Wednesday, January 29, 2020

નવસારી જિલ્લામાં સરકારી રાશનની દુકાનો માં તપાસ કરવા માટે જવાબદાર મામલતદાર કે સંબધિત અધિકારીઓ કાબીલે તારીફ કે ....?

નવસારી જિલ્લામાં સરકારી રાશનની દુકાનો માં તપાસ કરવા માટે જવાબદાર મામલતદાર કે સંબધિત અધિકારીઓ  કાબીલે તારીફ કે ....?
સરકારના તપાસ નિયમોનું ઐસી કી તૈસી કરનાર અધિકારીઓ ઉપર કાર્યવાહી કૌણ કરશે...?
સરકાર બદનામ કરવા સાજિશ કે .....? 
       નવસારી જિલ્લામાં પંડિત દીનદયાળ કે વ્યાજબી ભાવની સરકારી રાશનની દુકાનો દ્વારા સરકાર ગરીબ, મજલૂમ , અનાથ, વિધવા, દિવ્યાંગ, બેસહારા, આદિવાસી, દલિત ,શોષિત, મજુર, આર્થિક રીતે પછાત વગેરે નાગરિકોને તદ્દન રાહત દરે અને મફતમાં (વિના મૂલ્યે) રાશન આપે છે.અને દર માસે કરોડો રૂપિયા સરકારી તિજોરી માં થી ખર્ચે છે. અને કાયદેસર અનાજ કે જરૂરી વસ્તુઓ કાયદેસર ગરીબથી ગરીબ નાગરિકોને સરકારી યોજના મુજબ મળે એની તપાસ કે વિતરણ વ્યવસ્થા માટે દરેક નાના માં નાનો ગામ થી દરેક શહેર કે જિલ્લા સુધી કરોડો રૂપિયા કમીશન આપી સરકાર પરવાનેદારની નિમણૂંક કરી છે. અને પરવાનેદારો દરેક યોજના મુજબ અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ જરૂરતમંદ નાગરિકોને આપે છે કે કેમ.? એના માટે પણ કરોડો રૂપિયા તપાસ કરવા માટે તાલુકા દીઠ જિલ્લા દીઠ કે રાજ્ય માં કચેરીઓની રચના કરી તપાસ કરવા માટે પણ કરોડો રૂપિયા ખર્ચે છે. સરકારની નિયત અને નિયમો સાથે ખર્ચ ખરેખર કાબીલે તારીફ છે.અને ગુજરાત સરકાર વખતોવખત એની સમીક્ષા પણ કરે છે . ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરે છે.જેથી તપાસ કરવા કે અન્ય સુધારો કરવા જરૂરી કાર્યવાહી કરવા નિયમિત રીતે નવા નવા નિયમો પણ ઘડે છે. છતા આજે સરકાર એક તરફ બદનામ થઈ રહી છે. બીજી બાજુ ગરીબોની હાલત તદ્દન ઉતરતી કક્ષા સુધી પહોંચી ચુકી છે.કુપોષણ માં નવસારી જિલ્લો સૌથી આગળ છે. કુપોષણ માં રાશનની ભુમિકા સૌથી મહત્વ છે. મીડિયાના મિત્રો ઈલેક્ટ્રોનિક કે પ્રિન્ટ મીડિયા દ્વારા દર અઠવાડિયા ભ્રષ્ટાચાર થવાના સમાચાર આપી રહ્યા છે. વારંવાર ભ્રષ્ટાચારના સમાચારો અને સૂત્રો દ્વારા મળતી માહિતીની સત્યતા જાણવા માટે મા.અ.અ.૨૦૦૫ મુજબ એક માહિતી માગવા માં આવીહતી. જેમાં મળેલ માહિતી ખરેખર ચોકાવનારી સાથે ગુજરાતના વિકાસ અને સમૃદ્ધિ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. નવસારી જિલ્લામાં તાલુકા દીઠ મામલતદારની કચેરીની ટીમ સરકારશ્રીના પરિપત્ર મુજબ દર માસે ન્યુનતમ ઓછા માં ઓછુ ૧૮ સરકારી રાશનની દુકાનો તપાસ કરવો ફરજિયાત છે. વર્ષે તાલુકાના કચેરી ટીમ કે અલગ અલગ મળી ૨૧૬ તપાસ બદલે કેટલાક મહીના માં તપાસ થયેલ જ નથી. અને થતી ચર્ચા મુજબ નવસારી જિલ્લામાં લાખો રુપિયા વેતન સાથે ગૈરકાયદેસર એરકન્ડિશન ધરાવતા મજિસ્ટ્રેટના હોદ્દો ધરાવતા અધિકારીઓ જ ન્યાય કરી શકતા નથી. સરકારના નિયમોનું પાલન કરવામાં કેમ નથી આવતુ ? એના સંદર્ભે માં જાણકારો વિદ્વાનો જાગૃત નાગરિકો દ્વારા મળેલ મંતવ્યો અહીં લખી શકાય નહીં. પરંતુ સમજી શકાય છે. સરકાર આજે બદનામ થઈ રહી છે. સરકાર દેવામાં છે. આર્થિક હાલાત તદ્દન ખરાબ છે. કદાચ સરકાર ભ્રષ્ટાચાર રોકવામાં એક નવી ટીમની રચના કે જરૂરી પગલાં નહીં લેશે તો ભ્રષ્ટાચાર અજુ પણ વધી શકે છે.જે આજે દેશ માં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. સરકાર બદલવા થી કોઈ પણ સંજોગોમાં ગુજરાત માં ભ્રષ્ટાચાર બંધ થશે એ બની શકે નહીં. જયાં સુધી પ્રશાસન માં ભ્રષ્ટાચાર રહેશે . ભ્રષ્ટાચાર રોકવા એક જુમલો છે. સરકાર ગમે એટલી યોજનાઓ કે ખર્ચ કરશે અહીં ગરીબી બેરોજગારી મંદી મોઘવારી વધતી રહેશે. એનો જવાબ માં સૌથી મહત્વની ભુમિકા માં પ્રશાસન દ્વારા ભ્રષ્ટાચાર જ છે. 
સરકારી રાશનની દુકાનોની માહિતી નિરીક્ષણ માટે જવાબદાર કૌણ ....? 
                           નવસારી જિલ્લા માં મોટા ભાગે  સરકારી  રાશનની દુકાનો ના પરવાને દારો દ્વારા લાભાર્થીઓ ને મળતો લાભ અનાજ કે અન્ય ચીજ વસ્તુઓ માટે કાયદેસર બિલો આપવામાં આવતો જ નથી. અને ઉપરથી જ ઓછા મળેલ હોય કે અન્ય બહાનો કાઢી ઓછુ અનાજ આપવામાં આવે છે. જેની ફરિયાદ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી ને આપવામાં આવેલ હતી. જેના અનુસંધાન માં જિલ્લા પુરવઠા અધિકારી ભ્રષ્ટાચાર બાબતે પોતે તપાસ કરાવવા કે અલગથી ટીમ બનાવી તપાસ કરાવવા બદલે જિલ્લાના તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓ ને જ આપેલ હતી. જેમા મોટા ભાગના મામલતદાર શ્રીઓ કોઈ જવાબ કાયદેસર આપેલ નથી. આજે પુરવઠા વિભાગના તમામ અધિકારીઓ મોટા ભાગે ગેરકાયદેસર એરકંડીશન માં બેસીને જ તપાસ કરી રહ્યા છે. ભ્રષ્ટાચારની સત્યતા માટે મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ મુજબ આરટીઆઈ કરવામાં આવેલ છે. અને કાયદા મુજબ સરકારી રાશનના દુકાનો કોઈ ખાનગી સંસ્થા નથી. ફકત ગરીબોને રાશન આપવા માટે પરવાનો આપવામાં આવે છે.અને એ બદલે ખાસી મોટી કમીશન પણ સરકારના ધરા ધોરણ મુજબ આપવામાં આવે છે. અને તમામ સરકારી રાશનના દુકાનોની તપાસ તાલુકા મામલતદારની કચેરી દ્વારા કરવામાં આવે છે. જેથી પરવાનેદારોને ફકત કમીશન પેટે પરવાનો આપવાથી એ કોઈ પણ રીતે ખાનગી માં ગણી શકાય નહિ.અને અગાઉ પણ આવી રીતે માહિતી માગવામાં આવેલ હતી .અને તમામ તાલુકા મામલતદારો દરેક સરકારી રાશનની દુકાનોના મામલતદાર કચેરી માં માગેલ તમામ બિલો અરજદારને નિરીક્ષણ કરાવેલ હતા. છતા આજે મોટા ભાગના મામલતદારો કાયદેસર સરકારના ધરાધોરણ મુજબ કાયદેસર તપાસ પોતે નથી કરતા અને માહિતી પણ નથી નિરીક્ષણ કરવા માટે એક પત્ર લખી શકતા. એની પાછડનો રહ્ષ્ય આજે જગ જાહેર છે. હવે મળેલ માહિતી મુજબ સદર માહિતી ન્યાય માટે ગુજરાત સરકારની ગરીબો ,મજલૂમો, આદિવાસીઓ ,મહિલાઓ, અને ગરીબોની સરકાર પાસે રવાના કરવામાં આવી છે. હવે સરકારના પ્રશાસનિક અધિકારીઓ કાયદેસર પોતે કાર્યવાહી કરશે કે નવસારી જિલ્લા પુરવઠા અધિકારીની જેમ તપાસ ન કરેલ માહિતી ન આપેલ મામલતદારો પાસે જ ફરી થી તપાસ અને કાર્યવાહી કરવા મોકલી આપશે એ જોવાનુ બાકી રહ્યુ.
નવસારી જિલ્લાના નવસારી શહેર/ગ્રામ્ય મામલતદાર કચેરી દ્વારા છેલ્લા ૩ વર્ષમાં તપાસ કરેલના અહેવાલ 
નવસારી શહેર મામલતદાર અને ગ્રામ્યની કચેરી માં મા.અ.અ.૨૦૦૫ના એક માહિતી માં મળેલ તપાસ અહેવાલ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમ જનક છે. નવસારી શહેર મામલતદારની કચેરીમાં વર્ષ ૨૦૧૭માં પંડિત દીન દયાલ ગ્રાહક ભંડાર સરકારી વ્યાજબી ભાવની દુકાન માં સરકારશ્રીના કાયદા મુજબ લઘુત્ત્મ માસિક તપાસ કરવામાં ઓછા માં ઓછુ ૧૮ પરવાનેદારોની તપાસ કરવા જોઈએ. જેમા વર્ષ ૨૦૧૭ માં જન્યુવારી માં ૦૬ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જુન  ચાર માસ માં એક પણ તપાસ કરેલ નથી જુલાઈ માં ૦૪ ઓગસ્ટ માં ૦૪ સેપ્ટેમ્બર માં ૦૨ ઓક્ટોબર માં ૦૨ નવેમ્બર માં તપાસ નથી અને ડીસેમ્બર માં ૦૨  વર્‍શ ૨૦૧૭ માં ૨૦ કુલ્લે તપાસ કરવામાં આવેલ છે. એવી રીતે વર્ષ ૨૦૧૮માં ૫૫ અને વર્ષ ૨૦૧૯માં ૪૪ દુકાનો તપાસ કરવામાં આવેલ છે. સદર માહિતી પણ ખરેખર તપાસ કરેલ છે કે કેમ ..? એની રજી. સિવાય કોઈ વિગત કચેરી ખાતે મળી આવેલ નથી. 
નવસારી ગ્રામ્ય મામલતદારશ્રી ની કચેરી માં પણ એવી રીતે વર્ષ ૨૦૧૭ માં કુલ્લે ૧૦ વર્ષ ૨૦૧૮ માં ૪૮ અને વર્ષ ૨૦૧૯ માં ૩૯ પંદીદ વ્યાજબી ભાવની દુકાનો ની તપાસ થયેલ છે. સદર કચેરીમાં અગાઉ જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ના મા.અ.અ.૨૦૦૫ ની આરટીઆઈ કરવા થી એક બોર્ડ લગાવેલ છે. મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજ્બ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર અદ્યતન કરાવી ફરજીયાત રાખવાનો અહિં કોઈ રિવાજ કે ખબર જ નથી. 
                                      નવસારી જિલ્લા માં જલાલપોર ગણદેવી ચિખલી ખેરગામ મામલતદાર જવાબ કે માહિતી નિરીક્ષણ કરાવવા માટે યોગ્ય સમજી રહ્યા નથી. અને ગુજરાત સરકાર આજે કાયદેસર કરોડો રૂપિયા ખર્ચ કરવા છતા બદનામ કેમ થઈ રહી છે. એનો એક દાખલો રજુ કરવામાં આવી રહ્યા છે. રૂબરૂ મુલાકાત માં અહિં અધિકારીઓ સરકારની સામે જ સવાલો ઉભા કરી રહ્યા છે. અહિં અધિકારીઓ નોકરી મળી જવા પછી કામ ની પગાર નહિ પોતાના કાયદેસર હક સમજી ગયા છે. અગાઉ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને રૂબરૂ  સદર પરવાનેદારો લાભાર્થીઓ ને મળતો ચીજ વસ્તુઓ માટે બિલ આપવો ફરજીયાત માટે એક અરજી આપવામાં આવેલ હતી. જેનો ભ્રષ્ટાચાર માટે કરેલ અરજીની અલગથી તપાસ કરવાના બદલે એક વિનંતી પત્ર લખી સંતોષ મેળવતા મા.અ.અ.૨૦૦૫ મુજબ માહિતી માગતા સદર તમામ જિલ્લાઓના પર્દાફાસ થઈ ગયા છે. મોટા ભાગના અધિકારીઓ સદર તપાસ પણ ખાના પૂર્તિ કરવા જતા હોય છે. નવસારી જિલ્લામાં કેટલીક દુકાનો અન્ય પરવાનેદારો ના નામે વર્ષોથી ચાલી રહી છે. અને ભુતિયા કાર્ડ પકડાયા છતા ૧૦૦ ટકા તપાસ ના બદલે સેટિંગ ડોટ કોમ કે બાપુ દર્શનથી કામ ચાલાવી લેવા માં આવે છે. અરજદારો લાભાર્થીઓ આજે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિ અહિં સર્જાએલ છે. 
                                   નવસારી જિલ્લા માં પુરવઠા વિભાગની તપાસ કાયદેસર કયા અધિકારી કરશે ..? અરજીઓ ગરીબો દલિતો વંચિતો બેરોજગારો પાસે થી મેળવી તપાસની આશા અધિકારીઓ શા માટે રાખે છે. આજે પુરવઠા વિભાગ સંબધિત અધિકારીઓ ને જાણવો જરૂરી છે કે ગુજરાત સરકાર પાસે કોઈ નોટ છાપવાની મશીન નથી. સરકાર દેવાદાર હોવા છતા દર માસે નિયમિત વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ક્યાં થી આપે છે..? એ વધુ ગરીબો મજલુમો વંચિતો શોષિતો ખેડુતો વગેરેના મહેનત મસક્કત ની ખૂન પસીના ની કમાણી ના છે. હવે ઉપરોક્ત તમામ સમાચારો ગુજરાત સરકાર ની કચેરીમાં મોકલવામાં આવશે. સરકાર કાયદેસર તપાસ કરાવશે કે ફરીથી અગાઉની જેમ નવસારી કલેક્ટર પુરવઠા અને છેલ્લે એજ મામલતદાર પાસે કરાવી છેલ્લે ઢાક કે તીન પાત કરશે એ જોવાનુ બાકી રહ્યુ...

