી નિમણૂંક થયેલ છે. જેથી કાયદા કાનુન થી કામ કરવો ગુનો સમજીને સમાધાન કરવામાં વધુ માને છે. અને એ સમાધાન થી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે.અને ઠેર ઠેર સરકારની સામે એવા અધિકારીઓ ના ભ્રષ્ટાચાર થી ત્રાહિમામ નાગરિકો સત્તા પરિવર્તન ના મુડ માં રેલી ઓ કાઠી રહ્યા છે. સરકાર ના અધિકારીઓ સામે આવેદન પત્ર આપી રહ્યા છે. પરંતુ ગુજરાત માં સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. આજે ગુજરાતના મોટા ભાગના અધિકારીઓ ભણતર કે શૈક્ષણિક લાયકાતના બદલે આરક્ષણ કે સેટિંગ અથવા પરમોશન થી ઉચ્ચ હોદ્દો ઉપર કામ કરી રહ્યા છે. અને ગાધીબાપૂની ઓણખાન માં આવેલ હોય જેથી કાયદા કાનુનથી અજાણ હોય .સરકાર ગમે એ કાયદો ઘડે અહીં અધિકારીઓને કશું ફરક પડતો નથી. દ.ગુ.વી.કં.લી. માં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહી છે. કાયમી ફરિયાદોની સત્યતા જાણવા માટે એક માહિતી નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી. જલાલપોર વિભાગીય કચેરી માં માગવામાં આવી . અને કાયદેસર  જવાબ ન મળતા અપીલ કરવામાં આવી. અપીલનો હુકમ મુજબ જવાબ આપવો કે માહિતી અથવા કાર્યવાહી કરવો અહીં અધિકારીઓ માટે   ગુનો છે.અપીલ અધિકારીને કાયદા મુજબ એમના હુકમ મુજબ અરજદારને માહિતી ન મળે ત્યારે મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ પોતાની કચેરી માં માહિતી આપવાની હોય છે. આજે પણ દ.ગુ.બી.કં.લી.જલાલપોર વિભાગીય કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી  કાયદેસર નવસારી જિલ્લામાં રહેઠાણ નથી. કોઈ પણ અકસ્માતની અહીં અધિકારીઓ રાહ જોઈ રહ્યા છે. અપીલ સત્તા અધિકારી પોતાના મળેલ સત્તા મુજબ ક્યારે ફરજ બજાવશે..? એ અહીં નાગરિકો રાહ જોઈ રહ્યા છે. એજ હાલત એરૂ પેટા વિભાગીય કચેરીના છે. એક વખત અપીલની સુનવણી કરી ફરી થી એજ અરજીની અપીલની સુનવણી શા માટે કરવામાં આવે છે.? અને છતાં અપીલની સુનવણી  કરવામાં માટે અરજદારને સુનવણીની તારીખ પછી પત્ર પાઠવી શું સાવિત કરવા માગે છે. એ સમજવું અઘરું છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ ઉર્જા મંત્રી કડક કાર્યવાહી કરવા અધિકારીઓને તાકીદ કરશે કે સત્તા પરિવર્તન માં ભાગ લેશે એ જોવાનું બાકી રહ્યુ...
વલસાડના દ.ગ.વી.કં.લી. અપીલની સુનવણી માટે 28/01/2019 ના રોજ સહિ કરી તારીખ 01/02/19ના રોજ રજી નં. RG858822157 IN  દ્વારા આરપીએડી કરી છે. અને પ્રથમ અપીલ સુનવણી તારીખ 02/02/2019 ના રોજ બપોરે 12:15 રાખેલ છે. આજે તારીખ 06/02/19 ના રોજ અરજદાર ને પત્ર મળેલ છે. હવે પાછણની તારીખ ઉપર અરજદાર કેવી રીતે હાજર થઇ શકે. માહિતી અધિકારના કાયદા મુજબ 7 થી 15 દિવસ નો અંતરાલ ફરજીયાત છે. હવે ગુજરાતનો વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકારનો મુખ્ય આધાર દ.ગુ.વી.કં.લી. વલસાડના મુખ્ય જાબાજ શૈક્ષણિક લાયકાત અને ખાસ અનુભવી  અધિકારી અધીક્ષક ઈજનેર શ્રી ની સદર બાબતે કાબીલેતારીફ કામગીરી ખરેખર પ્રશંશનીય છે. જેથી એમની તાબા હેઠણના અધિકારીઓના કામોનુ આંકલન કરી શકાય છે.
આજે એવા અધિકારી ઓ પાસે ગુજરાત સરકાર ખોટી આશા રાખી રહી છે. આજે જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તનનુ જરૂર છે. ટુક સમયમા પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા તમામ અધિકારીઓ અને મંત્રીઓને તત્કાલ કાયદા વ્યવસ્થા માં પરિવર્તન કરી સુધારો લાવવા પત્રો પાઠવવામાં આવશે.

