Saturday, April 27, 2019

નવસારી જિલ્લા પુરવઠા અધિકારીઓ ઈમાનદાર કે...? જવાબદાર કૌણ ...?

નવસારી જિલ્લા પુરવઠા અધિકારીઓ ઈમાનદાર કે...? જવાબદાર કૌણ ...?

નવસારી જિલ્લામાં સામાન્ય હોય કે સર્વોચ્ચ , દરેકે દરેક નાગરિકો સાથે સંકળાયેલ વિભાગ પુરવઠા વિભાગ આજે વર્ષોથી લકવા ગ્રસ્ત છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ અહિં અધિકારીઓ હોય કે કર્મચારીઓ નોકરી કાયદેસર કરવામાં કોઈ રસ નથી. અહિં અધિકારીઓ પોતાની કચેરીમાં બેસવુ ગુનો સમજે છે. છેલ્લા બે વર્ષથી પુરવઠા વિભાગ માં કૌણ અધિકારી છે ? જાહેર જનતાને ખબર જ નથી. જોબ ચાર્ટ મુજબ કામગીરી કૌણ કરશે..? એ સમજવો અઘરૂ છે. હાલમાં પુરવઠા વિભાગના એક અધિકારી સાથે એક કર્મચારી સુરત જિલ્લા માં મહુવા ખાતે નકલી પોલિસ ઈંસપેક્ટર બની મળેલ માહિતી અને સમાચાર પત્રના અહેવાલ મુજબ રૂપિયા ૨૫ હજારનુ ઉઘરાણુ કરેલ છે. જેના અનુસંધાન માં નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ અધ્યક્ષ સાથે આઈ.જી. સુરત ને ફરિયાદ કરવામાં આવેલ છે. નવસારી જિલ્લામાં રજી.શાખામાં જિલ્લા પુરવઠા અધિકારીના નામે અરજી કરવા છતા આજ સુધી જિલ્લા પુરવઠા કચેરીમાં જે બીજા માળે છે અજુ સુધી પહુંચેલ નથી. અને આજ દિન સુધી નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા અને સમાહર્તા તરીકે કાર્યરત અધિકારી કોઈ કાર્યવાહી કરેલ નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અધિકારીઓના કામકાજો આજે જગ જાહેર છે. મોટા ભાગ ના મામલતદાર કચેરીના અધિકારીઓ ના કામકાજો થી ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લાના તમામ પુરવઠા તપાસ અધિકારીઓના કામકાજો થી આજે વેપારી વર્ગ પણ ત્રાહિમામ થઈ ચુકયો છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી સાથે નવસારી જિલ્લા કલેક્ટર મળેલ સત્તા મુજબ તત્કાલ કાર્યવાહી કરી શકશે ખરા... ?

Monday, April 22, 2019

વિજલપોર નગરપાલિકા અને નવસારી શહેરમાં માં આચાર સંહિતાનો ભંગ ...? જવાબદાર કોણ...?

નવસારી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં આજે પણ સંસદ સી.આર.પાટિલ શ્રીના નામનો અંકિત બાકડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. લોકશાહી દ્વારા ચુટણી કરાવવા નવસારી જિલ્લામાં અધિકારીઓ ક્યાં છે..? એવી રીતે જ ચુટણી કરાવવો હોય ત્યારે સરકાર અને સંબિધાનની શું જરૂર છે..? અધિકારીઓ એ નાગરિકોને શું કામ ગુમરાહ કરી અરબો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. પહેલા થી જ અન્ય દેશોની જેમ  નામની ઘોષણા કરી દેવો જોઈએ. આજે આચાર સંહિતા ફકત નામનો છે.વિજલપોર નગરપાલિકા માં ઠેર ઠેર એવા બાકડાઓ મુકવામાં આવેલ છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે સંતોષકારક જવાબ ન હોય અને તરતજ ખસેડી લેવા કે કલર મારવા માટે કાર્યવાહી ન કરવો એના થી જાહેર થઇ રહ્યો છે કે અહીં જાણીબૂઝીને  કાયદેસર અંજામ આપવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો અને જાણકારોના મંતવ્ય મુજબ વારંવાર ફરિયાદ કરવા છતાં આજ સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી.. એનો જવાબ આપવા માટે નાગરિકો પોતાના જવાબ  મતદાન થી કરશે...

Sunday, April 21, 2019

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં ચોખ્ખુ પાણી માટે કરોડો રૂપિયાના ચુનો ..? જવાબદાર કૌણ..?

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં ચોખ્ખુ પાણી માટે કરોડો રૂપિયાના ચુનો ..? જવાબદાર કૌણ..? 
ચંદન તળાવ માં વર્ષો થી બદબુદાર પાણી નો નિકાસ કરવા માટે
 સક્ષમ અધિકારીની જરૂર ..? 
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ગરીબ નાગરિકોને પીવા ચોખ્ખુ પાણી માટે એક વાર અવશ્ય વાંચો...! અને સ્થળ તપાસ કરાવે !
વિજલપોરના નાગરિકો આપની રાહ જોઈ રહ્યા છે....