Monday, January 27, 2020

नवसारी जिले में सभी सरकारी अधिकारियों के कार्यालयों एसी गैरकायदेसर..?

नवसारी जिले में सभी सरकारी अधिकारियों के कार्यालयों एरकंडीशन  गैरकायदेसर ..?

            नवसारी जिले में गुजरात सरकार के वित्त मंत्रालय की एक अधिसूचना के मुताबिक सभी मामलतदार के कार्यालय में एरकंडीशन गैरकायदेसर लगाया गया है। अब जब कि सरकार बड़े खराब आर्थिक हालत से गुजर रही है। रात दिन मेहनत मसक्कत नयी नयी योजनाओं के साथ करोड़ों रूपये खर्च करने के बाद भी ढाक के तीन पात ही नजर आ रहे हैं। अब समझ में आ रहा है कि भ्रष्टाचार को बंद करने के सिवाय विकास करना भी एक जुमला है। गुजरात के विकास कमिश्नर श्री एक परिपत्र जारी करते हुए सभी जिला विकास अधिकारीयों को साफ साफ कहा है कि जिन जिन अधिकारीयों  को  सरकार की तरफ से एसी की सुविधा नही दी गयी है । सभी अपने अपने कार्यालयो से तत्काल प्रभाव से एसी अपने कार्यालय से ही नही अपने वाहनो से भी एसी निकलवा दें। अब इसके लिये खोजबीन  के बाद पता चला कि सिर्फ सचिव /संयुक्त सचिव के सिवा किसी भी अधिकारी को एसी की सुविधा नही दी गयी है । और यह गुजरात सरकार के वित्त मंत्रालय के वर्ष 2004 के एक परिपत्र में साफ साफ लिखा हुवा है । सरकार के वित्त मंत्रालय के अनुसार उस समय के वेतनमान के हिसाब से किसी भी अधिकारी को यह एसी की सुविधा नही दी गयी है। और गुजरात सरकार के विकास कमिश्नर श्री  इसके लिये एक समय सीमा 31 जनवरी तय कर दिये हैं। और साथ ही अमल न करने पर उनके वेतन से काटने की गारंटी भी दिये हैं। फिलहाल  नवसारी जिला  विकास  अधिकारी श्री जो मिले समाचार के अनुसार गुजरात ही नही भारत देश में एक टोपर तजज्ञ के रूप में अपनी विशेषता प्रसिद्ध हो चुके  हैं। अब देखना होगा कि इस परिपत्र को जमीनी हकीकत में ला पाते हैं। चल रही चर्चा के अनुसार अभी तक कोई विशेष कदम नही उठा पाये हैं। और इसका असली सच समय सीमा के बाद ही खुलकर आयेगा।
                                     नवसारी के मामलतदार श्री जो काम से ज्यादा कायदे की छटकबारी में बिश्वास रखते हैं। भ्रष्टाचार विरुद्ध भारत के तहत एक सूचना मागे जाने के उपलक्ष में सरकार और सुप्रीम कोर्ट के नियम को समझाने में लगे नजर आ रहे हैं। वैसे एक न्यायालय के रूप में भी इन कार्यालयों की मान्यता दी जाती है। और वैसे भी मजिस्ट्रेट के पद से न्याय की उम्मीद सरकार और नागरिक के साथ राजनीतिक नेता सभी करते हैं। सरकारी राशन में भ्रष्टाचार रोकना इनके फर्ज ही नही कर्तव्य भी है। सूचना का अधिकार अधिनियम 2005 के एक ही सूचना का अलग अलग नियमो के तहद जवाब यह सूचित करता है कि इनकी शैक्षणिक लायकात अनुभव और जवाब भी उधार और बासी है। और सब मिलाकर देखा जाये फिर ऐसे अधिकारियों से गुजरात सरकार कभी भी विकास करेंगी यह एक चमत्कार से कम नही होगा। हालांकि चमत्कार भी यहाँ आज तक पहले फाइलों में अब कोम्पयुटर आने से थोडी राहत मिलती है। सभी मामलतदारश्रीयों के कार्यालय में गैरकायदेसर एसी कब तक दूर होगी? इसे अब समझना और जानने के लिये आज सभी की नजरें गड़ी हुई हैं।

Sunday, January 26, 2020

गणतंत्र दिवस पर जानिए नागरिक होने का अर्थ-

                 गणतंत्र दिवस की शुभकामनाएं 
आज 71 वें गणतंत्र दिवस पर सभी देशवासीयों को लोकरक्षक समाचार एवम पर्यावरण मानव अधिकार संस्था परिवार की तरफ से हार्दिक शुभेच्छा :- डा.आर.आर.मिश्रा नवसारी गुजरात 
       
    
  आइये जाने गणतंत्र दिवस पर 
       नागरिक होने का अर्थ  

                           भारत के लोगों ने भारत को एक संपूर्ण प्रभुत्व संपन्न लोकतंत्रात्मक गणराज्य बनाने के लिए एक संविधान को अंगीकृत, अधिनियमित और आत्मसमर्पित किया। भारत के लोगों ने इस लोकतंत्रात्मक गणराज्य और संविधान से अपेक्षा की कि वह भारतवर्ष के समस्त नागरिकों को न्याय, अभिव्यक्ति, स्वतंत्रता और समता प्राप्त कराएगा और बंधुता बढ़ाएगा। 

न्याय की अवधारणा में सामाजिक, आर्थिक और राजनीतिक न्याय की त्रिधारा समाहित है। बंधुता का उद्देश्य है कि व्यक्ति की गरिमा और राष्ट्र की एकता सुनिश्चित हो। प्रजातंत्र की उक्त अवधारणा उस संविधान की उद्देशिका से प्रतिध्वनित होती है, जो संविधान विश्व का सबसे बड़ा संविधान है और एक बेशकीमती दस्तावेज है। स्वतंत्र भारत के रूप में इस देश के उन कोटि-कोटि लोगों का वह स्वप्न साकार हुआ है जिसके लिए लक्ष्य-लक्ष्य लोगों ने अपने प्राणों का उत्सर्ग किया, लाठियां, गोलियां खाईं, जेल में चक्की और कोल्हू पीसे और न जाने कितने त्याग किए।

यही वह स्वप्न है जिसे देखकर अशफाक उल्ला खां जैसे शहीदों ने कहा था-
कभी वो दिन भी आएगा
जब अपना राज देखेंगे
जब अपनी ही जमीं होगी
जब अपना आसमां होगा।

क्या यह स्वप्न साकार हो सकता है? क्या भारतवर्ष के प्रत्येक नागरिक को सामाजिक, आर्थिक और राजनीतिक न्याय मिल सका है? क्या प्रत्येक भारतवासी को वह स्वतंत्रता प्राप्त है, जिसमें वह अपने विचार, अभिव्यक्ति, विश्वास, धर्म और उपासना के अधिकार का मुक्त प्रयोग कर सके? क्या भारतवर्ष के नागरिकों के बीच ऐसी बंधुता का प्रादुर्भाव हो चुका है, जिसमें प्रत्येक व्यक्ति की गरिमा सुप्रतिष्ठित है और राष्ट्र की एकता और अखंडता सुनिश्चित है।
एक आदर्श कल्याणकारी राज्य व्यवस्था का लक्ष्य होना चाहिए कि राज्य में प्रत्येक व्यक्ति की न्यूनतम आवश्यकताएं रोटी, कपड़ा और मकान पूरी हो चुकी हों, रहन-सहन का स्तर धीरे-धीरे ऊपर उठे, लोगों को निजी व्यापार-व्यवसाय का स्वातंत्र्य हो और शासन केवल उचित करकी वसूली न्याय व्यवस्था के लिए करे। शासन स्वयं कोई व्यापार-व्यवसाय तभी करे, जहाँ निजी क्षेत्र विफल हो गया हो, अन्यथा भ्रष्टाचार बढ़ेगा।
कल्याणकारी राज्य में आदर्श नागरिकों की रचना करना भी शासन का उत्तरदायित्व है, उनका उत्तरदायित्व जो सत्ता में है, जिन्हें जनता ने अपना प्रतिनिधि, अपना भाग्यविधाता चुना है। इस परिवर्तन का माध्यम होते हैं शिक्षा और चरित्र। वह शिक्षण पद्धति जो विदेशी शासक भारतवासियों को अपने उद्देश्य अथवा स्वार्थपूर्ति के लिए प्रयोग में लाते थे, अब अप्रासंगिक हो जाती है।
नवीन शिक्षा पद्धति का लक्ष्य देशवासियों के चरित्र का निर्माण और उन्हें स्वावलंबी बनाने की दिशा में होना चाहिए। वही शिक्षा एक स्वतंत्र देश के लिए प्रासंगिक होगी, जो व्यक्ति में अंतर्निहित गुणों और क्षमता को जागृत एवं सम्पुष्ट करे। कल्याणकारी राज्य में शासकों का उद्देश्य केवल शासन करना नहीं है। निर्वाचित शासकों को यह नहीं भूलना चाहिए कि वे देशवासियों के प्रति उत्तरदायी हैं और स्वतंत्र देश में मतदाता शासकों का शासक होता है। प्रभुसत्ता के अंगों (विधायिका, कार्यपालिका और न्यायपालिका) को यह नहीं भूलना चाहिए कि उन सभीका लक्ष्य देशवासियों की सेवा करना है और उनके द्वारा उठाया गया प्रत्येक कदम और लिया गया निर्णय देशवासियों के उत्थान का मार्ग प्रशस्त करने वाला होना चाहिए। नागरिकों को भी नहीं भूलना चाहिए कि अब वे विदेशी सत्ता से संघर्ष नहीं कर रहे हैं, बल्कि उन्हें अपने हीद्वारा चुने गए जनप्रतिनिधियों के साथ सहयोग कर उनके हाथ मजबूत करने हैं ताकि वे देश की रक्षा कर सकें और देशवासियों की सेवा के लिए निरंतर ऊर्जा अर्जित कर सकें।संविधान के रचयिता दूरदृष्टि संपन्न थे। संविधान के पाठ में मूल अधिकारों का समावेश तो किया गया, किंतु नागरिकों के मूल कर्तव्य भी होने चाहिए, इस पर या तो किसी का ध्यान नहीं गया या इसे आवश्यक नहीं समझा गया। कदाचित उन्होंने सोचा था कि भारत के लोग और उन्हीं में से चुने गए उनके नेता भारतीय तो बने ही रहेंगे, पर यह अवधारणा भ्रांत निकली। लगभग ढाईदशक के उपरांत 42वें संशोधन के माध्यम से संविधान में भाग 4क, अनुच्छेद 51क का समावेश करना ही पड़ा जिसमें स्वतंत्र भारत के नागरिकों के मूल कर्तव्यों का उल्लेख किया गया है।

अनुच्छेद 51क स्वतंत्र देश के प्रत्येक नागरिक की आदर्श आचार संहिता है। इस पाठ का समावेश माध्यमिक स्तर तक की शिक्षा के पाठ्यक्रम में किया जाना चाहिए और उच्च एवं उच्चतर माध्यमिक स्तर पर इनमें से प्रत्येक कर्तव्य पर कुछ गहन गंभीर चिंतन महाविद्यालयीन शिक्षा का अनिवार्य अंग होना चाहिए।
किसी भी देश को अपने मूलाधार से विलग नहीं होना चाहिए। हमारे अपने सांस्कृतिक मूल्य और हमारे अपने महापुरुषों की जीवन गाथाएँ आधुनिकता में बाधक नहीं हैं। स्वामी विवेकानंद के अनुसार, 'एक ओजस्वी भारत के लिए हमें अपने ऋषियों द्वारा प्रदर्शित पथ पर चलना होगाऔर सदियों की दासता के फलस्वरूप प्राप्त अपनी जड़ता को उखाड़ फेंकना होगा। हमें आगे बढ़ना ही चाहिए, अपने स्वयं के भाव के अनुसार, अपने स्वयं के पथ से। प्रत्येक राष्ट्र के जीवन में एक मुख्य प्रवाह रहता है, भारत में वह धर्म है।
वर्तमान भारतीय चिंतन में कुछ परिवर्तन आवश्यक है। पंथनिरपेक्ष शासन धर्मनिरपेक्ष नहीं होता। धर्म का विरोध नहीं बल्कि सर्वधर्मों में सामंजस्य की स्थापना कर सारे धर्मों के मूल सार से निःसृत होने वाले गुण प्रत्येक भारतीय के व्यक्तित्व को सुशोभित करें, यह शासन की नीति होनी चाहिए। शिक्षा में आमूलचूल परिवर्तन लाने की आवश्यकता है। नागरिकों को केवल अपने अधिकारों को ही नहीं, कर्तव्यों के निर्वाह को भी प्राथमिकता देनी चाहिए।
शासन कल्याणकारी हो और देश के नागरिक कर्तव्य-पथ पर आरूढ़। आधार हो हमारी अपनी संस्कृति और मार्गदर्शक हों, दोनों के ही हमारे अपने सांस्कृतिक मूल्य। तभी देश में सुख-शांति का सृजन होगा, विधि के शासन की स्थापना हो सकेगी और भारत दूसरे देशों के लिए अनुकरणीय आदर्श बन सकेगा।