Tuesday, February 5, 2019

પ્રાયોજના વહીવટદાર આદિજાતિ વાસદાની કચેરી માં શૈક્ષણિક લાયકાત ઉપર એક નજર....!

આજે ગુજરાત રાજ્યના ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લાના ગરીબો આદિજાતિ ટ્રાઇબલ માટે કરોડો રૂપિયા વિકાસ માટે ખર્ચ કરતી કચેરીના અધિકારીઓની શૈક્ષણિક લાયકાતનો પર્દાફાશ એમની કચેરી અને વર્ગ એક ના અધિકારી શ્રી પોતે એક પ્રથમ અપીલની સૂનવણીના પત્ર દ્વારા  કરી છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા માં ભ્રષ્ટાચારની ફરિયાદ સદર કચેરીની  કાયમી ધોરણે કરવામાં આવી રહી છે. જેની સત્યતા જાણવા માટે એક જનહિતથી સંકળાયેલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આરટીઆઇ કરવામાં આવી હતી. જેના અનુસંધાન માં સદર કચેરીના વર્ગ એકના અધિકારી જેના ઉપર ગરીબોના વિકાસની જવાબદારી સરકાર વિશ્વાસ સાથે નિમણૂંક કરી છે. અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ સરકાર દર માસે આપી રહી છે. અને માહિતી અધિકાર અધિનિયમ 2005ના આજે 14મો વર્ષ ચાલી રહ્યો છે. સદર અધિકારીની શૈક્ષણિક લાયકાત અને અનુભવ એ પ્રથમ અપીલ માં છલોછલ છલકાઈ રહ્યો છે. સદર અધિકારી શ્રી કલમ એક હેઠણ અપીલની સુનવણી કરશે. જે ભારતમાં માન્ય નથી.  અને જાહેર માહિતી અધિકારીશ્રીને અપીલની સુનવણી માં નામનો કોઈ ઉલ્લેખ નથી. તારીખ 2/7/18  અરજી માં તારીખ પણ ખોટી છે. સહિ માં એમનો નામનો પણ ઉલ્લેખ નથી. કાયદેસર માહિતી ગુમરાહ અને છુપાવવા પ્રયાસ કરેલ હોવાથી હવે સુનવણી કેવી રીતે થસે એ અહીં એમની સહિ.સાથે મોકલવામાં આવેલ પત્ર થી જણવાઈ રહ્યો છે. શૈક્ષણિક લાયકાત ખરેખર છે કે કેમ ..? કે પરમોશન થી જ આવેવ છે  એ સમજવો અઘરું છે. અને જવાબદાર અધિકારીઓની હાલત પણ હાલ માં સરખી છે. જેથી આશા રાખવો પણ ગુનો છે. હવે જાયે તો જાયે કહાં.. જેવી હાલત સર્જાયું છે.
ગુજરાત સરકાર માં જયાં સુધી વ્યવસ્થા પરિવર્તન માં સુધારો નહિ થશે ત્યાં સુધી ગરીબો દલીતો ખેડૂતો વગેરે નો વિકાસ એક જૂમલો જ રહેશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી જે કાયદાનો તજજ્ઞ છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તપાસ સાથે વ્યવસ્થા પરિવર્તન માં એક નજર કરે એ આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે...

નવસારી ગ્રામ્ય પોલીસ નો કાબીલેતારીફ કામગીરી કે .....?

નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા પકડાયેલ કાર માં જ ચોરી ...! કાબીલેતારીફ કામગીરી કે ...?
નવસારી જિલ્લામાં આજે ઠેર ઠેર દારૂ શરાબ ના અડ્ડો થી નવસારી જિલ્લો ટોપટેન માં નામ નોધણી કરાવશે. અને એનાથી નવસારી ની રાજનીતિ સાથે ન્યાય તંત્ર અને સુરક્ષા વિભાગના કાયદેસર વિકાસ જોવા મળે છે. ન્યાયપાલિકા મા દારૂ શરાબ અને એ ઉપયોગ થતો હોવાથી સામાજિક રાજનૈતિક કેશોના ભરખમ વધારો જોવા મળે છે. જેમાં નવસારી પોલીસ વિભાગની કામગીરી ખરેખર કાબીલેતારીફ છે. ઠેર ઠેર ટ્રાફિક પોલીસ ના નામે નાગરિકો પાસે થી કાયદા કાનૂનના નામે ટ્રાફિક પોલીસ નો સરાહનીય કામગીરી છે. ગુજરાત સિવિલ સર્વિસ એક્ટ 1971 મુજબ એક પણ સરકારી અધિકારી એક રૂપિયા ના ભેટ કે કોઇ પણ સંસ્થા માં ભાગ લઈ શકે નહીં. પરંતુ નવસારી જિલ્લા પોલીસ પોતે એક સંસ્થા ની રચના કરી છે. અને કરોડો રૂપિયા ફંડ ઉઘરાવી છે. નવસારી પોલીસ ની સંસ્થા માં સરકારી કચેરીઓ દિલ ખોલીને દાન કરી છે. હવે કરોડો રૂપિયા એ દાન છે કે મજબરી એ દરેક ને ખબર છે. નવસારી જિલ્લાની નગરપાલિકા ઓ જ્યારે એમના જ હદ માં એમના જ નાગરિકોની મૃત્યુ થાય ત્યારે વિરાવલ શ્મશાન લઈ જવા માટે પણ  કાયદેસર ફી લેતી હોય અને એ નગરપાલિકા નાગરિકો ના પ્રાથમિક જરૂરિયાત માટે ઉઘરાવેલ વેરા માં થી દાન કરશે ..! એ સમજવું અઘરું છે. નવસારી જિલ્લામાં એક તરફ દરેક નગરપાલિકા માં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે વિરાજમાન હોય ત્યારે એ દાન કરી શકે ખરૂ..?
નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા પકડાયેલ કારમાં ચોરી થાય એ ખરેખર   નવસારી ગ્રામ્ય પોલીસ માટે સારું નો કહેવાય પરંતુ  કાબીલે તારીફ કામગીરી ખરી.. હવે એની તપાસ થસે ખરુ .. જાણકારો અને વિદ્વાનો સાથે નાગરિકો ના સદર બનાવ બાબતે જે જાણકારી મળી રહી છે .. એ અહીં લખી શકાય નહિ... અને એવા સમાચાર ની કોઇ ગંભીરતા થી લેવાની કોઈ ને જરૂર નથી ...

Sunday, February 3, 2019

નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ લકવા ગ્રસ્ત ! જવાબદાર કૌણ..?

             નવસારી જિલ્લા માં લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ લકવા ગ્રસ્ત ..! જવાબદાર કૌણ..?