આજે વર્ષો પહેલા ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરી  વિજલપોર નગરપાલિકાના રહીશોને ચોખ્ખુ પાણી પીવા લાયક મળી રહે એવા સુન્દર હેતુ થી ચંદન તળાવનો નિર્માળ કરી છે. પરંતુ જમીની હકીકત માં આજે વિજલપોર નગરપાલિકા જેની વસ્તી લાખો થી પણ વધુ છે. આજ સુધી એ તળાવ માં પીવા લાયક ચોખ્ખુ પાણી નથી. અને સંવિધાનના કાયદા મુજબ રાજનેતાઓ બદલાતા ગયા . એમની પાસે કોઈ શૈક્ષણિક લાયકાત જરૂરી ન હોવા થી કે કોઈ જાણકારી ન હોવા થી સરકારના લાખો કરોડો રૂપિયાનો ચુનો લાગી ગયો છે. અને વિજલપોર નગરપાલિકા માં આજ સુધી કાયદેસર શૈક્ષણિક લાયકાત અનુભવી અધિકારીની સરકાર નિમણુંક કરેલ નથી. જેથી છેલ્લે ઢાક કે તીન પાત ..
નવસારી જિલ્લા અંબિકા વિભાગ નવસારી :- ચંદન તળાવ માં પાણી અંબિકા વિભાગ નવસારી દ્વારા આપવાનો હોય છે. પરંતુ આજે મોટા  ભાગના અધિકારીઓ આરક્ષણ થી નિમણુંક થયેલ હોય જેથી કાયદાકીય જોગવાઈ થી કામ કરવા બદલે અન્ય....? પોતાના કાયદાઓ થી કામ કરી રહ્યા છે. અને અંબિકા વિભાગ નવસારીમાં  આજે કાયદેસર વર્ષોથી ભ્રષ્ટાચાર વગર કામ કરવો અધિકારીઓ ગુનો સમજે છે. જેથી આજે વર્ષોથી સદર કચેરીના અધિકારીઓના કામોથી સામાન્ય ખેડુતો પણ ત્રાહિમામ થયેલ છે. અને વિજલપોર નગરપાલિકાના ચંદન તળાવ જેમા આજ સુધી અંબિકા વિભાગ દ્વારા પાણી કેમ નથી આપવામાં આવ્યો ? એ અહિં લખી શકાય નહિં. અને પર્યાવરણ માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા એક માહિતી માં અંબિકા વિભાગના પર્દાફાસ પણ કરવામાં આવેલ છે. અને ટેલિફોનિક મુલાકાત માં અંબિકા વિભાગના મુખ્ય અધિકારી શ્રી છટકબારી કરતા જોવા મળેલ છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ અંબિકા વિભાગના અધિકારીઓ નબસારી જિલ્લા કલેક્ટરના હુકમને પણ માનતા નથી. અંબિકા વિભાગ માં આજે ૧૪ વર્ષ પૂર્ણ થતા મા.અ.અ.૨૦૦૫ના કાયદોની અમલવારી થયેલ નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ કે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ,ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ જેવા મહત્વપૂર્ણ કાયદોને અધિકારીઓ કોઈ પણ સંજોગે માનવા માગતા નથી. એમની ઉપરી કચેરી સુરત માં હાલાત બદથી બદતર છે. જેથી આજે નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકાના નાગરિકો નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ને સદર બાબતે પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ કાર્યવાહી કરવા માટે રાહ જોવાઈ રહી છે. 
      વિજલપોર નગરપાલિકાના ચંદન તળાવ માં વર્ષોથી  ગંદુ પાણી ભરેલ છે. જેનો નિકાલ કરવા માટે જાણકાર અધિકારીઓની જરૂર છે. જેના અનુસંધાન માં મળેલ માહિતી મુજબ પ્રાદેશિક કમિશ્નર સાઉથઝોન સુરતને વિનંતી પત્ર પાઠવામાં આવેલ છે. વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી કાયદેસર અધિકારીઓની અછત છે. અને સદર તળાવ માં વર્ષો થી વાસ મારતો ગંદુ પાણી જમા છે . જેનો નિકાલ કરવા બહાર કાઢવા માટે અહિં અધિકારીઓ એડી ચોટીના જોર લગાવ્યા છતા એમને ગંદુ પાણીના નિકાસ માટે કોઈ રસ્તો મળેલ નથી. અને આજે પણ સદર તળાવ માં કરોડો લીટર ગંદુ વાસ મારતો પાણી જમા છે. જેમાં  ટુંક સમય પહેલા એક નાગરિકની મૌત થયેલ હતી અને ત્રણ દિવસ પછી લાસ મળેલ હતી. એ પાણી માં ભવિષ્ય માં પાણી ઉમેરી નાગરિકોને આપવાથી ભયંકર બીમારી કે રોગચાણા થવાનો પુરેપૂરી સંભાવના છે. આજે જરૂર છે આધુનિક ટેક્નોલોજીના જાણકાર અધિકારીઓની. જે સંજોગ વસાત નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં નથી. હવે પ્રાદેશિક કમિશનર શ્રી સાઉથઝોન સુરત જે નગરપાલિકાઓના નિયંત્રણ અધિકારી અને કાયદેસર જવાબદાર છે. વિજલપોર નગરપાલિકા માં ચોખ્ખુ પાણી માટે અત્યંત જરૂર હોવાથી તત્કાલ વહાર થી જ્યાં સુધી કાયદેસર પાણી નાગરિકો સુધી નિયમબદ્ધ ન થાય ઓછામાં ઓછુ ત્યાં સુધી તત્કાલ એક જાણકાર અધિકારીની નિમણુંક કરે જેની આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે. 

Wednesday, April 17, 2019

शीशे के घर में रहने वाले हाथ में पत्थर न उठायें ....? पर प्रांतीयो क़ी टीका टिप्पणी से बचें...।

शीशे के घर में रहने वाले हाथ में पत्थर न उठायें ....? पर प्रांतीयो क़ी टीका  टिप्पणी से बचें...।
        नवसारी जिलें में लोक सभा चुनाव में जीतने के लिये आज सभी पार्टीयां एडी चोटी का जोर लगा रही हैं। लोक शाही के इस पर्व में अपना अपना दम अपनी  अपनी  पार्टी के वसूल और जन हित समाज के साथ देश के विकास के लिये कुछ कहने के बजाय आरोप प्रत्यारोप में कुछ ज्यादा ही रस देखने को मिल रहा है । आज देश के सभी बडी पार्टिया भी इसमें अछुती नही है। आज एक सामान्य नागरिक बेरोजगारी भ्रष्टाचार महगाई से पीडित है । रोज मर्रा की जरूरते भी आज पूरी करना असम्भव हो गया है। देश का विकास के  बारे में समृद्ध भारत के बारे में कहने के लिये आज  पार्टी के पास कुछ नही है । फिर एक दूसरे के उपर आरोप लगाना सामान्य हो चुका है । नवसारी नगरपालिका   भ्रष्टाचार के मामले में आज गुजरात के टोप टेन में अपना अस्तित्व वर्षो से बना कर रखा है । जिससे आज सभी सामान्य से सर्वोच्च तक शामिल हैं।  नवसारी नगरपालिका की भूतपूर्व प्रमुख ने एक टीवी डिबेट में एक विरोध पक्ष के नेता जिसकी भुमिका कुछ ही महीनो में प्रख्यात हो चुकी है । सिर्फ एक  सवाल जिसकी आज सभी मानवजाति को जरूरत है पानी । जिसके वगर आज कोई इंसान जीवित नही रह सकता ।ऐसे गंभीर सवाल का जवाब न होने पर  उसे पर प्रांतीय बता कर नवसारी छोडकर चले जाना कितना उचित है ? इसके लिये चुनाव अधिकारी को फरियाद किया गया है। अब देखना होगा कि सदर अधिकारी इस फरियाद के उपर क्या संज्ञान लेते हैं ? पर प्रांतीयों आज इस आरोप पर भारी प्रत्याघात देखने को मिल रहा है। इसका नतीजा लोकसभा के चुनाव में क्या आयेगा वह भी एक सवाल है । फिलहाल इस पर सभी पर प्रांतीयो की नजर रहेगी ।

भगवान महावीर के बारे मे जरूर पढे...? आनंद की खोज ...? मार्गदर्शन के लिए एक मात्र....?

भगवान महावीर के बारे मे कहा जाता है कि जैसे पर्वतो मे हिमालय नदियों मे गंगा उसी तरह इंसानों मे भगवान महावीर ..
दिया जले अगम का बिन बाती बिन तेल
आपने जीवन के उस रहस्य की खोज मे जीवन के अधिक तम समय को लगा दिया और अब उस रहस्य को पाकर आपने उस चावी को बताया जिससे  आज भी वैज्ञानिक कोसो दूर है।आप की इस खोज से एक बहुत बडा वर्ग रुपांतरित हुवा।आपकी इस आध्यात्मिक खोज की महिमा मानवजाति को एक अलग ऊंचाई उर्जा के केन्द्र से लेकर मोक्ष तक के मार्ग को आसान बनाती है।
जिसे मानव का इतिहास बदलने मन आध्यात्मिक गतिविधियों को एकदम आसानी से
समझ सकते है।
*महावीर स्वामी का जन्म करीब ढाई हजार साल पहले हुआ था । ईसा से 599 वर्ष पहले वैशाली गणतंत्र के क्षत्रिय कुण्डलपुर में पिता सिद्धार्थ और माता त्रिशला के यहाँ चैत्र शुक्ल तेरस को वर्धमान का जन्म हुआ । यही वर्धमान बाद में इस काल के अंतिम तीर्थंकर महावीर स्वामी बने ।*

*जैन ग्रंथों के अनुसार, 23वें तीर्थंकर पार्श्वनाथ जी के निर्वाण (मोक्ष) प्राप्त हो जाने के 278 वर्ष बाद इनका जन्म हुआ था । महावीर को 'वीर', 'अतिवीर' और 'सन्मति' भी कहा जाता है।*