अमित शाह दिल्ली के लोगों का मजाक उड़ा रहे, यह ठीक नहीं : अरविंद केजरीवाल

अमित शाह दिल्ली के लोगों का मजाक उड़ा रहे, यह ठीक नहीं : अरविंद केजरीवाल
            
नई दिल्ली: आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक एवं दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल ने ग्रेटर कैलाश में आयोजित विशाल जनसभा में कहा कि पांच साल पहले आप लोगों ने राजनीति बदली थी, एक ईमानदार सरकार बनाई थी. हमने बड़ी मेहनत करके बिजली, स्वास्थ्य, सीसीटीवी कैमरे, पानी समेत तमाम काम किया है. इस बार किसी और को वोट मत देना. वरना स्कूल व अस्पताल फिर खराब हो जाएंगे. आप सबको पांच साल बाद एक बार फिर राजनीति बदलने का मौका आया है. इस बार आप सभी लोग सिर्फ काम के नाम पर वोट देना. किसी धर्म, जाति के नाम पर वोट मत देना.उन्होंने कहा कि भाजपा और कांग्रेस कार्यकर्ताओं से अपील की कि इस बार अपनी पार्टी भूल जाना और अपने परिवार व दिल्ली के लिए सिर्फ झाडू को वोट देना. मुख्यमंत्री अरविंद केजरीवाल ने कहा कि हमने पांच साल पूरी लगन, मेहनत और ईमानदारी के साथ काम किया. जैसे एक परिवार में बड़ा बेटा होता है. परिवार की सारी जिम्मेदारी बड़े बेटे की होती है. घर में बिजली का बिल आया, बड़ा बेटा भरेगा. पानी का बिल आया, बड़ा बेटा भरेगा. माता-पिता को तीर्थ यात्रा करा कर लानी है, बड़ा बेटा कराएगा. घर में जितने छोटे-छोटे बच्चे हैं, उन सबकी पढ़ाई-लिखाई की जिम्मेदारी बड़े बेटे की. घर में कोई बीमार हो जाए, तो उसकी जिम्मेदारी बड़े बेटे की की. मैंने पिछले पांच साल में आपके हर एक के परिवार का बड़ा बेटा बनने की कोशिश की है. दिल्ली में 24 घंटे बिजली और 200 यूनिट बिजली फ्री मिल रही है. पूरी दुनिया में कहीं पर भी ऐसा नहीं हो रहा है. स्कूल ठीक हो गए. प्राइवेट स्कूलों की भी फीस नहीं बढ़ाने दी. अस्पताल भी ठीक किया. दिल्ली के लोगों ने मिलकर डेंगू को खत्म कर दिया. एक भी डेंगू से मरीज की मौत नहीं हुई है. पांच साल हमने खूब काम किए हैं. अब अगले पांच साल में दिल्ली को अगले स्तर पर ले जानी है. अरविंद केजरीवाल ने अगले पांच साल के लिए दस गारंटी दीं. केजरीवाल ने कहा कि मेरी दस गारंटी हैं. लेकिन अकेले मैं कुछ नहीं हूं. आपके बिना मेरी ताकत जीरो है. 24 घंटे बिजली अगले पांच साल तक आएगी. जब तक केजरीवाल है तब तक 200 यूनिट बिजली फ्री मिलेगी. बीजेपी वाले कह रहे थे कि 31 मार्च तक ही बिजली फ्री मिलेगी. लेकिन वे झूठ बोल रहे हैं. जब तक मैं हूं, 200 यूनिट बिजली फ्री मिलेगी. जब हमारी सरकार बनी थी, तब 58 प्रतिशत घरों में टोंटी से पानी आता था, बाकी घरों में टैंकरों से पानी जाता था. आज हमने पूरी दिल्ली में 97 प्रतिशत घरों में पाइप लाइन बिछा दी है. अगले एक दो साल में 100 प्रतिशत घरों में टोंटी से पानी पहुंचा देंगे. अभी कई इलाकों में दो घंटे या दो दिन में पानी जाता है, यह सही नहीं है. दिल्ली देश की राजधानी है. मैंने आपके पानी का इंतजाम कर दिया है. अगले पांच साल में घर में नल से 24 घंटे पानी और साफ पानी पहुंचाएंगे. 20 हजार लीटर मुफ्त पानी मिलता रहेगा.

Saturday, January 25, 2020

વલસાડ  જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ અને ડ્રગ વિભાગના કામગીરી કાબીલે તારીફ અને  એસીબી સ્વર્ણ પદક સાથે સરકારી સેવાલયોનો લાભ મળવા પાત્ર..? 

વલસાડ  જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ અને ડ્રગ વિભાગના કામગીરીના પર્દાફાસ ..? 
  એસીબી સ્વર્ણ પદક સાથે સરકારી સેવાલયોનો લાભ મળવા પાત્ર..? 
मदद कमिश्नर श्री "जायें तो जायें कहां" 
વલસાડ ખાતે સદર કચેરીમાં વર્ષે કરોડો રૂપિયા વેતન શા માટે ...? 
         આજે વલસાડ  જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ફૂડ અને ડ્રગ વિભાગના કામગીરીથી  નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. સુપ્રિમ કોર્ટ આશરે ૩૨૯ દવાઓ જાન ઘાતક હોય જેથી કાયમી ધોરણે પ્રતિબંધિત બેન કરેલ છે. ગુજરાત સિવાય અન્ય પ્રદેશો માં મળતો અહેવાલ મુજબ કરોડો રૂપિયાની દવાઓનો તપાસ કરી નાશ કરાવવામાં આવ્યો છે.ગુજરાતનો ઐતિહાસિક  વલસાડ જિલ્લા માં પણ   ગુજરાત સરકાર લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ સાથે એક કચેરીની રચના વર્ષોથી કરેલ છે.અને વર્ષે કરોડો રૂપિયા વેતન પેટે સાથે તમામ રાજાશાહી સુવિધાઓ આપી રહી છે. કાયદા મુજ્બ જન હિતથી સંકળાયેલ તમામ પ્રકારની દવાઓ ખોરાક કે તમામ સૌન્દર્ય પ્રસાધન વગેરેની તપાસ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ૨૪ ક્લાક સક્રિય હોય છે. અને વલસાડ જિલ્લામાં સદર કચેરીમા એક પણ અધિકારીના મોબાઈલ નં. સદર કચેરી સામે બોર્ડ માં લખવામાં આવેલ નથી.   વલસાડ  જિલ્લાની સદર કચેરી વિશે મોટા ભાગના નાગરિકોને ખબર જ નથી. સુપ્રિમ કોર્ટ દ્વારા એલોપૈથી દવાઓ ઉપર પ્રતિબંધની તપાસ માટે એક માહિતી માગવામાં આવેલ હતી જેના અનુસંધાન માં મળેલ માહિતી મુજબ આશરે હજારોની સંખ્યામાં  વલસાડ  જિલ્લામાં મેડિકલ સ્ટોર છે. જેમા સદર કચેરીના અનુભવી કાયદા કાનૂનનો જાણકાર નવયુવક અધિકારીઓ સદર બાબતે તપાસ કરવાનો કોઈ સરકારના પરિપત્ર કે તપાસ કરી હોય એવી કોઈ માહિતી મળી આવેલ નથી.  સદર કચેરીના સરકારશ્રી દ્વારા તજજ્ઞ અધિકારી શ્રી તપાસ કરેલ મેડિકલ સ્ટોરના આવક ,જાવક કે બિલો અથવા ગ્રાહકોને આપેલ બિલો તમામ પ્રકારના રજીસ્ટરો તપાસ કરેલ નથી. અને રૂબરૂ મુલાકત માં પૂછતા ખરેખર એ દવાઓ માં ફકત પાંચ પ્રતિબંધિત દવાઓના નામ પણ અધિકારી શ્રીને ખબર નથી. જે દવાઓ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે એની લિસ્ટમાં ફકત દવાઓના કન્ટેન  જ લખવામાં આવેલ છે. એનો દરેક કંપની પોત પોતાના નામે બનાવતી હોય છે. આજે એ દવાઓ બનાવવા માટે ગુજરાતમાં જ હજારોની સંખ્યામાં કંપનીઓ નામી અનામી રીતે કાર્યરત છે. હવે વલસાડ  જિલ્લાના ડ્રગ ઈંસપેક્ટર કઈ રીતે તપાસ અને કામ કરે છે સમજવો અઘરૂ છે.  
       વલસાડ  ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ના મદદનીશ કમિશ્નર શ્રી જે જાહેર માહિતી અધિકારી તરીકે માહિતી નિરીક્ષણ કરાવેલ છે. અને એની સાથે એમના ઔષધ નિરીક્ષક કે કચેરીના મા.અ.અ.૨૦૦૫ હેઠળ માહિતી ઉપલબ્ધ જ નથી . આર.સી.પી.એસ.૨૦૧૩ વિશે કશુ ખબર જ નથી. અને સદર મદદનીશ કમિશ્નર શ્રી કાયદા અસ્તિત્વ માં છે કે કેમ ..? એ પણ ખબર નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ના કાયદા મુજબ એમની કચેરીમાં આઉટ સોર્સ કે હંગામી કર્મચારીઓ ની જવાબદારી કાયદા મુજબ પ્રિંસિપલ એમપ્લોયર એટલે એમની પોતાની છે. એ પણ ખબર નથી. જાણકારોના મંતવ્ય મુજબ સદર અધિકારી પોતે માલિક છે એવો સમજી ગયો હશે. કદાચિ સદર મદદનીશ કમિશ્નર શ્રીને ખબર નથી એટલે આજે એમના માટે જાણવો જરૂરી છે કે એમને મળતો વેતન અને રાજાશાહી જેવી સુવિધા માટે સરકાર પાસે નોટ છાપવાની મશીન નથી. સુપ્રિમ કોર્ટ દ્વારા જાન જોખમી દવાઓ જે બેન કરવામાં આવી છે .અને આજ સુધી સદર કમિશ્નર શ્રી જિલ્લાની મેડિકલ સ્ટોર માં તપાસ કરવા કે બહાર કઢાવવા તસ્દી પણ લીધેલ નથી. એવા જ ગરીબો , મજલૂમો, દલિતો,ખેડુતો, આદિવાસીઓ, અને સામાન્ય થી સર્વોચ્ચ નાગરિકો ની મહેનત મસક્કત અને ખૂન પશીનાની કમાણીના છે. જેના અનુસંધાન માં એ પણ જાણવો જરૂરી છે કે વેતન લેનાર દરેક નોકરશાહ હોય છે. જેથી અન્યથા વિચાર કરવો પણ ગુનો બની શકે છે. હવે સદર મદદનીશ કમિશ્નર જાહેર માહિતી અધિકારી તરીકે પોતાની કચેરી સાથે પોતાની જાણકારી માં ભેરવાયા છે. કાયદા કાનૂન ની ઐસી કી તૈસી કરી છે . હવે અપીલ અધિકારી તરીકે કેવી રીતે હુકમ કરશે. સંવિધાન કે મા.અ.અ.૨૦૦૫ ના કાયદા મુજબ જાહેર માહિતી અધિકારી તરીકે ફરજ બજાવનાર અપીલની સુનવણી કરી શકે નહિ.. 
                               વલસાડ જિલ્લા માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષને વારંવાર મળતી ફરિયાદ અને સુપ્રિમ કોર્ટના બેન દવાઓ , ગુજરાત સરકારના મુખ્ય મંત્રી શ્રી દ્વારા ભ્રષ્ટાચાર બાબતે કરેલ ખુલાશો સાથે ભારતના પ્રધાન મંત્રીશ્રી દ્વારા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતના અભિયાન મુજબ ખરેખર સત્યતા જાણવા માટે તા.૯/૦૧/૨૦૨૦ના રોજ એક માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ એક માહિતી માગવામાં આવેલ હતી .જે ભારતીય ડાકતાર વિભાગના અહેવાલ મુજબ ૧૦/૦૧/૨૦૨૦ના રોજ સદર કચેરી માં ડિલવરી  કરવામાં આવેલ છે. છતા લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ધરવાનર અધિકારી શ્રી મદદનીશ કમિશ્નર શ્રી તારીખ ૧૩/૦૧/૨૦૨૦ના રોજ મળેલ છે એવા લેખિત માં ખુલાશો કરેલ છે. અને નિરીક્ષણ દરમિયાન પોતાના પાક સાફ છબિ ધરાવતા હોય એવા વકત્વ્યો આપેલ હતા. અને સદર મદદનીશ કમિશ્નર શ્રી મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ સદર કચેરીના અપીલ અધિકારી હોવા છતા જાહેર માહિતી અધિકારી પોતે બની અરજદાર સામે પોતાની કચેરીમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર નહિ થાય જેથી માગેલ માહિતીના જવાબો પોતે અંગ્રેજી ભાષા માં આપવા પોતાની કચેરી અને કામો મુકી નિરીક્ષણ કરાવતા પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવની પોલ ખોલી હતી. સદર મદદનીશ કમિશ્નર શ્રીની ભરતી અને શૈક્ષણિક લાયકાત કદાચિ પહેલા હશે પરંતુ આજની પરિસ્થિતિ માં આધુનિક ભારત જ્યારે ૨૧ વી સદી માં પસાર થઈ ચુકેલ છે. એમા કોઈ પણ સંજોગો માં ચાલી શકે નહિ. અથવા માનસિક હાલત ઉમરના હિસાબે સારી નથી એવુ પણ જાણકારોના મંતવ્ય છે. સદર અપીલ અધિકારી તરીકે કાયદેસર સરકારશ્રી દ્વારા જાહેર હોવા છતા જાહેર માહિતી અધિકારી તરીકે અજુ પણ માની રહ્યા છે. જેથી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ એ જવાબદારી ગાંધીનગરની પણ  બને છે કે કાયદેસર સદર કચેરી માં અન્ય કચેરીઓની જેમ ૬૦:૪૦ કે પરમોશનના કાયદો બંધ કરી કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓની નિમણુંક કરવા જોઇયે. અન્યથા સમૃદ્ધિ વિકાસ નવો ભારત ,પારદર્શક સરકાર એવા દરેક શબ્દો પંદર લાખ દરેકના એકાઉન્ટની જેમ એક જુમલો જ રહેશે. આજે એવા જ અધિકારીઓની કામગીરીથી સરકાર બદનામ થઈ રહી છે. આજે દેશની આર્થિક હાલત તદ્દન ઉતરતી કક્ષા માં પહોંચી ગઈ છે. એનો મુખ્ય કલાકાર એવા અધિકારીઓ જ છે. સરકાર ગમે એ નવી નવી યોજનાઓમાં ગમે એટલુ નાણાં ખર્ચ કરે પરંતુ જયાં સુધી પ્રશાસન માં ફેરફાર નહીં કરશે ત્યાં સુધી દેશની હાલત નબળી અને સરકાર બદનામ થયા કરશે. સરકાર બદલવા થી અજુ સુધી કોઈ ફેરફાર કોઈ પણ સંજોગોમાં હાલત હવે સુધરી શકે નહીં. શાસન માં એમ પણ કોઈ પણ હોદ્દેદારો માટે ફકત ભારતનો નાગરિક સિવાય કોઈ ડિગ્રીની જરૂર નથી હોતી. સંબિધાન મુજબ એના જ અનુસંધાન માં પ્રશાસનની જરૂર હોય છે. હવે શાસન પ્રશાસન જ્યારે એક સરખો હોય ત્યારે વિકાસ સમૃદ્ધિ ડિજિટલ ઇન્ડિયા  જેવા શબ્દો પણ એક જુમલો સાબિત થઈ રહ્યા છે. ગુજરાતના મોટા ભાગની કચેરીઓ માં ડિજિટલ ન કરવા એક ભ્રષ્ટાચાર માં સંડવાએલાની એક ઝલક છે. 
                      વલસાડ જિલ્લાના  મદદનીશ કમિશ્નરશ્રીને આજે માહિતી અધિકાર ૨૦૦૫ના ૧૫ વર્ષ પૂર્ણ થતા મા.અ.અ.૨૦૦૫ વિશે કશુ ખબર નથી એ પોતે કબુલ કરેલ છે. જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ આજે ૭ વર્ષ પૂર્ણ થતા લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ધરવાનર અધિકારી શ્રી મદદનીશ કમિશ્નર શ્રી કાયદા છે એ પણ માનવા તૈયાર નથી. એમની સાથે એક ઔષધ નિરીક્ષકને ૩૨૯ ડ્રગ માંથી ૫ ડ્રગના નામો પૂછતા કાયદા કાનૂન અને દરેક પ્રકારના જ્ઞાન અનુભવનો પર્દાફાસ થઈ ગયા હતા. શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયાનો માહિતી કેમ માગવામાં આવે છે..? એનો જવાબ સદર કચેરીમાં પોતે ખુલાશો થયેલ હતુ.  