              આજે ગુજરાત  સરકાર ગરીબો મજલુમો દલિતો ની મોટી મોટી બાતો અને ગરીબો ની સરકાર હોય એના માટે કરોડો રૂપિયા જનતાની ખૂન પસીના અને મહેનત મસક્કત ની કમાઈ ને  મોટા મોટા બેનરો અને જાહેરાત કરવામાં ખર્ચ કરી રહી છે. દલિતો અને ગરીબો ની સરકાર ખરેખર ગરીબો દલિતો મજુરોને જ એમની મજુરી કાયદેસર અપાવી નથી શકતી. નવસારી જિલ્લામાં લધુત્તમ માસિક વેતન અપાવવા માટે  લાખો રૂપિયા વેતન ધરાવતા અધિકારીઓના પેટના પાણી પણ હલતો નથી. કાયદા મુજબ જવાબદારી દરેક કચેરી ના મુખ્ય અધિકારીઓ ની છે.
ગરીબો મજલુમો દલિતોના નેતાઓ ક્યાં છે...? એ સમજવો અઘરૂ છે. સરકારશ્રીની કચેરીઓ માં જ શોષણ કરવામાં આવી રહ્યુ છે. નવસારી જિલ્લાની સીટી સર્વે જમીન નિરીક્ષકની કચેરી મહિલા કર્મચારીઓ ને સાંજે ૬:૧૦ પછી શાં માટે જવા નથી દેતી ? એ  આજે દરેકને ખબર છે. કલેક્ટર કચેરી હોય કે પ્રાંત કચેરી જિલ્લા વિકાસ અધિકારી હોય કે તાલુકા વિકાસ અધિકારી ફકત ૫ થી  ૬ હજાર રૂપિયા માં જ કર્મચારીઓ પાસે કામ કરાવે  છે.
જિલ્લા જલ સ્ત્રાવની કચેરી માં ફકત ૫ હજાર રૂપિયા માં ૫ વર્ષનો કરાર થયેલ છે. ભાજપા ના મોટા  ભાગ નેતાઓ પાસે આવક કરતા વધુ સંપત્તિ છે. અને બીજી તરફ એના જ ભાઈઓ પાસે બે ટાઈમ ખાવાના ફાફા છે. સરકારી અધિકારીઓ માં નગરપાલિકાઓ માં કાયદેસર હિટલરશાહી ચાલી રહી છે. ભાજપા સરકાર હોય કે કાંગ્રેસ સરકાર કે અન્ય  મોટા ભાગ ના નેતાઓ પાસે કોઈ આવક નો પુરાવા નથી. છતા એમની મિલ્કત કેવી રીતે વધી રહી છે. એજ હાલત સરકારના વર્ગ ૧ અને ૨ ના અધિકારીઓની છે. એક સર્વે મુજબ આજે સરકાર તપાસ કરાવે ત્યારે મોટા ભાગના અધિકારીઓ અને નેતાઓ સંપત્તિના લીધે જ જેલ જવાનો વાર આવી શકે છે. જાહેર સેવા અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ગુજરાત માં કોઈ પણ સંજોગે અમલ થઈ શકે નહિ . એવો દાવો અમલીકરણ અધિકારીઓ કરી રહયા છે.માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ગુજરાત માં અજુ કાયદેસર લાગુ થયેલ નથી. એ ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી પોતે સ્વીકાર કરેલ છે. આજે અમીર અમીર અને ગરીબ વધુ પ્રમાળ માં ગરીબ બની રહ્યો છે.આજે ફકત ૯ નાગરિકો પાસે ૫૦% નાણા છે. 25 નાગરિકો પાસે 30% અને બાકી 25 % માં ૧૩૦ કરોડ પરિવાર ગુજરાન કરી રહ્યા છે.
સરકાર ભલે બદલાય પરંતુ આજે સત્તા પરિવર્તન થી વધુ વ્યવસ્થા પરિવર્તન જરૂરી છે. સાથે સાથે રાજનીતિ માં શિક્ષા ની  અત્યંત જરૂર છે.આજે વર્ગ એક અને બે ના અધિકારીઓ અંગુઠા છાપ નેતાઓની સલાહ સુચન થી કામ કરવા અને સલામતી માટે પોતાને અસહાય મહેસૂસ કરી રહ્યા છે. 

Friday, February 1, 2019

बीजेपी सरकार की अंतरिम अंतिम बजट किसको क्या मिलेगा....

बजट में 10 बड़ी घोषणाएं, किसे मिलेगा क्या फायदा. केंद्रीय वित्त मंत्री अरुण जेटली की अनुपस्थिति में वित्त मंत्रालय का प्रभार संभाल रहे पीयूष गोयल शुक्रवार को संसद में बजट पेश किया। मोदी सरकार ने बजट में सभी वर्गों को खुश करने का भरसक प्रयास किया। बजट से जुड़ी 10 बड़ी घोषणाएं और जानिए किसे मिलेगा क्या फायदा... 