तीर्थंकर महावीर स्वामी अहिंसा के मूर्तिमान प्रतीक थे । उनका जीवन त्याग और #तपस्या से ओतप्रोत था । उन्होंने एक लंगोटी तक का परिग्रह नहीं रखा । हिंसा, पशुबलि, जात-पात का भेद-भाव जिस युग में बढ़ गया, उसी युग में भगवान महावीर का जन्म हुआ । उन्होंने दुनिया को सत्य, अहिंसा का पाठ पढ़ाया ।*

*महावीर जी ने अपने उपदेशों और प्रवचनों के माध्यम से दुनिया को सहीं राह दिखाकर मार्गदर्शन किया ।*

*भगवान महावीर, ऋषभदेव से प्रारंभ हुई वर्तमान चौबीसी के अंतिम तीर्थंकर थे।*
*प्रभु महावीर प्रारंभिक तीस वर्ष राजसी वैभव एवं विलास के दलदल में 'कमल' के समान रहे ।*

मध्य के बारह वर्ष घनघोर जंगल में मंगल साधना और आत्म जागृति की आराधना की जिसमें दुष्टों ने इन्हें कई यातनाएं दी । कान में खीले ठोके फिर भी महावीर साधना में लगे रहे । बाद के तीस वर्ष उन्होंने न केवल जैन जगत या मानव समुदाय के लिए अपितु प्राणी मात्र के कल्याण एवं मुक्ति मार्ग की प्रशस्ति में व्यतीत किये ।*

*जनकल्याण हेतु उन्होंने चार तीर्थों साधु-साध्वी-श्रावक-श्राविका की रचना की । इन सर्वोदयी तीर्थों में क्षेत्र, काल, समय या जाति की सीमाएँ नहीं थी । भगवान महावीर का आत्मधर्म जगत की प्रत्येक आत्मा के लिए समान था। दुनिया की सभी आत्मा एक-सी हैं इसलिए हम दूसरों के प्रति वही विचार एवं व्यवहार रखें जो हमें स्वयं के लिए पसंद हो। यही महावीर का 'जियो और जीने दो' का सिद्धांत है।*

*इतने वर्षों के बाद आज भी भगवान महावीर का नाम स्मरण बड़ी श्रद्धा और भक्ति से लिया जाता है, इसका मूल कारण यह है कि महावीर जी ने इस जगत को न केवल #मुक्ति का संदेश दिया, अपितु मुक्ति की सरल और सच्ची राह भी बताई। भगवान महावीर ने आत्मिक और शाश्वत सुख की प्राप्ति हेतु पाँच सिद्धांत हमें बताए : सत्य, अहिंसा, अपरिग्रह, अचौर्य और ब्रह्मचर्य।*

*वर्तमान में अशांत, आतंकी, भ्रष्ट और हिंसक वातावरण में महावीर जी की अहिंसा ही शांति प्रदान कर सकती है । महावीर जी की अहिंसा केवल सीधे वध को ही हिंसा नहीं मानती है, अपितु मन में किसी के प्रति बुरा विचार भी हिंसा है । जब मानव का मन ही साफ नहीं होगा तो अहिंसा को स्थान ही कहाँ...???*

वर्तमान युग में प्रचलित नारा 'समाजवाद' तब तक सार्थक नहीं होगा जब तक आर्थिक विषमता रहेगी ।* *एक ओर अथाह पैसा, दूसरी ओर अभाव ।

*इस असमानता की खाई को केवल भगवान महावीर का 'अपरिग्रह' का सिद्धांत ही भर सकता है । अपरिग्रह का सिद्धांत कम साधनों में अधिक संतुष्टि पर बल देता है । यह आवश्यकता से ज्यादा रखने की सहमति नहीं देता है । इसलिए सबको मिलेगा और भरपूर मिलेगा ।*

*जब अचौर्य की भावना का प्रचार-प्रसार और पालन होगा तो चोरी, लूटमार का भय ही नहीं होगा । सारे जगत में मानसिक और आर्थिक शांति स्थापित होगी । चरित्र और संस्कार के अभाव में सरल, सादगीपूर्ण एवं गरिमामय जीवन जीना दूभर होगा। भगवान महावीर ने हमें अमृत कलश ही नहीं, उसके रसपान का मार्ग भी बताया है ।*

*सत्य के बारे में भगवान महावीर स्वामी कहते हैं...*
*हे पुरुष ! तू सत्य को ही सच्चा तत्व समझ । जो बुद्धिमान सत्य की ही आज्ञा में रहता है, वह मृत्यु को तैरकर पार कर जाता है।

अहिंसा - इस लोक में जितने भी त्रस जीव (एक, दो, तीन, चार और पाँच इंद्रिय वाले जीव) आदि है उनकी हिंसा मत करों , उनको उनके पथ पर जाने से न रोको । उनके प्रति अपने मन में दया का भाव रखो । उनकी रक्षा करो । यही अहिंसा का संदेश भगवान महावीर अपने उपदेशों से हमें देते हैं ।*

*अपरिग्रह - परिग्रह पर भगवान महावीर कहते हैं जो आदमी खुद सजीव या निर्जीव चीजों का संग्रह करता है, दूसरों से ऐसा संग्रह कराता है या दूसरों को ऐसा संग्रह करने की सम्मति देता है, उसको दुःखों से कभी छुटकारा नहीं मिल सका । यही संदेश अपरिग्रह के माध्यम से भगवान महावीर दुनिया को देना चाहते हैं ।

*ब्रह्मचर्य - महावीर स्वामी ब्रह्मचर्य के बारे में अपने बहुत ही अमूल्य उपदेश देते हैं कि ब्रह्मचर्य उत्तम तपस्या, नियम, ज्ञान, दर्शन, चरित्र, संयम और विनय की जड़ है । तपस्या में ब्रह्मचर्य श्रेष्ठ तपस्या है । जो पुरुष स्त्रियों से संबंध नहीं रखते, वे मोक्ष मार्ग की ओर बढ़ते हैं ।*

*क्षमा - क्षमा के बारे में भगवान महावीर कहते हैं- 'मैं सब जीवों से क्षमा चाहता हूँ । जगत के सभी जीवों के प्रति मेरा मैत्रीभाव है । मेरा किसी से वैर नहीं है । मैं सच्चे हृदय से धर्म में स्थिर हुआ हूँ । सब जीवों से मैं सारे अपराधों की क्षमा माँगता हूँ । सब जीवों ने मेरे प्रति जो अपराध किए हैं, उन्हें मैं क्षमा करता हूँ ।'*

*वे यह भी कहते हैं 'मैंने अपने मन में जिन-जिन पाप की वृत्तियों का संकल्प किया हो, वचन से जो-जो पाप वृत्तियाँ प्रकट की हों और शरीर से जो-जो पापवृत्तियाँ की हों, मेरी वे सभी पापवृत्तियाँ विफल हों  मेरे वे सारे पाप मिथ्या हों।'*

*धर्म - धर्म सबसे उत्तम मंगल है । अहिंसा, संयम और तप ही धर्म है । महावीरजी कहते हैं जो धर्मात्मा है, जिसके मन में सदा धर्म रहता है, उसे देवता भी नमस्कार करते हैं ।*