           વલસાડ  જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આજે ૧૫ વર્ષે પણ મા.અ.અ.૨૦૦૫ના કોઈ પણ નિયમનો પાલન કરતો નથી.મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ એક બોર્ડ લગાડવા ગુનો સમજે છે.જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ કે ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧, લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ વગેરે નિયમોનો પાલન કરવામાં તકલીફ થતી હોય એવો વર્તન કરતા જોવા મળી રહ્યો  છે. સરકારના દરેક નિયમોનુ પાલન નહિ કરનાર ગુજરાતના વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમ જનક કહેવાય.છતા સમાચારની ગંભીરતાથી નોધ લઈ વલસાડ જિલ્લાના સમાહર્તા સાથે ગાંધીનગરના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે ખરા ..એ જોવાનુ બાકી રહ્યુ..

Thursday, January 23, 2020

बिजली करंट से मौत पर विभाग देगा 5 लाख रुपये का हर्जाना

    बिजली करंट से मौत पर विभाग देगा 5 लाख 
रुपये का हर्जाना 
                            करंट से मौत होने पर अब बिजली विभाग पांच लाख रुपये हर्जाना पीड़ित के परिजनों को देगा। शासन ने पुरानी व्यवस्था को समाप्त कर नई नियमावली जारी कर दी है। साथ ही मवेशी की मौत पर भी हर्जाना दिए जाने का नियम है। जिले में तार से चिपक कर मौत हो जाने या तार टूट कर अचानक किसी व्यक्ति पर गिर जाने से मौत हो जाने पर अभी तक विभाग केवल औपचारिकताएं निभाता रहा है। कभी-कभी तो पीड़ित मांग नहीं करता तो उसे कोई लाभ भी नहीं दिया जाता है। शासन ने बिजली की चपेट से मौत होने पर पांच लाख रुपये देने की घोषणा की है। इसी तरह मवेशियों की मौत पर भी पशुपालक को पहले की तुलना में काफी धन राशि मिलेगी। गहन जांच के बाद मिलेगी धन राशि करंट से किसी मनुष्य या मवेशी की मौत हो जाने के मामले में विभाग गहन जांच कराएगा। जांच में यदि बिजली विभाग की कोई कमी पाई जाती है तो पीड़ित व्यक्ति को मुआवजा दिया जाएगा। यदि बिजली विभाग की कमी नहीं मिली तो पीड़ित व्यक्ति कोे कुछ भी नहीं दिया जाएगा। इस मौके पर नहीं मिलेगा हर्जाना यदि कोई व्यक्ति अपनी खराब बिजली को ठीक कर रहा है। अचानक करंट लगने से उस की मौत हो जाती है या झुलस जाता है तो बिजली विभाग दोषी नहीं है। इस पर विभाग कोई क्लेम नहीं देगा। इसी तरह कोई मवेशी यदि पोल में लगे स्टे में अपने सींग रगड़ता है या खुजलाता है उसी समय अचानक करंट स्टे में आ जाता है और व्यक्ति या मवेशी की मौत हो जाती है तो बिजली विभाग इस पर भी कोई क्लेम नहीं देगा। बिजली विभाग से हर्जाना लेने की प्रक्रिया बिजली से दुर्घटना होने पर क्लेम लेने के लिए सबसे पहले थाने में सूचना दर्ज करानी होगी। सूचना की प्रति के साथ शव का पोस्टमार्टम कराया जाएगा। पोस्टमार्टम रिपोर्ट मिल जाने के बाद बिजली विभाग के अधिकारियों से क्लेम करने के लिए प्रार्थना पत्र दिया जाएगा। इसके बाद बिजली विभाग के अधिशासी अभियंता जांच कराने के लिए अपने विभाग के जांच अधिकारियों को लिखेंगे। जांच अधिकारी की रिपोर्ट आ जाने के बाद यदि कमी बिजली विभाग की मिलती है तो मृतक के परिजनों चेक के माध्यम से लाभ दिया जाएगा। किसी व्यक्ति या मवेशी की बिजली दुर्घटना में मौत हो जाने पर विभाग क्लेम देगा। इस क्लेम को लेने के लिए जांच कराई जाएगी। जांच में कमी बिजली विभाग की मिली तोे पीड़ित को क्लेम की धनराशि दी जाएगी। - पी राम, अधिशासी अभियंता विद्युत (कन्नौज)

रोजगार के नाम पर डकैती...?

अधिकारियों को लाखों रूपये वेतन चाहिए..? 
नागरिकों को राशन दो रूपये किलो चाहिए..? 
हवाई यात्रा आवास दो लाख रुपये वेतन सुरक्षा मे कम से जेड प्लस एक शानदार बंगला नौकर सभी राजाशाही सुविधाएं सेवको को चाहिए..?
 भ्रष्टाचार की दलदल में फसे नवसारी जिले के अधिकारी ! जवाब देकर फसने से बेहतर ...?
 अब जाये तो जायें कहां..? 
नवसारी जिले में सरकार की लगभग सभी योजनाओं का फंड जिला आयोजन और प्रायोजना वहीवटदार वासदा के द्वारा दिया जाता है। इन दोनो कार्यालयों में सूचना का अधिकार के द्वारा सूचना मागी गई। और इसमें ज्यादातर अधिकारियों ने काम करने के अलावा भ्रष्टाचार किया है। अब जब कि सरकार के कायदे कानून का उल्लंघन किया है और साबित हो चुका हो। अब सभी अधिकारी एकजुट हो रहे हैं। सभी तालुका विकास अधिकारी गण,सभी नगरपालिकाओ के ईमानदार ,एवम शिक्षा आरोग्य खेतीवाडी विभाग, जिला सिंचाई विभाग, जिला पानी पुरवठा , जिला ओद्योगिक तालीम संस्थान इस को अंजाम दे रहे हैं। और हालत बद से बदतर हो चुकी है। नवसारी जिला आयोजन अधिकारी ने तीन तीन नोटिस दिया। अपने आप को कुशल ईमानदार और जाबांज बताने वाले अधिकारियों को अब रास्ता नही मिल रहा है। गणदेवी तालुका विकास अधिकारी अरजदार को पहले सेटिंग डोट कोम का सदस्य बनाने की हर कोशिश नाकाम होने पर कोर्ट और कायदे की धमकी तक दे डाली। हालांकि उनकी सभी धमकियों में एक डर छुपा था। और बहुत अच्छा लगा। और आज सभी जिन जिन अधिकारियों ने भ्रष्टाचार किया है। और जिन जिन अधिकारियों की जवाबदेही है उन सभी की रूह भी कांप रही है। और डर चेहरे पर स्पष्ट देखा जा रहा है। जिला सिंचाई विभाग के अधिकारी जिनके कार्यालय में लाखो रूपये के सीमेंट और लगभग सभी सामान की माहिती पक्के बिल के विना देखी जा चुकी हैं। अब जिला विकास अधिकारी की सत्ता पर और अरजदार के सामने ही सवाल उठा रहे हैं।शायद भूल गये कि अधिकारी के नाम पर वेतन नही जवाबदेही का वेतन मिलता है। जलालपुर तालुका विकास अधिकारी श्री इसी क्रम में लगभग पेंतीस हजार का बिल मागकर जिला विकास अधिकारी के हुकम का बेइज्जती कर डाले। शायद इन्हे पता नही कि एक तरफ इनकी नौकरी है दूसरी तरफ जिला विकास अधिकारी जिला आयोजन अधिकारी जिला कलेक्टर जिला आयकर विभाग अभी यदि एक भी अधिकारी जांच करले । शायद पता भी न चले। और शायद ए सभी अधिकारियो को कायदे कानून का डर नही है। नवसारी जिले में रोजगार के नाम जमकर डकैती डाली गई। किसानों को मदद के नाम पर दिल खोलकर लूटपाट की गई। अब जब हिसाब मागा जा रहा है फिर अधिकारी गण कायदे का सहारा ढूंढ़ रहे है। और याद रहे कि हिसाब चुकाना जरूरी है। और एक तरफ अरजदार से हजारों रूपये भरने का फरमान जारी करते हैं। और जब इन्हे देने का वक आया फिर मुंह छुपा रहे हैं।

Sunday, January 19, 2020

ગુજરાત તકેદારી આયોગ દ્વારા નવસારી જિલ્લાના ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)બીલીમોરામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ.....? સચિવ આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર કાયદેસર તપાસ કરશે કે ...?

ગુજરાત તકેદારી આયોગ દ્વારા નવસારી જિલ્લાના ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) બીલીમોરામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ.....?  
સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર કાયદેસર તપાસ કરશે કે ...?  
દર વર્ષે કરોડો ખર્ચ પછી  કુપોષણ  કેમ..?
બેરોજગારી ચરમસીમાએ ...?
                                     ગુજરાત રાજ્યની ઐતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લા માં કાયદેસર સરકારશ્રી દ્વારા બીલીમોરા ખાતે એક ઓદ્યોગિક તાલીમ સંસ્થા વર્ષોથી કાર્યરત છે. છતા આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદાર વાંસદા દ્વારા ખેડુતો,આદિવાસીઓ,ગરીબો,દલિતો,આર્થિક રીતે પછાત ,મહિલાઓ વગેરેના વિકાસ માટે સરકારશ્રી હસ્તક કરોડો રૂપિયા ફકત રોજગાર માટે આઈ ટીઆઈ  બીલીમોરા માં ખર્ચ કરવામાં આવે છે. ખરેખર સરકારની વિભિન્ન યોજાનાઓના કાયદેસર અમલીકરણ કરવામાં આવે ત્યારે આજ સુધી થયેલ ખર્ચ અને કાયદેસર કરેલ કામગીરી મુજબ નવસારી જિલ્લા માં એક પણ નાગરિક ગરીબ કે બેરોજગાર રહી શકે નહિ. પરંતુ જમીની હકીકત માં આજે નવસારી જિલ્લાની હાલત બદ થી બદતર જોવા મળી રહી છે. આજે એક વિધાન સભામાં બેરોજગારીના સવાલ માં જમીની હકીકત માં બેરોજગારીની સંખ્યા સૌથી આગળ છે. હાલ માં એક સર્વે રિપોર્ટ માં નવસારી જિલ્લા માં કુપોષણ આજે ટોપટેન માં રાજ કરી રહ્યો છે. જેથી નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ માટે ખરેખર દુરભાગ્ય પૂર્ણ અને શરમજનક કહેવાય. પરંતુ ગાંધી બાપુના તસ્વીર સાથે સેટિંગ ડોટ કોમ માં આવેલ અધિકારીઓને કઈ ફરક પડતુ નથી. અને આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદાર વાંસદા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આપેલ રોજગાર અને સદર કચેરી દ્વારા મેળવેલ બેરોજગારોની આર્થિક હાલત જેમા કાયદેસર ખોરાક પણ મેળવી શકે નહિ .