5 लाख तक की आय पर नहीं लगेगा इनकम टैक्स : -

बजट में सरकार ने 5 लाख तक की आय को पूरी तरह करमुक्त कर दिया। इसके अलावा डेढ़ लाख तक के निवेश पर भी कोई टैक्स नहीं देना होगा। 5 लाख तक की आमदमी पर पहले 13 हजार रुपए टैक्स लगता था। स्टैंडर्ड डिडक्शन छूट को भी 40 हजार से बढ़ाकर 50 हजार रुपए किया गया। 

किसानों के खाते में 6 हजार :-

 2 हेक्टेअर जमीन वाले किसानों के खाते में हर साल सीधे 6 हजार रुपए जाएंगे। किसान सम्मान निधि के लिए 75 हजार करोड़ का आवंटन। इस योजना से 12 करोड़ किसानों को लाभ मिलेगा। यह राशि उन्हें 2,000-2,000 रुपए की तीन किस्तों में दी जाएगी। पहली किस्त अगले महीने की 31 तारीख तक किसानों के खातों में डाल दी जाएगी। श्रम योगी मानधन योजना की सौगात : पीयूष गोयल ने अपने बजट में मजदूरों और नौकरीपेश वर्ग के लिए कई बड़ी घोषणाएं की। उन्होंने बजट में श्रमयोगी मानधन योजना की घोषणा की। गोयल ने प्रधानमंत्री श्रम योगी मानधन (पीएमएसवाईएम) की घोषणा करते हुए कहा कि इससे असंगठित क्षेत्र के 10 करोड़ कर्मचारियों को फायदा होगा। यह संभवत: पांच साल में असंगठित क्षेत्र के लिए दुनिया की सबसे बड़ी पेंशन योजना बन जाएगी।

मजदूरों के लिए पेंशन : -

वित्त मंत्री पीयूष गोयल ने 2019-20 का बजट पेश करते हुए एक बड़ी पेंशन योजना की भी घोषणा की जिसके तहत असंगठित क्षेत्र के कर्मचारियों को हर महीने 3,000 रुपए दिए जाएंगे। जिन कर्मचारियों का पीएफ कटता है ‍उनकी मृत्यु पर 6 लाख रुपए मिलेंगे। महिलाओं को लिए क्या है खास : मोदी सरकार के इस बजट में महिलाओं के लिए भी बहुत कुछ है। अब मातृत्व अवकाश 26 सप्ताह का समय दिया जाएगा और इस दौरान मिलने वाले वेतन पर कोई टैक्स भी मिलेगा। 

ग्रैच्युटी की सीमा बढ़ाकर 30 लाख : -

सरकार ने ग्रैच्युटी की सीमा को 10 लाख रुपए से बढ़ाकर 30 लाख रुपए करने की घोषणा की। इस घोषणा से नौकरी पेशा लोगों को बड़ा फायदा होगा।  रक्षा बजट बढ़ाकर 3 लाख करोड़ किया :बजट में रक्षा बजट को बढ़ाकर 3 लाख करोड़ रुपए कर दिया गया है। सैनिकों की वन रैंक वन पेंशन योजना के लिए भी 35 हजार करोड़ रुपए आवंटित किए गए हैं। 

महंगाई कम की, योजनाओं पर ज्यादा खर्च :-

पीयूष गोयल ने पांच साल पहले से मोदी सरकार की तुलना करते हुए कहा कि हमने महंगाई कम की, योजनाओं पर ज्यादा खर्च किया। उन्होंने कहा कि 10 फीसदी से घटाकर हम महंगाई को 4 प्रतिशत पर लाए।  1 करोड़ से ज्यादा लोगों ने भरा टैक्स : वित्त मंत्री ने कहा कि नोटबंदी के बाद 1 करोड़ से ज्यादा लोगों ने टैक्स फाइल किया। उन्होंने बताया कि इस दौरान सरकार को 1 करोड़ 36 लाख करोड़ का टैक्स मिला। हमारी सरकार देश से कालेधन को हटाकर ही दम लेगी। जीएसटी से हर राज्य को कर राजस्व में कम से कम 14 प्रतिशत की वृद्धि हुई।

1 लाख डिजिटल गांव : -

उन्होंने बजट में एक बड़ा ऐलान करते हुए कहा कि देश में पिछले पांच साल में डेटा इस्तेमाल 50 गुना बढ़ा है। अगले 5 सालों में 1 लाख डिजिटल गांव बनाने की घोषणा की गई। इसकी वजह सस्ता डेटा और कॉलिंग के सुविधा है। उन्होंने कहा कि भारत में दुनिया में सबसे सस्ता डाटा और कॉलिंग सुविधा उपलब्ध है।

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...