*भगवान महावीर ने अपने प्रवचनों में धर्म, सत्य, अहिंसा, ब्रह्मचर्य और अपरिग्रह, क्षमा पर सबसे अधिक जोर दिया । त्याग और संयम, प्रेम और करुणा, शील और सदाचार ही उनके प्रवचनों का सार था । भगवान महावीर ने चतुर्विध संघ की स्थापना की । देश के भिन्न-भिन्न भागों में घूमकर भगवान महावीर ने अपना पवित्र संदेश फैलाया ।*

* जैसे हर संत के जीवन में देखा जाता है, वैसे महावीर स्वामी के समय भी जहाँ उनसे लाभान्वित होनेवाले लोग थे, वहीं समाजकंटक निंदक भी थे ।

उनमें से पुरंदर नाम का निंदक बड़े ही क्रूर स्वभाव का था । वह तो महावीरजी के मानो पीछे ही पड़ गया था । उसने कई बार महावीर स्वामी को सताया, उनका अपमान किया पर संत ने उसे माफ कर दिया । एक दिन महावीर स्वामी पेड़ के नीचे ध्यानस्थ बैठे थे । तभी घूमते हुए पुरंदर भी वहाँ पहुँच गया । वह महावीरजी को ध्यानस्थ देख आग-बबूला होकर बड़बड़ाने लगा : ‘‘अभी इनका ढोंग उतारता हूँ ।*

अभी मजा चखाता हूँ...’’ और आवेश में आकर उसने एक लकड़ी ली और उनके कान में खोंप दी । कान से रक्त की धार बह चली लेकिन महावीरजी के चेहरे पर पीड़ा का कोई चिह्न न देखकर वह और चिढ़ गया, और कष्ट देने लगा । इतना सब होने पर भी महावीरजी किसी प्रकार की कोई पीड़ा को व्यक्त किये बिना शांत ही बैठे रहे । परंतु कुछ समय बाद अचानक उनका ध्यान टूटा, उन्होंने आँख खोलकर देखा तो सामने पुरंदर खड़ा है । उनकी आँखों से आँसू झरने लगे ।
पुरंदर ने पूछा : ‘‘क्या पीड़ा के कारण रो रहे हो ?’’*

*महावीर स्वामी : ‘‘नहीं, शरीर की पीड़ा के कारण नहीं ।’’*

*पुरंदर : ‘‘तो किस कारण रो रहे हो ?’’*

*‘‘मेरे मन में यह व्यथा हो रही है कि मैं निर्दोष हूँ फिर भी तुमने मुझे सताया है तो तुम्हें कितना कष्ट सहना पड़ेगा ! कैसी भयंकर पीड़ा सहनी पड़ेगी ! तुम्हारी उस पीड़ा की कल्पना करके मुझे दुःख हो रहा है ।’’
*यह सुन पुरंदर मूक हो गया और पीड़ा की कल्पना से सिहर उठा ।

पुरंदर की नाईं गौशालक नामक एक कृतघ्न गद्दार ने भी महावीर स्वामी को बहुत सताया था । महावीरजी के 500 शिष्यों को उनके खिलाफ खड़ा करने का उसका षड्यंत्र भी सफल हो गया था । उस दुष्ट ने महावीर स्वामीजी को जान से मारने तक का प्रयत्न किया लेकिन जो जैसा बोता है उसे वैसा ही मिलता है । धोखेबाज लोगों की जो गति होती है, गौशालक का भी वही हाल हुआ ।

गौशालक के साथ पाँच सौ निंदक मिल गये  । वे कौन-से नरक में सड़ते होंगे पता नहीं है, लेकिन महावीर को तो लाखों-करोड़ो लोग आज भी मानते हैं  ।

भगवान महावीर ने ईसापूर्व 527, 72 वर्ष की आयु में बिहार के पावापुरी (राजगीर) में कार्तिक कृष्ण अमावस्या को निर्वाण (मोक्ष) प्राप्त किया ।

*समाज का दुर्भाग्य रहा है कि जब महापुरुष हयात होते हैं तब झूठे आरोप लगाते हैं, निंदा करते हैं, कष्ट देते हैं, आदर नही करते, उनके जाने के बाद अनेकों मंदिर बनवाकर उनकी पूजा करते हैं ।*

संत निंदको व कुप्रचारकों ! अब भी समय है, कर्म करने में सावधान हो जाओ । अन्यथा जब प्रकृति तुम्हारे कुकर्मों की तुम्हें सजा देगी उस समय तुम्हारी वेदना पर रोनेवाला भी कोई न मिलेगा ।

Monday, April 15, 2019

DGVCL नवसारी जिले मे लकवाग्रस्त..? जवाब कौन देगा..?

कलेक्टर श्री एक बार अवश्य पढे..!
गुजरात माहिती आयोग कमिश्नर श्री DGVCL की समीक्षा करें..?

दक्षिण गुजरात वीज.कंपनी नवसारी मे सूचना का अधिकार लकवाग्रस्त ..! नवसारी जिले मे दक्षिण गुजरात बिजली विभाग मे आज 13 वर्ष पूर्ण होने के बावजूद अभी तक सूचना का अधिकार अधिनियम 2005 लागू नहीं हुआ।
सूचना का अधिकार को अधिकारियों ने मजाक बनाया हुवा है।
महात्मा गांधी के निर्वाण दिन पर एक सामान्य उद्घाटन समारोह मे लगभग एक करोड़ रूपये के बिल और किये गये कामो मे जमीन और आसमान जितने फर्क पाये गये। गांधी बापु को भी नही बख्शा..? इसकी जाच के लिए वलसाड के मुख्य अधिकारी अपनी जवाब देही तय करें और खुद आकर जाच करेंगे कि भ्रष्टाचार विरुद्ध भारत मे अपना नाम लिखवायेगे। सूचना का अधिकार अधिकारीओ को लागू करने से अपने ही पैर पर कुल्हाड़ी मारने के बराबर समझते है। इससे यह सिद्ध होता है। कि यह पूरा विभाग भ्रष्टाचार से लिप्त है। और कायदे के साथ अधिकारी भी लकवा ग्रस्त हो चुके हैं। विभागीय अधिकारियों के साथ इनके ऊपरी अधिकारी भी इनसे ज्यादा गुनाहगार हैं । यह सभी अधिकारी एक दूसरे से कहीं और मिले न मिले। भ्रष्टाचार के लिए कंधे से कंधा मिलाकर इसे बडी खूबसूरती के साथ एक बेहतर अंजाम देते हैं। अभी कुछ दिन पहले ही विजलपुर दक्षिण गुजरात वीज कंपनी के विभागीय अधिकारी आरटीआई के गिरफ्त मे आये। और अब भ्रष्टाचार सावित होने की डर से छटकबारी करते नजर आ रहे है। आरटीआई के माध्यम से उनका पर्दाफाश होगा ।इसलिए अब सुचना के अधिकार को निरस्त करने मे अपनी योग्यता और पहचान लगाने मे जुटे हैं। खैर कब तक मनायेगे। यह अब समय चक्र मे बंद हो । उसके पहले नवसारी ग्राम्य के अधिकारी स्वयं अपनी योग्यता बताये । गुजरात माहिती आयोग कमिश्नर श्री एक महीने पहले ही एक अपील के सुनवाई मे खुद कबुल कर चुके है कि नवसारी जिले मे आरटीआई नियमबद्ध नही है। और जानकारो के अनुसार जब तक सदर आयोग कमिश्नर श्री जिले मे दो चार अधिकारियों को कायदेसर आरटीआई मे बलि नही देगें तब तक नवसारी जिले मे आरटीआई का आगमन नहीं होगा। जिसमे दक्षिण गुजरात बीज कंपनी मे कम से कम तीन का जरूरी है। नवसारी ग्राम्य मुख्य अधिकारी की भुमिका के साथ विजलपोर विभागीय कार्यलय की भुमिका भ्रष्टाचार मे प्रमुख रूप से ली जा रही है। विजलपोर के अधिकारी श्री कब तक बच पायेंगे यह कहना अभी जल्दबाजी होगी। और शायद यहां के अधिकारी जिनके पास योग्यता का दूर दूर तक नामोनिशान नही है । उसे किसी पहचान और धमकी अथवा किसी और कारणों से छुपाने से इनकी मुश्किलें आसान नहीं होगी। वलसाड जिले के मुख्य अधिकारी अपना कुछ नया राग अलाप रहे है। सीधे सीधे कायदे से कार्यवाही करने से उनकी भी साख खतरें मे जा सकती है। इसलिए अब यह मामला सूरत मे पहुचकर अपनी खूबसूरती मे चार चांद लगायेगा । कि वहां भी ढाक के तीन पात । इसके ऊपर नवसारी के जानकार अपनी पैनी नजर रख रहे है।