                                        નવસારી જિલ્લાની સરકારશ્રી દ્વારા બીલીમોરા ખાતે  ઓદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રાયોજના વહીવટદાર વાંસદા દ્વારા આપેલ ફંડ જેમા મળેલ માહિતી મુજબ વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ સુધી આશરે આઠ કરોડ રૂપિયા ફકત તાલીમ માટે અલગથી ખર્ચ કરવામાં આવી છે. જેના અનુસંધાન માં મા,.અ.અ.૨૦૦૫ દ્વારા મળેલ માહિતી મુજબ ફકત ફાઈલો માં જ બેરોજગારી દૂર કરવામાં છે. નિરીક્ષણ  દરમિયાન સદર અધિકારીઓ ને કાયદેસર મા.અ.અ.૨૦૦ વિશે કશુ જ ખબર નથી. સ્પષ્ટ કબૂલ કરી "ન બોલવામાં નૌ ગુણ" જેવી હાલત સર્જાયેલ હતી.સદર કચેરીના અધિકારીઓ પાસે અજુ સુધી એજ ખબર નથી કે તાલીમ કયા સ્થળે આપવામાં આવી હતી. એજ હાલત નવસારી જિલ્લાના જિલ્લા પંચાયતના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ,શિક્ષણઅધિકારીઓ,સિંચાઈ,આઈસીડીએસ,આરોગ્ય અધિકારી,ખેતી નિયામક,પાણી પુરવઠા વગેરેની જોવા મળી છે. એક ડેરી જેમા પણ કરોડો રૂપિયા ખર્ચ  થયેલ છે. એના જાહેર માહિતી અધિકારી અને આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી  માહિતી આપવા માટે ન પાડી છે. 

                    નવસારી જિલ્લા માં વાસદા તાલુકાના પ્રાયોજના વહીવટદાર કચેરી દ્વારા કરોડો રૂપિયાના ફકત ભ્રષ્ટાચાર જ નહિ એમા આજે કાયદેસર ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. જેના માટે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રીને અરજી દ્વારા જાણ કરવામાં આવીછે.અને મુખ્યમંત્રીશ્રીની કચેરી એ સદર તપાસ  જાતે કે અન્ય અધિકારીઓ દ્વારા કરાવવા બદલે સચિવ શ્રી આદિજાતિ વિકાસ ને આપેલ છે. અને હવે સદર કચેરી આદિજાતિ વિકાસ પ્રાયોજના વહીવટદાર દ્વારા ઓદ્યોગિક તાલીમ સંસ્થા બીલીમોરા માં કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની તપાસ ગુજરાત તકેદારી આયોગને આપવામાં આવેલ છે .અને ગુજરાત તકેદારી  આયોગ કમિશ્નર શ્રીની કચેરી પણ સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરને જ આપેલ છે. અને સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર પોતે  તપાસ કરી "પોતાના પગ માં કુલ્હાણી" કેવી રીતે મારશે .? એ સમજવો અઘરૂ છે. એક માસ એક ભ્રષ્ટાચારની તપાસ અરજી ગુજરાત તકેદારી આયોગે રાખી અને આજે એક માસ પૂર્ણ થતા સચિવ શ્રીઆદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર કોઈ કાર્યવાહી કરેલ નથી. જેથી અહિં છેલ્લે "ઢાક કે તીન પાત" જેવી હાલત સર્જાય રહી છે.....
                          ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભ્રષ્ટાચાર મટાડવા માટે હવે કયા પગલાં ભરી રહ્યા છે? નવસારી જિલ્લામાં મોટા ભાગની કચેરીઓ માં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર તરીકે કાર્યરત છે. અધિકારીઓ ઉપર કોઇ પણ જાતના અંકુશ નથી. હવે સદર બાબતે શું કાર્યવાહી થસે એ જોવાનું બાકી રહ્યું.... ્્.        

Saturday, January 18, 2020

નવસારી જિલ્લા વિકાસ અધિકારી ના હુકમ સાથે આરટીઆઈના કાયદાની ઐસી કી તૈસી કરતા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

નવસારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમ સાથે આરટીઆઈના કાયદાની ઐસી કી તૈસી કરતા 
નિયામક  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
ભ્રષ્ટાચાર માટે ઉજાગર કરતી માહિતી આપવા માટે ગુમરાહ કરતા અધિકારી ઉપર કાર્યવાહી કરવા જવાબદાર કૌણ..? 
પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર આજે ૧૫ વર્ષે પૂર્ણ થતા નિભાવવામાં આવેલ નથી - નિયામક શ્રી હડુલા 
નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં સરકાર લાખો રૂપિયા વેતન આપી એક ફૌજ સાથે એરકંડીશન ઓફિસ સાથે એરકંડીશન વાહનો શાં માટે આપી રહી છે ..?
નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરેલ હુકમ મુજબ વિના મુલ્યે માહિતી આપવા બદલે નાણા કયા કાયદા મુજબ ભરવા માટે ફરમાન જારી કરી રહ્યા છે..? 
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોતાની સાથે તાબા હેઠળની કચેરીઓ માં કાયદા કાનૂન પુન: સ્થાપિત કરાવવામાં સફણ ભુમિકા નિભાવી શકશે ખરા..? 
નવસારી જિલ્લા માં કરોડો રૂપિયા ખર્ચ છતા કુપોષણમાં નવસારી જિલ્લો સૌથી આગણ ..? 
સરકારને બદનામ કરતા અધિકારીઓ ની તપાસ કરવાની જવાબદાર અધિકારી કૌણ..? 

Friday, January 17, 2020

गुजरात सरकार ने किया 2020 की जोरदार शुरुआत..! AC ने किया पर्दाफाश...?

    सरकार ने किया 20-20  की जोरदार शुरुआत ...!
     अधिकारियों का किया 
     AC ने पर्दाफास..?

                       गुजरात नेचुरल एक विकसित समृद्धशाली राज्य है। गुजरात को प्रकृति का बरदान मिला हुआ है। परंतु सरकारी अधिकारियों ने सरकार की नीतियों ने इसे गरीब और कर्जदार बना कर रख दिया है । परंतु 'देर है अंधेरे नही' सरकार अब धीमे धीमे समझने लगी है। मुख्यमंत्री श्री इसका कई बार जिक्र कर चुके हैं। फिलहाल अब 2020में 20-20 का खेल की जोरदार शुरूवात हो चुकी है। एक एक पर्ते अब सरकारने खोलना शुरू कर दिया है। और लोकरक्षक समाचार इन अधिकारियों के गैरकायदेसर एसी का पर्दाफास सात वर्ष पहले से कर रही है।फिलहाल अब इसे सरकार भी समझ चुकी है। और अब गुजरात के 90% नागरिकों की देखरेख करने वाले विकास कमिश्नरश्री मैदान में उतर चुके हैं। और पहले ही बोल में एक जोरदार बैटिंग करते हुए एक ही साथ कई धुरंधरों को मैदान से बाहर जाने की रास्ते को हरी झंडी दे चुके हैं। और करोड़ों रूपये का सरकार को चूना लगाने वाले अधिकारियों को उनकी ईमानदारी भी दिल खोलकर दिखा दिया है । और इसका जोरदार असर दिखाई देने लगा है। जिला पंचायत और उनसे संबंधित कचेरियों और वाहनो में करीबन 90% एरकंडीशन गैरकायदेसर है। और करीबन करोड़ों रूपये सरकार के नाम पर पार्टी और पद के नाम पर सरकारी कचेरियों और वाहनो में एसी लगाकर सरकार को चूना लगाया जाता था। जानकारो की माने तो आज जो भी हालत मंहगाई बेरोजगारी भ्रष्टाचार मंदी का माहौल है उसके सबसे बड़े कारणो में सबसे मुख्य वजह ए ईमानदार अधिकारी ही हैं। सरकार को बदनाम करने से क्या होगा। वैसे भी सरकार में बैठे नेता ज्यादातर कौन सी कोई ज्यादा पढ़े लिखे अथवा किसी भी विभाग के अनुभवी हैं। सरकार बदल जाती है बदनाम होती है।  परंतु मुख्य वजह तक सरकार पहुंच ही नही पाती । इतिहास गवाह है कि गुजरात में पहली बार किसी मुख्यमंत्री ने इन ईमानदार अधिकारियों के बारे में खुलकर मीडिया में बयान दिया है कि आज कुछ वर्षों से सरकारी अधिकारी बिना रिश्वत के काम नही करते। और यही नही मुख्यमंत्री के वक्तव्य के अनुसार यह भी कह डाला कि अब हमारे पास ऐसा भी सुझाव आ चुका है कि इनकी रिश्वत के आंकडे भी लीगल करवा कर हर कचेरी के सामने अलग से इतना अधिकारियों को देने का बोर्ड लगवा दो। उससे भी नागरिकों का फायदा होगा। बड़े शर्म की बात है कि आज गुजरात में लगभग सभी प्रकार के अधिकारी रिश्वतखोरी में पकड़े जा चुके हैं। हद तो तब हो गई कि सभी अधिकारियों कर्मचारियों को रिश्वतखोरी में पकड़ने वाले विभाग का एक पोलिस इंसपेक्टर भी मिठाई के डब्बे में करोड़ों रुपये लिया हुआ पकड़ा गया। अब आज हालत इतनी हद तक गुजर चुकी है कि आज भरोसा करे तो किस पर। जरा सा अंदर झाककर देखो फिर 'हमाम में सब नंगे' दिखाई देने लगते हैं। आज कुछ अच्छे अधिकारी भी आये हैं जिनके उपर कुछ दिनो तक भरोसा सरकार कर सकती है । 
            फिलहाल गुजरात सरकार के गुजरात विकास कमिश्नर श्रीने एक ऐतिहासिक कदम उठाया है कि सभी अधिकारियों कर्मचारियों जिन जिन कचेरियों में और सरकारी वाहनो में एसी बिन अधिकृत है। उन्हे 2020 के पहले महीने के आखिर से पहले निकाल कर गुजरात विकास कमिश्नर श्री को रिपोर्ट तलब करें। और इसको लगवाने का शोर्स भी बताना जरूरी है। हालांकि आदत से मजबूर आरक्षण और बापू दर्शन के अथवा सेटिंग डोट कोम में आये अधिकारियो को इतनी जल्दी समझ में आये । इसका अभी तक कोई प्रमाण नही है। अब देखना दिलचस्प होगा कि सभी जिला विकास अधिकारी गुजरात विकास कमिश्नर श्री के इस जोरदार विकल्प जिसकी आज खूब सराहना की जा रही है। भ्रष्टाचार दूर किये वगर विकास समृद्ध मंहगाई मंदी जैसे शब्दों की बात करना आज सिर्फ एक जुमला है। और गुजरात विकास कमिश्नर श्री के इस परिपत्र को सभी जिला विकास अधिकारियों को इसका अनुसरण करना चाहिए। जिसकी आज जरूरत ही नही समय की मांग भी है।
                             गुजरात के ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले में वैसे कायदा-कानून की धज्जियां उड़ाई जाती है। जिला विकास अधिकारी श्री को कायदे-कानून की अच्छी समझ मानी जाती है। परंतु जमीनी हकीकत में क्या कायदे कानून को पुन: स्थापित कर पायेंगे ? जानकारो की माने तो ऐसा अभी तक कोई प्रमाण सामने नही आया है। चल रही चर्चा के अनुसार अभी तक नवसारी जिला विकास अधिकारी हो या जिला कलेक्टर श्री यहां सिर्फ टाईम पास होने की बात ज्यादातर सामने आती रही है। परंतु नवसारी जिला विकास अधिकारी श्री द्वारा कायदेसर कार्यवाही के लिये गुजरात विकास कमिश्नर श्रीके इस एरकंडीशन वाले परिपत्र पर सभी की निगाहें बनी हुई है। 

Tuesday, January 14, 2020

जब देश के रक्षक बने भक्षक ...! जम्मु कश्मीर का जिल्ला पोलिस अध्यक्ष डीएसपी हुआ गिरफ्तार ..?