Sunday, April 14, 2019

માર્ગ અને મકાન વિભાગ વર્તુલ કચેરી સુરતના મુખ્ય અધીક્ષક ઈજનેર શ્રી ચૌધરીના હુકમની ઐસીકી તૈસી કરતો નવસારી માર્ગ અને મકાન (સ્ટેટ)ના કરાર આધારિત જાહેર માહિતી અધિકારી શ્રી ખૈર સાહેબ

માર્ગ અને મકાન વિભાગ વર્તુલ કચેરી સુરતના મુખ્ય અધીક્ષક ઈજનેર શ્રી ચૌધરીના હુકમની ઐસીકી તૈસી કરતો નવસારી માર્ગ અને મકાન (સ્ટેટ)ના કરાર આધારિત જાહેર મા.અ. શ્રી જગદીશ ભાઈ ખૈર  
નવસારી જિલ્લાના ચુંટણી માં વ્યસ્ત અધિકારીઓ શ્રી શ્રી ખૈરના કામોથી ત્રાહિમામ જેનો પુરાવા 
નવસારીજિલ્લાના દાંડી માં ગાધીબાપૂ નમક સત્યાગ્રહ સ્મારક માં ૧૧૦ કરોડ સાથે ૫ કરોડ ૨૯ લાખના ઉદ્ઘાટન  ખર્ચનો હિસાબ કૌણ આપશે..? 
માર્ગ અને મકાન સ્ટેટના કરાર આધારિત મુખ્ય અધિકારી ખર્ચની માહિતી આપવા માટે નવસારી જિલ્લાના મુખ્ય અધિકારીઓ ત્રાહિમામ..?
 ગાંધીબાપૂનો સાદગીપૂર્ણ જીવનનો હવે દર્શન કે વેપાર ...? 
                ગુજરાતની એતિહાસ સંસ્કારી નગરી નવસારી માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની નમક સત્યાગ્રહ સ્મારક માટે રૂપિયા ૧૧૦ કરોડ ખર્ચે બનાવેલ ભારતના પ્રધાનમંત્રી શ્રી ગાંધી બાપુના નિર્વાણ દિવસે લોકાર્પણ કરી છે.  પરંતુ ગાધીબાપૂની સાદગીપૂર્ણ જીવનનો વેપાર માં પરિવર્તન કરવો એ ગાધીબાપૂની સાદગીપૂર્ણ જીવનસાથે વિદ્વાનોના મંતવ્ય મુજબ સારું ન કહેવાય. જાણકારો અને બાપુના ચાહકોના મંતવ્ય મુજબ એમના પ્રચાર પ્રસાર લોકો માં પહોંચાડવા જોઈએ. પરંતુ એ પણ સાદગીપૂર્ણ હોઉ જોઈએ. છતા કરોડો રૂપિયા ખર્ચ ફકત તંબુમાં કરવામાં આવ્યો . લોકો માં થતી ચર્ચાની હકીકત જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ નવસારી જિલ્લાના માર્ગ અને મકાન રાજ્ય વિભાગમાં માહિતીઓ માગવામાં આવી છે. પરંતુ મળેલ માહિતી અને હકીકત સાથે કોઇ લેવા દેવા નથી. 