                        जम्मू-कश्मीर (Jammu Kashmir) के कुलगाम में चेकिंग के दौरान रविवार को एक गाड़ी से हिजबुल मुजाहिदीन के दो आतंकियों को गिरफ़्तार किया गया.|हैरानी की बात ये है कि जिस वक़्त इन आतंकियों को पकड़ा गया उस वक़्त उनके साथ गाड़ी में जम्मू-कश्मीर पुलिस का एक डीएसपी देवेंद्र सिंह भी मौजूद था | जम्मू कश्मीर पुलिस के आईजी विजय कुमार (Vijay Kumar) ने कहा, 'देवेंद्र सिंह ने आतंकवाद विरोधी अभियान में बहुत काम किया है, लेकिन जिन परिस्थितियों में उन्हें गिरफ्तार किया गया है, वह एक जघन्य अपराध है|वो आतंकियों को बिठाकर गाड़ी पर ले जा रहे थे| इसलिए उनके साथ आतंकी जैसा ही सलूक किया गया है| उनसे पूछताछ जारी है|
    आज देश में सुरक्षा देने वाले सुरक्षा विभाग की हालत एकदम दयनीय होती जा रही है। भ्रष्टाचार रेप मर्डर बलात्कार चोरी डकैती मारपीट जैसी सामान्य से गंभीर मुद्दो पर न्याय पाने की पहली झलक आम नागरिको को सबसे पहले पोलिस विभाग से होती है । आम हो या खास सभी को आज तक पोलिस विभाग उपर एक भरोसा है । परंतु जमीनी हकीकत में आज यह भरोसा धीमे धीमे घटता जा रहा है । आज किस पर एक सामान्य नागरिक भरोसा करे यह भी एक सवाल बन चुका है। आज कहीं हवलदार कहीं पोलिस इंसपेक्टर रिश्वत लेते पकडे जा रहे हैं । कही दारू शराब की आवाजाही ट्रांसपोर्टिंग करते पकडे जा रहे हैं। आज पोलिस विभाग सभी हदो को पार कर चुकी है । आज जब देश से ही गद्दारी हमारे सुरक्षा विभाग के बडे पदो पर कार्यरत पोलिस अध्यक्ष ही कर रहे है फिर अन्यो से क्या आशा रखनी। 
                 आज हमारी सरकार के मुखिया को इस बात पर चिंतन करने की जरूरत है कि कहीं कोई पक्ष कहीं कुछ बाकी हो रहा है कि आज रक्षक ही भक्षक बन रहे हैं। 24-24 घंटे एक साथ कई दिनो तक भी काम करने से कहीं इनकी मानसिक हालात बिगड न जाये। कहीं इनकी सुविधाओ इनके परिवारिक संबंध सामाजिक संबंध में अथवा इनकी तालीम व्यवस्था में चूक हो रही है । और यह सभी कुछ वर्षो से कुछ अधिक पाया जा रहा है । आज हमारे सुरक्षा विभाग के शीर्ष नेतृत्व पर बैठे अधिकारीओ को भी एक चिंतन करने की जरूरत है । आज हो रही चर्चा के मुताबिक पहले एक जज्बा था वह आज एक व्यापार बन चुका है । फिलहाल यदि कोई ठोस कदम न उठाया गया फिर हालत और बिगडने का खतरा जरूर हो सकता है । और आज यह सिर्फ एक डीएसपी की बात नही है आज यह आम बात हो चुकी है । 

Monday, January 13, 2020

નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં મેગા આયુર્વેદ શિવિર જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા સંપન્ન.....૨૫૦થી વધુ દર્દીઓનો સારવાર





નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં મેગા આયુર્વેદ શિબિર જિલ્લા આયુર્વેદ વિભાગ ના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના પટેલ ની ટીમ સાથે ડો.આર.આર.મિશ્રા કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ  દ્વારા સંપન્ન.....
           ૨૫૦થી વધુ દર્દીઓનો  સારવાર 
શ્રી ઇન્દ્ર સિંહ રાજપૂતના જન્મ દિવસ નિમિત્તે  
ડો.નયના પટેલ જિલ્લા આયુર્વેદ અધિકારી ,ડો.રાજેષ ભાઈ મનિયા,ડો.નટવરસિંહ રાજપુરોહિત ,ડો.હિતેષ ડી લીંબચિયા,ડો પ્રકાશ ચૌહાણ,  મનોજ ભાઈ ભટ્ટ ,રાજુભાઈ પોટડિયા,ડો.આર.આર.મિશ્રા ,ડો.કરિશ્મા મિશ્રા,ડો.ઉમેશ આર.મિશ્રા,વૈદ્ય રબી ચન્દ્ર મિશ્રા સાથે આયુર્વેદિક ટીમ સવારે ૯:૦૦થી આખિર સુધી સતતઆપી સેવા .

 આયુર્વેદ અપનાઓ  સ્વાસ્થ્ય સાથે દેશના સમૃદ્ધિમાં સહભાગીદાર બનો 
                     
          આજે ભારત દેશમાં એક સર્વે મુજબ ૩૦૦ પદ્ધતિઓ દ્વારા માનવ શરીરના વિભિન્ન રોગો માટે સારવાર આપવામાં આવે  છે.જેમા આજે કોઈ પણ અસાધ્ય રોગને જડ મૂડથી મટાડવા માટે આયુર્વેદ કે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સિવાય આજે કોઈ પણ પૈથી સફળ નથી. પરંતુ જમીની હકીકતમાં ભારત દેશ પહેલા અંગ્રેજોના ગુલામ હતા આજે અંગ્રેજી દવાઓના ગુલામ થઈ ચુક્યા છે. અંગ્રેજી દવાઓના સાઈડ એફેક્ટથી આજે રોગ પ્રતિકારક શક્તિ તદ્દન ઉતરતી કક્ષા એ જવા પામી છે.અને દેશની આર્થિક હાલત પણ સારી નથી.આયુર્વેદ વિભાગની હાલતમાં સુધારો લાવાની આજે ખાસ જરૂર છે.
                    નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલના માર્ગદર્શન માં આજે નવસારી જિલ્લા માં વિજલપોર શહેરના નાગરિકો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તરફ સારવાર લેવા ઉત્સુક થયા છે. આજે નવસારી જિલ્લાના વિજલપોર શહેર માં લાશાનગર માં રાજપૂત સમાજની વાડી માં દરેક સમાજના લોકો આયુર્વેદ સારવાર માટે લાઈન માં ઉભા રહી સારવાર લેતા નજરે પડ્યા હતા. આયુર્વેદના ખાસ અનુભવી તબીબો અગ્નિ ચિકિત્સા પદ્ધતિ સાથે ઇલેક્ટ્રોપૈથી સારવાર આપી હતી. મળેલ માહિતી મુજબ ૨૫૦થી વધુ નાગરિકો સદર આયુર્વેદ સારવાર સારવાર લીધી હતી. 
લોકરક્ષક સમાચાર એવમ પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.આર.આર.મિશ્રાના ટીમ માં ડો.કરિશ્મા મિશ્રા ડો.ઉમેશ અને ડો. રબીચંન્દ્ર મિશ્રા  દ્વારા સદર શિબિર માં અતિ આધુનિક ઈલેક્ટ્રોપૈથી દ્વારા શરીર માં વિભિન્ન રોગો જેમાં નર્વસ સિસ્ટમ કે સ્નાયુના દુખાવા કમર ઘુટણ કે એડીનો દુખાવા વગેરે રોગોની સારવાર આપી હતી. વિજલપોર શહેર માં પહેલી વાર નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલના માર્ગદર્શન હેઠળ એક મેગા આયુર્વેદ શિબિર નો આયોજન કરવામાં આવ્યો હતો. સદર શિબિર નો મુખ્ય નિયામક આયુષ વિભાગશ્રી ગાધીનગરનો એક સારો અભિગમ કહી શકાય. એવા પ્રયાસો થી ફકત નાગરિકોને પીડારહિત સરલ સુગમ રીતે સારવાર આપી શકાય છે.સાથે સાથે અરબો રૂપિયા દેશથી જે એલોપથી દવાઓના જે બહાર જાય છે એ પણ રોકવામાં મદદરૂપ થઈ શકાશે. ખેડૂતોને, બેરોજગાર ભાઈ બહેનોને મોટી સંખ્યામાં રોજગાર આપી શકાય છે. 
આજે નવસારી જિલ્લામાં કુપોષણ ગુજરાત માં સૌથી પહેલા ક્રમે રાજ કરી રહ્યો છે. જેની રોકથામ માં આયુર્વેદ મદદરૂપ થઈ શકશે. સરકારના સંબંધિત અધિકારીઓ ને આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર માં આજે ધ્યાન આપવાની વિશેષ જરૂર છે.

 

Friday, January 10, 2020

નવસારી જિલ્લાની વિજલપોર શહેર માં નિ:શુલ્ક આયુર્વેદિક શિબિર..... જાહેર આમંત્રણ.....



નવસારી જિલ્લાની વિજલપોર શહેર માં સોમવારે તા.૧૩/૦૧/૨૦૨૦ના રોજ  નિ:શુલ્ક આયુર્વેદિક શિબિર  


         નિ:શુલ્ક સર્વ રોગ  નિદાન સારવાર કેમ્પ
    आयुर्वेद अपनाओ देश बचाओ


          આપ સૌને સહર્ષ જણાવવાનુ કે શ્રી નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલ નવસારીના માર્ગદર્શન અને ડો.આર.આર.મિશ્રા સાથે ઈન્દ્રસિંહ ઓમકાર સિંહના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૩/૦૧/૨૦૨૦ દિન સોમવારના રોજ રાજપૂત સમાજનીવાડી લાશાનગર વિજલપોર નવસારી મુકામે સવારે ૯:૦૦થી બપોરે ૦૧:૦૦ સુધી  નિ:શુલ્ક સર્વે રોગ નિદાન કેમ્પના આયોજન કરવામાં આવેલ છે. જેમા ઋષિ મુનિયો અને અતિ આધુનિક વૈજ્ઞાનિકોના સમન્વયથી દુર્લભ જડીબુટિઓ દ્વારા નિર્મિત આયુર્વેદિક દવાઓથી માનવ શરીરના તમામ રોગો જેવા કે લકવો,સાંધાના દુ:ખાવો, કમરના દુ:ખાવો,એડીના દુખાવો,સ્ત્રીના રોગો,માસિક ધર્મમા અનિયમિતતા,પેટના રોગો,શરદી ખાસી,તાવ,ઉલટી, હરસ-મસા,બ્લડ પ્રેસર,હાર્ટ સંબધિત રોગો,ડાયાબિટીસ,કેન્સર વગેરે સામાન્યથી અસાધ્ય માં અસાધ્ય રોગોના સારવાર કરવામાં આવશે. સદર શિબિરમાં નવસારી જિલ્લા આયુર્વેદિક અધિકારી ડો.નયનાબેન પટેલ, ડો.રાજેષ કુમાર ડી માણીયા(મરોલી) ,ડો.નટવરસિંહસી રાજપુરોહિત(પેરા), ડો.હિતેષ ભાઈ લીંબચીયા (તવડી),ડો.આર.આર.મિશ્રા સાથે આયુર્વેદિક તબીબોની ટીમ દ્વારા વિના મુલ્યે સારવાર આપવામાં આવશે. જેના અનુસંધાનમાં આપ સૌ સરકારશ્રીના અધિકારીઓ /કર્મચારીઓ,નગરસેવકો.મીડિયા જગતના મિત્રો, તમામ સેવા ભાવી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ , પદાધિકારીઓ,કાર્યકર્તાઓ, એવમ તમામ નાગરિકો, સરકારી એવમ ખાનગી કચેરીમાં કાર્યરત તમામ ભાઈ-બહેનો,  મિત્ર મંડલ સમાજ ,પરિવાર,મોહલ્લાના સહકાર સાથે પધારવા અને સારવાર લેવા હાર્દિક આમંત્રણ આપીયે છે.
       સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોના ઉપચાર ફકત આયુર્વેદ અને નૈસર્ગિક ચિકિત્સા પદ્ધતિ માં સંભવ છે.આયુર્વેદ માં ઉપયોગ થતી મોટા ભાગની વનસ્પતિઓ આપણે સામાન્ય રીતે ઉત્પાદન કરી શકીએ છે.આયુર્વેદ કે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માં મોટા ભાગે કોઈ સાઈડ ઈફેક્ટ પણ જોવા મળતો નથી.
          આજે આપણો દેશ એક વિષમ પરિસ્થિતિ માં પસાર થઈ રહ્યો છે.બેરોજગારી ચરમસીમાએ પહોંચી ગયુ છે.ખેડૂતો આજે મોટા પ્રમાણમાં ઠેર ઠેર આત્મહત્યા કરવા મજબૂર થતા છે.હાલત બદ થી બદતર થવા પામી છે. કરોડો રૂપિયા વિદેશી દવાઓ પાછળ દર માસે ખર્ચ થઈ રહ્યો છે. આયુર્વેદ અને નૈસર્ગિક ઉપચાર થી ફકત રોગોને જડમૂળથી નાબૂદ કરી શકાય સાથે સાથે વિદેશી ચલણથી ઈમ્પોર્ટ કરતી વિદેશી દવાઓ થી પણ બચી શકાય છે. અને આપ સૌ મળી આયુર્વેદ અને દેશી ચિકિત્સા પદ્ધતિ નૈસર્ગિક ઉપચાર થી કરોડો રૂપિયાનો બચત ખેડૂત ભાઈ બહેનોનો આવકમાં ભારી ભરકમ આવક પણ વધારવામાં મદદગાર થઈ દેશની આર્થિક સુધારો કરી શકાય છે.
   નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના બેન પટેલના માર્ગદર્શન હેઠળ એક અનુભવી આયુર્વેદ તબીબોની ટીમ સાથે આયુર્વેદના વિકાસ સાથે ગરીબ દલિત શોષિત આર્થિક રીતે પછાત આદિવાસી ખેડૂતો મહિલાઓ વગેરે તમામ નાગરિકો માટે માનવ શરીરના તમામ રોગોની વિના મૂલ્યે આયુર્વેદિક દવાઓ તેમજ મફત સલાહ માટે એક શિબિર ઉપરોકત સ્થળે રાખવામાં આવેલ છે. જેમાં કોઈ પણ જાત પાત કે રંગ ભેદ ગરીબ અમીરના ભેદભાવ વગર સારવાર આપવામાં આવશે અને ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ ને તજજ્ઞ તબીબો દ્વારા સારવાર માટે માર્ગદર્શન પણ આપવામાં આવશે . જેમાં આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે.

Thursday, January 9, 2020

नवसारी जिले के विजलपोर नगरपालिका में करोड़ों रुपये खर्च फिरभी गटर लाइन भरी की भरी..! जवाबदेही किसकी...?