મા.અ.અ. ૨૦૦૫ મુજબ ભારતના તમામ નાગરિકોને અધિકાર છે કે કયા સ્થળે કેટલા ખર્ચ અને કઈ તિજોરી માંથી કૌણ ખર્ચ કેટલુ કરેલ છે.? સરકારના છે કે પાર્ટીનો . ગુજરાત સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે કે કોઈ પક્ષના પ્રચાર પ્રસાર માટે.?   નવસારી જિલ્લામાં સદર માહિતી સંબંધિત વિભાગના કરાર આધારિત શ્રી જગદીશ ભાઈ ખેર જે સદર કચેરીમાં કાયદેસર એક પૂરી સર્વિસ પૂરી કરી છે. અને ઉપરી કચેરી દ્વારા મિલીભગત કરી ફરીથી કરાર આધારિત નો ડ્રામા કરી ફરી નિમણુંક પત્ર લઈ આજે પણ કામ કરી રહ્યા છે. ગાંધીનગર માં ભ્રષ્ટાચાર નહિ થઈ શકે એ સમજવો અઘરૂ છે. એમનો નિમણુંક કયા આધારે થયુ જ્યારે એમને એક સામાન્ય કાયદા નુ પણ ખબર નથી. અને મળેલ માહિતી મુજબ સદર કચેરીના વર્તુલ કચેરીમાં મુખ્ય અધિકારી તરીકે કાર્યરત શ્રી ચૌધરી ને દરેક કાયદાઓનો અમલ કરવા અને સરકારના માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ ના હુકમો આપ્યા પછી કરાર આધારિત અધિકારી ના બચાવ કેમ કરી રહ્યા છે..?  સદર માહિતીમાં ભ્રષ્ટાચાર થયુ છે એ સાવિત થવા પછી એમની તપાસ કેમ કરાવી નથી શકતા..? મુખ્ય અધિકારી પાસે  એ વિષય માં ખરેખર કેમ ખબર નથી? અને સંપૂર્ણ માહિતી કયાં મળશે એ પણ કેમ ખબર નથી.મા.અ.અ.૨૦૦૫ના કલમ ૬(૩) મુજબ જે માહિતી કચેરીમાં ઉપલબ્ધ નહિ હોય એમહત્તમ ૫ દિવસ માં તબ્દીલ કરી અરજદારને જાણ કરવો ફરજીયાત છે. આજે ૧૪ વર્ષ પૂર્ણ થતા એક સામાન્ય કાયદાઓ સદર અધિકારી ને કેમ ખબર નથી. આજે ભારતના લોક લાડીલા યોગી પુરૂષ પ્રધાન મંત્રી શ્રી મોદી પોતાના વક્તવ્ય માં જણાવેલ છે કે આરટીઆઈ એટલે સવાલ પૂછને કા અધિકાર .  પ્રધાનમંત્રી મોદી ના નામે અહિં ભ્રષ્ટાચાર થઈ રહ્યુ છે કે કેમ..? હવે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધા ભોગનાર પાસે માહિતી અધિકાર અધિનિયમ વિશે આજ સુધી કેમ ખબર નથી.એક સામાન્ય જન હિત અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદાથી અનભિજ્ઞ હોવા છતાં એક વાર નોકરી પુરૂ કરી એજ જગ્યાએ કેવી રીતે નોકરી કરી રહ્યાં છે ? આજે ચુંટણી માં મોટા ભાગના તમામ અધિકારીઓ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. એવા સમયે સદર માહિતી માં જેની સાથે કોઈ લેવા દેવા નથી એવા અધિકારીઓ પાસે ખર્ચનો હિસાબ સદર કરાર આધારિત અધિકારી શું કામ માહિતી આપવા માટે પત્રો અને હુકમ કરી રહ્યા છે. અરજદાર ને ગુમરાહ કરવા માટે શા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એ સમજવા માટે અરજદાર દ્વારા  પ્રયાસો કરતા જાણવા મળેલ છે કે સદર અધિકારી શ્રી નવસારી માં જ નાયબ કાર્યપાલક ઈજનેર હતા. ગુજરાતના ઈતિહાસ માં દરેક અધિકારીઓ ને દર ત્રણ વર્ષે બદલી કરવામાં આવે છે.અને ખાસ કરી પરમોશન માં જિલ્લા બદલી કરવામાં આવે છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ) માં ગુજરાત સરકાર માં જુદી પોલસી છે કે અધિકારીઓની મિલીભગત ..? એના  માટે હાલમાં શોધ કરવામાં આવી રહી છે. કરાર આધારિત અધિકારીઓ મુકવા માટે આજે બેરોજગાર યુવાન દેશ માં ગુજરાત સરકારની પોલિસી કેટલી કારગર છે..? અને કરાર આધારિત અધિકારીઓની નિમણૂંક માટે ફકત એ જ અધિકારીની નિમણૂંક કેમ કરી ..? જ્યારે અન્ય વિભાગો માં એ જગ્યાએ કોઇ પણ સક્ષમ અધિકારી કે નવયુવાન એ કંડીશન સાથે કામ કરી શકે છે..? માર્ગ અને મકાન વિભાગ માં સરકાર કરાર આધારિતને દરેક વિભાગો કરતા જુદુ પોલીસી પાછળ રહષ્ય શું છે.?  હાલ માં મોટા ભાગના વિભાગો માં કરાર આધારિત કામ કરનાર કર્મચારીઓ માટે એવી સુવિધાઓ અને વેતન ગુજરાત સરકાર આપશે ખરા.? આજે ગુજરાત માં રૂપિયા દસ હજારની નોકરી માટે જોઈએ એટલા નવયુવાન ઇજનેરો ઠેર ઠેર ગામે ગામે રખડી રહ્યા છે. અને નોકરી માટે લાઈન માં ઉભા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ એવી નીતિ કેમ અપનાવી છે..? એના જવાબ કોણ આપશે..? નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાના તંબુ અને અરબો રૂપિયાના નમક સત્યાગ્રહ નો હિસાબ કૌણ આપશે..? 
                             નવસારી જિલ્લાના સદર વિભાગના અધિકારીના માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ મળેલ જવાબો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને ગુમરાહ સાથે માનસિકત્રાસ અને અશોભનીય  છે.જેથી એમની  વર્તુલ કચેરી  સુરતમાં અપીલ કરવામાં આવેલ હતા.અને વર્તુલ કચેરી  સુરતના અધિકારીશ્રી એ એક  જવાબદાર અધિકારી તરીકે કાયદેસર નિયમાનુસાર સુનવણી કરેલ છે. પરંતુ એમના હુકમ મુજબ આજ સુધી માહિતીઓ ન આપવો .ફરીથી એજ સવાલો જવાબદાર અધિકારી ઉપર લાગી રહ્યુ છે.મા.અ.અ.૨૦૦નાકાયદા મુજબ અપીલની સુનવણી કરવો અર્ધ ન્યાયિક કામગીરી છે. કરેલ હુકમ મુજબ અરજદારને માહિતી ન મળે ત્યારે અરજદાર દ્વારા માગેલ તમામ માહિતી પોતાની કચેરીમાં મગાવી તપાસી પુરૂ પાડવી જોઈએ. અને જાહેર માહિતી અધિકારી ઉપર સક્ષમ અધિકારીને કાયદાકીય કાર્યવાહી કરવા લેખિત માં જાણ કરવી જોઈએ. જેથી આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લાના કરાર આધારિત અધિકારીના મુખ્ય નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરશે કે સહભાગીદાર તરીકે પ્રધાનમંત્રીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ યોજાનામાં પોતાના નામ લખાવશે એ જોવાનુ બાકી રહ્યુ.

Saturday, April 13, 2019

નવસારી જિલ્લા શિક્ષા અધિકારી દ્વારા મતદાર જાગૃતિ માટે ઐતિહાસિક કામગીરી કાબીલેતારીફ અને પ્રશંશનીય

નવસારી જિલ્લા શિક્ષા અધિકારી દ્વારા મતદાર જાગૃતિ માટે ઐતિહાસિક કામગીરી કાબીલેતારીફ  અને પ્રશંશનીય 


        નવસારી જિલ્લામાં લોકસભા માં ૧૦૦ ટકા મતદાન થાય જેના અનુસંધાન માં આજે સરકાર એડી ચોટીની જોર લગાવી રહી છે. સરકાર સાથે આજે નાગરિકો અને વિભિન્ન સંસ્થાઓ  પણ એમા સહભાગી થવા માં કોઈ કસર બાકી નથી રાખતા. નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી પણ પોતાનુ વિશાલ અનુભવ સાથે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. આજે નવસારી જિલ્લા માં પહેલીવાર નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત કુમાર ચૌધરી એ એક નવો અભિગમ થી લોકશાહીના નવા પર્વ જેમા કોઈ પણ જાત-પાત કે રંગ ભેદ વગર નવસારી જિલ્લા માં હજારો શિક્ષકો સાથે ૧૦૦% મતદાન માટે લ્યુંસીકુઈ મેદાન પર ૨૩ એપ્રિલ ગુજરાતના નક્શો શિક્ષકોને ક્રમબદ્ધ ઉભા રાખી ફ્લેશ લાઈટ થી એક ઐતિહાસિક અને પ્રશંશનીય કામગીરી રજુ કરેલ છે. અને સદર કાર્યક્રમ ક્રમમાં મીડિયા વિભાગ નામિત્રો સાથે નવસારી જિલ્લાના  જિલ્લા કલેક્ટરશ્રી ડો.મોડિયા પોલિસ અધ્યક્ષ  ડો.પંડયા નવસારી જિલ્લા ના આઈકોન શ્રી બોમી જાગીરદાર શ્રી રોહિત દેશાઈ નાયબ જિલ્લાચુંટણી અધિકારી શ્રી પ્રજાપતિ ગુજરાત રાજ્યના  સેલિબ્રિટી આઈકોન સાથે પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ  ડો.મિશ્રા સાથે નવસારી નગરપાલિકાના ચિફ ઈંજીનિયર શ્રી રાજુ ભાઈ ગુપ્તાની હાજરી જોવા મળી હતી. લ્યુંસીકુઈ મેદાન માં શિક્ષકો લાઈન માં શિસ્તબદ્ધ ઉભા રહી એક જ સાથે પોત પોતાના મોબાઈલ થી ફ્લેશ લાઈટ થી રેડી ટુ ગુજરાત અને ગુજરાતનો નક્શો સાથે ૨૩ એપ્રિલ જે તસ્વીર માં નજરે પડે છે. ખરેખર શિક્ષકો દેશ ના ભવિષ્યના નિર્માતા છે .એ પુરવાર થયેલ છે. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત કુમાર ચૌધરીની સદર કામગીરી ખરેખર કાબીલે તારીફ અને પ્રશંશનીય છે. અને એમની ટીમ માં સામેલ નવસારી જિલ્લા શાસના અધિકારી શ્રીમતી ભુમિકા પટેલ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ ભાઈ પટેલ જેવા મહા ગુરૂઓ આજે નવસારી જિલ્લાની સાથે ગુજરાત કે ભારત દેશ માટે ગૌરવ છે.
 સદર કામગીરીની બીજા દિવશે દરેક સરકારી સંસ્થાઓ અને પ્રખ્યાત સ્થળે રંગોળી થી ગુજરાત અને રેડી ટુ વોટ કાર્યક્રમની ઉજવણી પણ કરેલ છે. એવા કાર્યક્રમો નવસારી જિલ્લા માં કાયમી થતો રહે . નવસારી જિલ્લાના નાગરિકો માટે ભાઈ-ચારાનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ મળેલ છે.

નવસારી- જિલ્લા વિકાસ અધિકારીનવસારીના હુકમ ની ઐસી કી તૈસી કરતી આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વાસદા

જિલ્લા વિકાસ અધિકારીનવસારીના હુકમ ની ઐસી કી તૈસી કરતી  આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી વાંસદા 
આરટીઆઈ-૨૦૦૫,આરસીપીએસ,અને લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ સાથે ભ્રષ્ટાચાર માં ટોપટેન માં બીજા ક્રમે
જવાબદાર કૌણ..? 
૧.૫ લાખ વેતન દર માસે સાથે રાજાશાહી જેવી સુવિધાઓ શા માટે..? 
સરકારને બદનામ કરતા અધિકારીઓ સામે કાર્યવાહી કૌણ કરશે..? 
             નવસારી જિલ્લાના વાંસદા તાલુકા જેના હદ વિસ્તાર માં આજે સૌથી વધુ ટ્રાઈબલ એરિયા હોવાથી વિકાસની જરૂર છે. વર્ષોથી સરકાર સદર વિસ્તાર ના નાગરિકો ના દરેક પ્રકારથી વિકાસ જેવા સ્વરોજગાર, ચોખ્ખુ પાણી, ગટર, પાકા રસ્તાઓ, ગરીબો માટે રાહત દરે સસ્તા અનાજ , શિક્ષણ માટે સરકારી પ્રાથમિક થી ઉચ્ચ સ્તરીય ભણતર આઈટીઆઈ સરકારી હોસ્પીટલ અવર જવર માટે દરેક ગામો સુધી સરકારી વાહનો વગેરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે દર વર્ષે કરોડો રૂપિયા વિવિધ યોજનાઓ થકી કાયદેસર ખરચી રહી છે. જેમા કોઈ શંકા નો સ્થાન નથી. પરંતુ જમીની હકીકત માં વાંસદા તાલુકાના નાગરિકોની હાલાત દર રોજ બદથી બદતર જોવા મળે છે. નાગરિકો ના વિકાસ ક્યાં અટકે છે..? કરોડો રૂપિયા અહિં સરકાર દ્વારા આપવામાં આવતો ક્યાં જાય છે. જમીની હકીકત માં આજે પણ અસાધ્ય બીમારીઓ ફકત ગરીબ ભાઈ - બહેનો ને જ કેમ વારંવાર થાય છે. ? એવા સવાલો ના જવાબ કૌણ આપશે..? આજે સરકાર ખરેખર રૂપિયા આપે છે કે કેમ..? એના માટે પ્રશાનિક અધિકારીઓ છે કે કેમ ..? એવા સવાલો ના જવાબ કૌણ આપશે ..? સઘન તપાસ કરતા વાસદા તાલુકા ની ગરીબી આજે વર્ષો સુધી કેમ ટકી રહી છે. ગરીબી બેરોજગારી ની જળ ક્યાં છે ..? એના માટે જાગૃત નાગરિકો અને જાણકારો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અહિં લખી શકાય નહિં. છતા મા.અ.અ.૨૦૦૫ ના કાયદા મુજબ ગુજરાત સરકાર વાંસદા તાલુકા ને ટ્રાઈબલ એરિયા માં ગણી ને અહિં કાયદેસર કચેરી બનાવી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપી અને દરેક પ્રકાર ના કર્મચારીઓ અધિકારીઓ ની એક ટીમ સુસજ્જિત કરેલ છે. અને દર વર્ષે કરોડો રૂપિયા કાયદેસર ગરીબો ના વિકાસ માટે પણ ખર્ચે છે. પરંતુ જમીની હકીકત માં અહિં અધિકારીઓ એક બીજા અધિકારી સાથે કાયદેસર સંકલન કરી સરકાર દ્વારા આપવામાં આવતો કરોડો રૂપિયા માં મોટા ભાગે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જેમા અહિં સંબધિત મોટા ભાગ ના અધિકારીઓ સામેલ છે. 
વાસદા તાલુકામાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા કરોડો રૂપિયા થતો ખર્ચ માટે નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક થયેલ હોવા છતા એક પણ અધિકારી પોતાની જવાબદારી લેવા તૈયાર નથી.

Wednesday, April 10, 2019

નવસારી નગરપાલિકા દ્વારા ઉઘરાણું કાયદેસર કે ....?