नवसारी जिले के विजलपोर नगरपालिका में करोड़ों रुपये खर्च फिरभी गटर लाइन भरी की भरी..! जवाबदेही किसकी...? 
            नवसारी जिले के विजलपोर नगरपालिका में करीबन 22 करोड़ रूपये GUDC की विकास कंपनी ने खर्च किये। और वर्तमान में सरकार के १५-१५ लाख रूपये सभी भारतीय नागरिकों के एकाउंट में आने की तरह एक जुमला साबित हो चुका है। एक तरफ विजलपोर शहर   गंदकी और भ्रष्टाचार असमाजिक तत्वो से  भरा हुआ है। वहीं दूसरी तरफ सरकार स्वछता एवार्ड से नवाज रही है। करोड़ों रूपये गुजरात अर्बन डेवलपमेंट कंपनी सिर्फ गटरलाईन में भ्रष्टाचार कर चुकी है।और फिर से नई योजनाओं का गठन और खर्च हो रहा है।परंतु जमीनी हकीकत में ढाक के तीन पात भी नजर नही आ रहे हैं। विजलपोर शहेर में असमाजिक तत्वो, दारू, शराब के अड्डे गेरकायदेसर बांधाकामो की भरमार है। सुरक्षा स्वास्थ्य शिक्षा के नाम पर सिर्फ महगी फाईले ही अक्सर देखने को मिलती है। सरकार नये नये फंडे दर रोज विकास के कामो में करोडो रूपये खर्च कर रही है। मंहगाई,भ्रष्टाचार,बेरोजगारी चरमसीमा पर राज कर रही है। विजलपोर आज गंदगी के शहर से प्रख्यात है। सत्ता पक्ष में मारपीट की खबरे भी टोपटेन में हमेशा बनी रहती है। आज वर्षो से विजलपोर नगरपालिका में गटर का गंदा पानी बाहर नही निकल पा रहा है। सबसे पहले चर्चा के अनुसार करीबन 22 करोड रूपये गुजरात सरकार की प्रख्यात कंपनी जीयुडीसी ने विना किसी प्लान के खर्च किया । और खर्च को चल रही खबरो के अनुसार डकैती के रूप में माना जा रहा है । सरकार की कंपनी यदि भ्रष्टाचार करे फिर फरियाद कहां करे ?  आज हालत बद से बदतर देखी जा रही है। 
विजलपोर नगरपालिका रेल्वे ओवर ब्रिज बनाना सिर्फ एक सपना या हकीकत  ..?
                                                      विजलपोर नगरपालिका में चल रही खबरो के अनुसार करीबन बीस वर्षों से एक रेल्वे ओबर ब्रिज का निर्माण हो रहा है। काफी खर्च भी हो चुका है। सरकार बदलती गई। और मीटिंग भी हजारों की जा चुकी है। और अभी सभी काम लगभग पूरे हो चुके हैं। और अभी यह ओबर ब्रिज कहां बनेगा ? सिर्फ इतना ही काम बाकी है।
     विजलपोर नगरपालिका के हद में कम से कम दो रेल्वे ओवर ब्रिज बनाना जरूरी है। और एक को भारत सरकार से सीधे संपर्क कंपनी बना रही है। इसलिये उसे समय पर पूरा करना कोई जरूरी ही नही गुनाह भी है। चल रही खबरो के अनुसार एक वर्ष में काम पूरा हो जाना चाहिये था। आधा काम एक वर्ष में हो जाने के बाद पता चला कि जमीन संपादन यहां कायदेसर नही किया गया है। और वही अभी भी यही बात अटकी हुई है। 
                        दूसरा विजलपोर नगरपालिका में रेल्वे ओवर ब्रिज जिसका इतिहास बहुत पुराना हो रहा है। जानकारो की माने तो वहां ओवर ब्रिज की जगह इतिहास बनाना है । और इतिहास के लिये यदि सदिया न लगे फिर भी कई दशक जरूर लगना चाहिये। और यह ओवर ब्रिज  अपना एक इतिहास अवश्य बनायेगा। क्योंकि बीस वर्ष तक काम होने के बाद अभी सिर्फ इतना ही काम बाकी है कि इसे बनाना कहां है ? 

विजलपोर नगरपालिका में करोड़ों रुपये का अवैध दारू से ज्यादा  पानी  का व्यापार

                                                नवसारी शहर से सटा हुवा विजलपोर नगरपालिका में आज वर्षो से करोड़ों रूपये के पानी और दारू का अवैध व्यापार शासन प्रशासन की मिलीभगत से खूब जोर शोर से चलाया जा रहा है। अभी तक सिर्फ सुरक्षा विभाग ही दारू शराब के व्यापार में बदनाम था। परन्तु विजलपोर के शासन प्रशासन ने मिलकर करीबन एक दशक से एक नये धंधे को पानी के रूप में अपनी प्रतिभा निखारने में महत्वपूर्ण भूमिका निभाई है।आज करोड़ों रूपये गुजरात सरकार विकास के नाम पर विजलपोर नगरपालिका में दिया है। परंतु चल रही खबरों के अनुसार खर्च बिना सेटिंग के खर्च करना यहाँ बेवकूफी समझते हैं।आधे से ज्यादा नगरसेवक आज कुछ ऐसी घटनाओं से नाराज भी हैं। ईमानदारी और कर्तव्यनिष्ठ सर्वश्रेष्ठ भूमिका वाले नगरसेवको के साथ चल रही खबरें अशोभनीय हैं। तानाशाही और हिटलरशाही ने आज विजलपोर नगरपालिका को अपने आगोस में ले रखा है। चंदन तलाव में कभी चंदन की खुशबू होती होगी। आज वहाँ कुछ ईमानदार शासन प्रशासन के अधिकारियों ने मिलकर इसे श्मशान में तब्दील कर दिया है। चंदन तलाव अरबो लीटर पानी से भरा है। फिर भी विजलपोर के नागरिकों को शुद्ध पीने लायक पानी न देना एक तानाशाही और हिटलर शाही का प्रतीक है। वैसे यहाँ हिटलर का नाम लेना उसकी भी बदनामी होगी। क्योंकि हिटलर अपने राज्य में पानी की कमी नही होने दिया था। ऐसी स्थिति तानाशाह हिटलर ने कभी अपने राज्य में नही आने दी। विजलपोर नगरपालिका में प्रशासन के लिए अधिकारी भी आने से बचते हैं। यहाँ का शासन के रवैये को देखते हुए यहाँ आज  कोई भी अधिकारी आने को तैयार नही है। विजलपोर नगरपालिका जब खुद ही अवैध निर्माण करती हुई पकड़ी गई। और आज यह हालत वर्षों से चल रही है। इसकी जानकारी के लिए उसके बगल में ही देखी जा सकती है। हालत यहाँ तक खराब है कि विजलपोर नगरपालिका में अवैध निर्माण की वजह से विजलपोर की गलियां इतनी तंग हो चुकी हैं कि एक बीमार व्यक्ति को सरकार यदि चाहे तो भी फ्री में भी उसके ही वाहन नही जा सकते। कायदे कानून की धज्जियां उड़ाई जा रही हैं। और यह सब सिर्फ चंद लोगों की वजह से हो रहा है। ।कायदे कानून निरस्त हालत में हैं। करोडो रूपये का पानी का व्यापक व्यापार आज भ्रष्टाचार के सामने सिक्युरिटी कर रहा हैं। और उपरी अधिकारी भी अपनी अपनी दीवाली के चक्कर में यहाँ के गरीबों के जीवन से होली खेल रहे हैं। प्रादेशिक कमिश्नर सूरत में सरकार नये नये अधिकारियों को रखकर जैसे कोइ रिसर्च कर रही है। और उस प्रयोगशाला में विजलपोर भी एक भाग है। आज यहाँ विकास की नई चमक के बजाय इसे अधिकारियों ने रिसर्च सेंटर बना लिया है।और यह रिसर्च आज व्यापार में बदल चुका है। सुरक्षा विभाग की नई शुरुआत हुई। फायदा यह हुआ कि जिसे असमाजिक तत्वो को अवैध व्यापार को हटाने की जिम्मेदारी दी गई आज वही उसकी सुरक्षा में तैनात हो चुके हैं। आज गरीब दलित, आदिवासी, आर्थिक पिछड़े, शोषित बेरोजगार जैसे शब्द राजनीति में एक प्रमुख भूमिका निभाने के काम आ रहे हैं। इन शब्दों का प्रयोग कर कर  कोई भी पार्टी सत्ता हासिल कर लेती है। यह शब्द मात्र आज सत्ता की सीढ़ी के काम में लाये जाते हैं। वैसे हकीकत में इनसे कोई लेना देना नही है। जानकारो के मंतव्य के अनुसार इन शब्दों को दूर करना मतलब अपने पैर में कुल्हाड़ी मारना सभी पार्टियां समझती हैं। इसलिए विकास को जोड़कर इनको भ्रमित करना एकदम आसान है। अब फिलहाल ऐसे शब्दों की गरिमा बनाये रखना सरकार की मजबूरी है। इसलिए इसे अब समय के चक्र में छोड़ कर समय के लिए इसे यहाँ विराम देना जरूरी होगा। इसे समय ही सुधार सकता है। प्रादेशिक कमिश्नर सूरत से टेलीफोनिक मुलाकात में अभी भी सभी प्राथमिक सुविधाओं में  पोलीसी में अटकल बताई गई । और इसे जल्द ही दूर की जायेगी।परंतु समय की गारंटी नही बतायी । शायद अभी तक विजलपोर नगरपालिका के नागरिकों के नसीब में पानी खरीदकर ही पीना लिखा है। शुद्ध पानी न मिलने पर नागरिकों में सरकार से भरोसा  कम होता नजर आ रहा है। जानकारो के मुताबिक अधिकारियों और नेताओं में इच्छा शक्ति की कमी के साथ अवैध व्यापार में मिलीभगत के आसार होना मुमकिन बताया जा रहा है।

Tuesday, January 7, 2020

ચાઈનીઝ દોરી વેચનારાઓ સામે ફોજદરી કાર્યવાહી થશે-- જિલ્લા કલેક્ટર ડો.ધવલ પટેલ


        કરૂણા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈઃ
ચાઈનીઝ દોરી વેચનારાઓ સામે ફોજદરી કાર્યવાહી થશે-  કલેકર ડો.ધવલ પટેલ

તા.૧૦ થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન સમગ્ર જિલ્લામાં કરૂણા અભિયાન ચલાવશેઃ

રાજય સરકારની સંવેદના વ્યકત કરતુ અભિયાન એટલે કરૂણા અભિયાનઃ

પશુ પક્ષીઓની સારવાર માટે જિલ્લામાં ૧૯૬૨ તથા ૯૯૦૯૭ ૩૦૦૩૦ હેલ્પ લાઈન
૧૨ સ્વયં સેવી સંસ્થાઓના ૧૨ કેમ્પો, નવ પશુ આરોગ્ય કેન્દ્રો સહિત
૧૧૦૦ સ્વયંસેવકો, ડોકટરો, વનવિભાગના કર્મીઓ ફરજ બજાવશેઃ
સૂરતઃ મંગળવાર:-  ઉત્તરાયણ પર્વમાં પંતગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર-સુશ્રુષા માટે રાજય સરકાર દ્વારા આગામી તા.૧૦ થી ૨૦મી જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન હાથ ધરાશે. આ અભિયાનને સફળ બનાવવા કલેકટરના સભાખંડમાં બેઠક યોજાઈ હતી.
         બેઠકમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વનવિભાગ તથા સૂરત શહેર જિલ્લાની જીવદયાની સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ., પશુપાલન, મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગના સહયોગથી સુદઢ આયોજન ધડી કાઢવામાં આવ્યું છે.              
           જિલ્લા કલેકટરશ્રીએ ચાઈનીઝ-પ્લાસ્ટીકની દોરી વેચનારાઓ સામે ફોજદારી કાર્યવાહી કરીને કડક હાથે કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનો અને બાળકોના પંતગ ઉડાવવાના ઉત્સાહમાં ઉતરાયણ પર્વે આકાશમાં મુકતપણે વિહાર કરતા પક્ષીઓ દોરીથી ધાયલ થવાના તેમજ મૃત્યુ પામવાના અનેક બનાવો બનતા હોય છે તેવા સમયે હેલ્પલાઈન નંબરો પર કોલ કરીને વધુમાં વધુ પક્ષીઓને બચાવવાનો અનુરોધ કર્યો હતો.
         ઉતરાયણ વિત્યા બાદ વીજળીના તારો, વૃક્ષો પર દોરાઓને તત્કાલ દુર કરવાની સૂચના મહાનગરપાલિકા, વન વિભાગ, ડી.જી.વી.સી.એલ. વિભાગને આપી હતી. 

   કરૂણા અભિયાન હેઠળ ૧૨ જેટલી એન.જી.ઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના ૧૧૦૦ સ્વયંસેવકો તથા વન વિભાગના સ્ટાફ ફરજ બજાવશે. સારવાર કેન્દ્રની દેખરેખ તેમજ સ્વયંસેવી સંસ્થાઓની મદદ માટે વનવિભાગની દ્વારા શહેરી વિસ્તારમાં સાત ટીમો બનાવી છે જેમાં ૮૫ કર્મચારીઓ ફરજ બજાવશે જેના નોડલ તથા ઝોનલ તરીકે ત્રણ રેજ ફોરેસ્ટ ઓફિસરો તૈનાત રહેશે.
સુરત શહેર-જિલ્લામાં ૧૯૬૨  તથા ૯૯૦૯૭ ૩૦૦૩૦ હેલ્પ લાઈન પર કોલ કરવાથી સ્થળ પર જ ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓની સારવાર માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સની સેવા મળી રહેશે. 
         નાયબ વન સંરક્ષકશ્રી પુનીત નૈયરે કરૂણા અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ અભિયાન ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન યોજાશે. જેમાં વનવિભાગ, શિક્ષણ વિભાગ, પશુપાલન વિભાગ અને જિલ્લાભરમાં પથરાયેલી જીવદયા સંસ્થાઓના સંકલનમાં રહી પક્ષી બચાવની કામગીરી કરવામાં આવશે. ઉત્તરાયણ વિત્યા પછી પણ અબોલ પક્ષીઓ કાતિલ દોરીથી ઘાયલ થતા હોય છે. તેવા સમયે સુરત મહાનગરપાલિકા, ડી.જી.વી.સી.એલ., જેટકો, વન વિભાગના સહયોગથી વૃક્ષો, તાર પરથી દોરાઓને દુર કરવાની સૂચના આપી હતી.
             શ્રી નૈયર કહ્યું હતું કે, ગત ૨૦૧૯ના વર્ષમાં કરૂણા અભિયાન હેઠળ ૨૩૧૬ ધાયલ પક્ષીઓમાંથી ૨૧૫૦ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા હતા. જે પૈકી ૧૬૬ જેટલા ધાયલ પક્ષીઓના મૃત્યૃ થયા હતા. વન વિભાગ દ્વારા આ વર્ષે પાંચ જેટલી કરૂણા એમ્યુલન્સો દ્વારા તત્કાલ ધાયલ પક્ષીઓના રેસ્કયુ ઓપરેશન કરવામાં આવશે. જિલ્લામાં દયાળજી બાગ ખાતે વન વિભાગના દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. આ ઉપરાંત ૧૨ જેટલી સેવાભાવી એનજીઓ, નવ પશુ આરોગ્ય કેન્દ્રો, બિન સરકારી સંસ્થાઓ દ્વારા ૧૨ કેમ્પો પર ડોકટરો ફરજ બજાવશે. આ ઉપરાંત રેડીયોમાં જીગલ, સ્કુલોમાં બાળકોને જન જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.
          આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ, મહાનગરપાલીકા, પશુપાલન, શિક્ષણ વિભાગના અધિકારીઓ, નેચર કલબ, જાનકી દયા ટ્રસ્ટ, પ્રયાસ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
         ધાયલ થયેલા પક્ષીઓ માટે બચાવની કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કરશે. જેમાં પ્રયાસ સંસ્થાના મો.૯૮૨૫૨ ૨૯૦૮૧, નેચરકલબ મો.૯૮૨૫૪ ૮૦૯૦૮, કરૂણા એન.જી.ઓ મો.૯૮૨૫૨ ૯૮૦૬૩ ફરજ બજાવશે.

જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેટી બચાવો બેટી પઢાઓની બેઠક યોજાઈઃ
- ભારત સરકારની બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંગે જિલ્લાકક્ષાની ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી.
        બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ દીકરીઓના કલ્યાણ માટે રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજનાનો લાભ વધુમાં વધુ વાલીઓ લેતા થાય તે માટે વ્યાપક જનજાગૃતિ કેળવવા જણાવ્યું હતું. ખાસ કરીને ગ્રામ્યકક્ષાએ આંગણવાડી બહેનો દ્વારા યોજનાની માહિતી લોકો સુધી પહોચે તે માટેના પ્રયાસ હાથ ધરવા પર ભાર મૂકયો હતો.  સમિતિના નોડલ ઓફિસર અને સભ્ય સચિવ તરીકે મહિલા અને બાળ અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી. યોજના અંતર્ગત મળેલ ગ્રાંટ, નેશનલ ચાઈલ્ડ ડેની ઉજવણીની અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રાજય સરકારની ‘‘વ્હાલી દીકરી યોજના’’ અંતર્ગત દીકરીઓને
૧૮ વર્ષે એક લાખથી સહાય મળશેઃ
 રાજય સરકાર દ્વારા દીકરીઓના જન્મ પ્રમાણ વધે અને શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ધટે તેવા આશયથી વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકી છે.
Ø  યોજનાનો લાભ મેળવવા માટે તા.૨/૮/૨૦૧૯ પછી જન્મેલી દીકરીઓ લાભ લઈ શકે છે. દીકરીના જન્મના એક વર્ષની સમયમર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. અપવાદરૂપ કિસ્સા સિવાય દંપતિની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળશે.
Ø   યોજના માટે વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી આવક હોવી જોઈએ.
Ø  આ યોજના અંગેની ફોર્મ આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાય, સીડીપીઓની કચેરી ખાતેથી વિનામૂલ્યે મેળવી અરજી ભરી આંગણવાડી કેન્દ્રો, સીડીપીઓની કચેરીઓ/જનસેવા કેન્દ્રો ખાતે આપવાની રહેશે.
Ø   યોજના હેઠળ દીકરીઓ પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે રૂા.૪૦૦૦, નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૬૦૦૦ તથા ૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ રૂા.૧૦૦,૦૦૦ સહાય મળશે. પરંતુ દીકરીના બાળલગ્ન  થયેલ ન હોવા જોઈએ.
Ø  અરજી સાથે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર અને આધારકાર્ડ, અરજદારના રેશનકાર્ડની નકલ, માતા-પિતાના આધાર કાર્ડ તથા જન્મના પ્રમાણપત્રો, આવકનું પ્રમાણપત્ર દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલાઓ, નિયત નમુનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલ દંપતિનું સોગદનામું જોડવાનું રહેશે.
Ø  વધુ વિગતો માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી, બ્લોક નં.એ, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-૨, અઠવાલાઇન્સ, સુરત ખાતે સપર્ક સાધવાનો રહેશે.

ખેતીપાકોની નુકસાનીની સહાય મેળવવાની મુદતમાં વધારો કરી
 તા.૧૪મી જાન્યુઆરી સુધી કરવામાં આવી છેઃ

સુરત જિલ્લાના ૫૮,૬૪૮ હજાર ખેડુતોએ ઓનલાઈન અરજી કરી છેઃ

 રાજ્યમાં ગત ઓક્ટોબર-નવેમ્બર માસમાં કમોસમી વરસાદથી ખેતીપાકોને થયેલા નુકસાન સામે ખેડૂતોને રાહત મળી રહે તે માટે રાજ્ય સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારના ઠરાવ અનુસાર સુરત જિલ્લામાં ખાતા દીઠ રૂ. ૬૮૦૦/- પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. સુરત જિલ્લામાં તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં ૫૮,૬૪૮ અરજીઓ ઓનલાઈન મળી છે. આ સહાય મેળવવામાં બાકી રહેલા ખેડૂત મિત્રો માટે રાજય સરકારે મુદતમાં વધારો કરી તા.૧૪/૦૧/૨૦૨૦ કરવામાં આવી છે.
અરજી કરવા માટે ૭-૧૨, ૮-અની નકલ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ (આઈ.એફ.એસ.સી. કોડ સાથે) જેવા જરૂરી કાગળો ઓનલાઈન અરજી કરવી. અરજીની પ્રિન્ટઆઉટ મેળવી તેમાં ખેડૂત ખાતેદારે સહી કરી ઉપર મુજબના તમામ સાધનિક કાગળો સહિતની અરજી તેમજ સંયુક્ત ખાતાના કિસ્સામાં સંમત્તિપત્રક/કબૂલાતનામું ગ્રામપંચાયત ખાતે ગ્રામસેવકને જમા કરાવવા. સંયુક્ત ખાતાના કિસ્સામાં એક જ ખાતેદાર લાભ મળવાપાત્ર છે. આ અંગેની વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી), તાલુકા અમલીકરણ અધિકારી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી (ખેતી), તાલુકા અમલીકરણ અધિકારીશ્રી અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.

શહેરમાં ચાઈનીઝ તુક્કલ ઉડાડવા પર પ્રતિબંધઃ 
 આગામી મકરસંક્રાંતિના તહેવારના દિવસે અને એ પહેલા ચાઇનીઝ તુક્કલ ઉડાડવાના કારણે આગ, જાહેર મિલકતોને નુકસાન, પર્યાવરણને નુકસાન, માણસો અને પશુ પક્ષીને ઈજાના બનાવો બને છે. આવા ગંભીર અકસ્માત બનતા અટકાવવા અને જાહેર જનતાની સલામતી જાળવવા માટે મદદનીશ પોલીસ કમિશનરશ્રી, (વિશેષ શાખા) પી.એલ. ચૌધરીએ એક જાહેરનામા દ્વારા સમગ્ર સુરત શહેરી વિસ્તારમાં તા.૧૯/૦૧/૨૦૨૦ સુધી જરૂરી સ્કાય લેન્ટર્સ (ચાઇનીઝ તુક્કલ) ઉડાડવા, તુક્કલનું ઉત્પાદનસંગ્રહવેચાણ કે વપરાશ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પ્રકારના ચાઈનીઝ તુક્કલ કોઈપણ પ્રસંગે ઉડાડી શકાશે નહી કે અન્ય કોઈ પણ રીતે ઉપયોગ કરી શકાશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટુ-વ્હીલર, ફોર વ્હીલર વાહનોની લે-વેચ કરતી વેળાએ આટલી સૂચનાઓનું પાલન કરવું
સૂરત,મંગળવાર: સૂરત શહેરના મદદનીશ પોલીસ કમિશનરશ્રી, (વિશેષ શાખા) પી.એલ. ચૌધરીએ જાહેર શાંતિ-સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી એક જાહેરનામા દ્વારા પોલિસ કમિશ્નરેટ હેઠળના સમગ્ર વિસ્તારમાં સાયકલસ્કુટરમોટર સાયકલ જેવા ટુ અને ફોર વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાન ધરાવનારા માલિકોમેનેજરોસંચાલકોએજન્ટોને આ પ્રકારના વાહનો ખરીદ-વેચાણ કરતી વખતે આટલી સૂચનાનું પાલન કરવા જણાવ્યું છે.
          વેચાણકર્તાએ વાહન ખરીદનારને તેનું પુરૂ નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન/મોબાઇલ નંબર સાથેનું બીલ આપવું અને સ્થળપ્રત કબજામાં રાખવી, ઓળખ માટેના પુરાવા તરીકે ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડઇલેકશન કાર્ડરેશનકાર્ડનોકરી કરતા હોય તો ત્યાંનું ઓળખપત્ર કે શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસિપલ કોપોરેટરશ્રીધારાસભ્યશ્રીસાંસદશ્રીકોઇ પણ રાજયપત્રિત અધિકારી તરફથી મેળવેલું ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે મેળવવાનો રહેશે. બીલમાં ખરીદનારનું પુરુ નામસરનામું સંપર્ક માટે ટે./મો.નંબર લખવો. વેચાણબીલમાં વાહનોના ફ્રેમ નંબરચેસીસ નંબર અવશ્ય લખવાવાહનો વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારી તરફથી આ પ્રકારની માહિતી/રેકર્ડ ચકાસણી માટે માંગવામાં આવે ત્યારે રજુ કરવા જણાવાયું છે. આ જાહેરનામાનો અમલ તા.૦૭/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

શહેરમાં ચાલતા મસાજ પાર્લરના સંચાલકોએ જરૂરી વિગતો
પોલિસ વિભાગમાં ફરજિયાત રજૂ કરવી  
સૂરત,મંગળવાર: શહેરના કેટલાક રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર ચલાવવાની આડમાં ચાલતી ગેર કાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સ્પેશિયલ બ્રાંચના મદદનીશ પોલીસ કમિશનર પી.એલ. ચૌધરીએ એક જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
 જાહેરનામા અનુસાર સ્પા અને મસાજ પાર્લરના માલિકો અથવા સંચાલકોએ પોતાની નામ સરનામા અને મોબાઇલ નંબર, ફોટોગ્રાફ સહિતની તમામ વિગતો આપવાની રહેશે. આ ઉપરાંત મસાજ પાર્લરમાં કામ કરનારી પ્રત્યેક વ્યક્તિની વિગતો પણ ફોટાગ્રાફ સાથે આપવાની રહેશે. સ્પા કે મસાજ પાર્લરમાં બહારના રાજ્યની કોઇ વ્યક્તિ કામ કરતી હોય તો તેના વતનની વિગતો સાથે ઓળખના પુરાવા રજૂ કરવાના રહેશે. જો કોઇ વ્યક્તિ વિદેશી હોય તો તેના પાસપોર્ટની વિગતો પોલીસને આપવાની રહેશે.આ જાહેરનામું તા.૦૭/૦૩/૨૦૨૦ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જાહેર સ્થળોએ જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધઃ
: સુરત શહેરની હાઈસ્કુલકોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં એકબીજાના શરીર પર ઉજવણીના નામે સેલો ટેપ લગાવીકેમિકલ કે અન્ય ફોમ શરીર પર જબરદસ્તથી લગાવી માર મારવાની ઘટનાઓને ધ્યાને લઈ મદદનીશ પો.કમિ.(વિશેષ શાખા) શ્રી પી.એલ.ચૌધરીએ એક જાહેરનામા દ્વારા પો.કમિશનરેટ હદ વિસ્તારમાં રાત્રીના સમયે જાહેર બાગબગીચારોડ કે રસ્તાબી.આર.ટી.એસ. કોરીડોરબ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબર દસ્તીથી બળપૂર્વક કે સેલો ટેપ લગાવવી કે કેમીકલ વિગેરે કોઈ ફોર્મનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે અને જાહેર સંપતિને નુકશાન થાય તે રીતે જાહેર જગ્યાઓમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૦૬/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.    

સુરક્ષા સંબધિત ગણવેશ કે વાહનોનું વેચાણ કરનાર કે બનાવનારે
 નિયત કરેલા નિયમોનું પાલન કરવાનું રહેશેઃ
 ગુપ્તચર સંસ્થાઓના વખતો વખતના અહેવાલો તથા જાનમાલની સલામતી તેમજ શાંતિ સલામતી અને દેશની સુરક્ષાને ધ્યાને લઈ સુરતના મદદનીશ પો.કમિ.(વિશેષ શાખા)શ્રી પી.એલ.ચૌધરીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
         જાહેરનામા અનુસાર શહેરના કોઈ પણ વિસ્તારમાં સૈન્ય તથા સશસ્ત્ર દળોનો કોઈપણ પ્રકારના ગણવેશ કે ગણવેશ સંબધિત વસ્તુઓ કે ચિન્હો કે સુરક્ષા એજન્સીનો આભાસ ઉભો કરે તેવો કોઈ પણ પરીધાનો ધારણ કરવાથી સુરક્ષા એજન્સીનો સભ્ય હોવાની લોકોમાં દહેશત ઉભી થાય તેવા પ્રકારના ચિન્હોગણવેશવાહનોનું વેચાણ કરનાર કે બનાવનારે નિયત કરેલા નિયમોનું ચોક્કસાઈ સાથે પાલન  કરવાનું રહેશે. જાહેરનામું તા.૦૬/૦૩/૨૦૨૦ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.    

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...