નવસારી નગરપાલિકા દ્વારા  ઉઘરાણું કાયદેસર કે ....?
નવસારી નગરપાલિકા આજે ભ્રષ્ટાચાર બાબતે ગુજરાત રાજ્યની પારદર્શિતા અને વિકાસ સમૃદ્ધિ જેવા ભારતના ટોપટેન રાજ્યોં માં પ્રથમ સ્થાન ધરાવતો રાજ્યમાં સૌથી આગળ છે. ઠેર ઠેર ગેરકાયદેસર હાઈરાઈજ્ડ પરવાનગી વિરૂદ્ધ કામો, રસ્તાઓ, બ્લોકપેવિંગ વગેરે તમામ કામો માં ભ્રષ્ટાચાર વગર કામો ન કરવામાં પોતે મહાન સમજી રહ્યા છે. નવસારી નગરપાલિકા માં દર વર્ષે કરોડો રૂપિયાના કોભાંડો વહાર આવે છે. પરંતુ કાયદેસર તપાસ કરવા કે કાયદેસરના અધિકારીઓ ન હોવાથી ચંદ દિવશો માં એન કેન પ્રકારેણ તમામ ગેરકાયદેસર કામો કાયદેસર ગણી લેવામાં આવે છે. 
નવસારી નગરપાલિકા માં દુધિયા તળાવ માં નાગરિકોને ચોખ્ખુ પાણી પીવા માટે અંબિકા ડિવીઝન નવસારીની કચેરીથી લેવામાં આવે છે. અને નાગરિકો પાસે પાણી વેરા તરીકે દર વર્ષે કરોડો રૂપિયા ઉઘરાવવા માં આવે છે. નાગરિકો દ્વારા આપવામાં આવતો પાણી વેરા જે ખરેખર અંબિકા ડિવીઝનમાં ભરવો જોઈએ. પરંતુ સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ આજે આશરે ચાલીસ કરોડ રૂપિયા પાણીના બાકી છે. 
    નવસારી નગરપાલિકા અડીને વિજલપોર નગરપાલિકા જેની હદ વિસ્તારમાંથી ઉપરોક્ત પાણીની લાઈનો પસાર થાય છે. વર્ષો પહેલા અંબિકા ડિવીઝન દ્વારા આપવામાં આવતો પાણીની લાઈન માંથી જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) દ્વારા વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારના રહીશોને પણ ચોખ્ખુ પાણી માટે તળાવ બનાવી ફકત ટ્રાઈ કરવા પુરતુ પાણી લીધેલ હતુ. ત્યાર બાદ વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તાર માં સદર તળાવની કામગીરી સદંતર બંધ હોય અને વરસાત નો પાણી થી તળાવ માં ભારી ભરખમ પાણી ભરાયેલ હતો. મળેલ માહિતી મુજબ નવસારી નગરપાલિકાની સદર લાઈન માં થી જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) દ્વારા પાણીના કનેક્શકન લેવામાં આવેલ છે. અને બે વર્ષ કાયદેસર સંચાલન જીયુડીસી  (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) દ્વારા કરવામાં આવશે. પછી વિજલપોર નગરપાલિકાને સુપુર્ત કરવામાં આવશે. એવા કરારો કરવામાં આવેલછે.
નવસારી નગરપાલિકાની દુધિયા તળાવમાં આવતી પાણીની લાઈન માં થી ટ્રાઈ પુર્તુ લીધેલ પાણીના બિલો સૌ પહેલા લેવાનો હક અંબિકા ડિવીઝન નવસારી અને ચુકવવા માટે જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલેપમેંટ કોર્પોરેશન ગાંધીનગર) જવાબદાર છે.   
જેના અનુસંધાન માં નવસારી નગરપાલિકા દ્વારા વિજલપોર  નગરપાલિકા ને નોટિસ પાઠવી આશરે ૯ લાખ જેવી માતબર રકમ ભરાવી રહી છે. જાણકારો અને મળેલ માહિતી  મુજબ એ ગેરકાયદેસર છે. જેથી નવસારી નગરપાલિકાના સદર  બાબતે અંબિકા ડિવીઝન નવસારી ને ટેલીફોનિક જાણ કરવામાં આવેલ છે. સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી નગરપાલિકા દ્વારા  પરવાનગી વગર પાણીના બિલો વિજલપોર નગરપાલિકા થી લેવા માટે અંબિકા ડિવીઝન  નવસારીના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરશે ખરા ..?  કે અંબિકા ડિવીઝન નવસારીના અધિકારીઓ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારત માં પોતાના નામ નોધાવી તપાસ કરાવશે એ જોવાનુ બાકી રહ્યુ. નવસારી જિલ્લાની અંબિકા ડિવીઝનમાં વર્ષોથી કાયદા કાનૂનથી કામ કરવા ગુનો સમજે છે.  જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ના કાયદાનો અપમાન કરનાર અધિકારીઓ સદર બાબતે પોતે વિચારણા કરી તત્કાલ કાયદેસર સમજી વિચારી ને નવસારી અને વિજલપોર નગરપાલિકાના નાગરિકોને જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રાથમિક સુવિધા ચોખ્ખુ પાણી મળી રહે  એના માટે  જરૂરી કાર્યવાહી કરશે જે આજની અત્યંત જરૂર અને સમયની માંગ છે.

Sunday, April 7, 2019

નવસારી લેબર કમિશ્નરની ગરીબ મજુરો અને ચૌકીદારોના વેતન કાયદેસર આપવા માટે નોટિસનો અપમાન કરતા વિજલપોર નગરપાલિકા ..!

નવસારી લેબર કમિશ્નરની ગરીબ મજુરો અને ચૌકીદારોના વેતન કાયદેસર આપવા માટે  નોટિસનો અપમાન કરતા

 વિજલપોર નગરપાલિકા ..!

          જાયે તો જાયે કહાં ..?                 જવાબદાર કૌણ...? 

                       નવસારી:- નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકા માં વર્ષોથી ભ્રષ્ટાચાર ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. રાજનેતાઓ અને અધિકારીઓ ની મિલીભગત થી દરેક કામો ને અંજામ આપવામાં આવે છે. અને ગુજરાત ના વિકાસ સમૃદ્ધિ પારદર્શક સરકારની યોજનાઓ આજે મોટી મોટી ફાઈલો માં દમ તોડી રહી છે. જમીન ઉપર ક્યારે આવશે..? અચ્છે દિન આ ગયે..? મૈ ભી ચૌકીદાર જેવા શબ્દો ફકત સાંભણવા માં  સારુ લાગે છે. આજે વિજલપોર નગરપાલિકાના ચૌકીદારોને બે વખત પેટ ભરીને ખાવા માટે પણ વેતન આપવામાં નથી આવતુ. સરકાર લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ૧૯૭૧ જેવા મહત્વપૂર્ણ કાયદાઓ અહિં વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ સામે લકવાગ્રસ્ત છે. અહિ વિજલપોર નગરપાલિકા માં દરેક વિભાગ માં કાયદેસર ભ્રષ્ટાચાર સાથે રાખીને જ કામ કરવામાં આવે છે. રાજનેતાઓ ને સંવિધાનના કાયદા મુજબ કોઈ ડિગ્રી કે શૈક્ષણિક લાયકાતની જરૂર નથી.પરંતુ એના બદલે અધિકારીઓને કાયદેસર શૈક્ષણિક લાયકાત મુજબ રાખવો ફરજીયાત છે. અને આજે વર્ષોથી વિજલપોર નગરપાલિકા માં મળેલ માહિતી મુજબ કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓની અક્ષત છે. જેથી વિજલપોર નગરપાલિકા માં બિન જરૂરી કામોની પ્રધાનતા આપવામાં આવે છે. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય જેવા કામોને પ્રવેશ કરવા માટે અહિં વર્ષોથી પ્રતિબંધ છે. અહિં ચોખ્ખુ પાણી નાગરિકોને આપવો ગુનો સમજવામાં આવે છે. શિક્ષણ ખાતુ અહિં વિજલપોર નગરપાલિકા માં અદૃશ્ય છે. સ્વાસ્થ્ય વિભાગ  કે નાગરિકોની  સુરક્ષા માટે વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ  દેશ દ્રોહ જેવા સંગીન ગુનો સમજે છે. જેથી પ્રાથમિક સુવિધાઓ કાયદેસર નાગરિકોને મળે એવો કામ કરવો અધિકારીઓ ગુનો કેમ સમજે છે .. એ જાણવા માટે કાયદેસર મા.અ.અ.૨૦૦૫ના કાયદાની કલમ ૨૪ મુજબ માહિતી માગવામાં આવેલ હતી જેનો જવાબ ૬ માસ પૂર્ણ થતા વિજલપોર નગરપાલિકાના જાહેર માહિતી અધિકારીશ્રી આપેલ નથી.
                    નવસારી જિલ્લામાં  લેબર કમિશ્નરની કચેરી સરકારશ્રી દ્વારા વર્ષોથી કાર્યરત છે. જેમા લેખિત અને મોખિક માં વારંવાર ફરિયાદ કરતા સદર કચેરીના અધિકારી શ્રી એક નોટિસ તારીખ ૨૯/૧૧/૨૦૧૮ નારોજ આપેલ હતી જેની એક ઝેરોક્ષ નકલ અહિં મુકવામાં આવેલ છે. એ પછી પણ નોટિસ આપેલ છે. અને આજે ૪ માસ પૂર્ણ થતા કોઈ જમીની હકીકતમાં કાયદેસર મજુરો અને ચૌકીદારોને વેતન આપવામાં આવતો નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. હવે નવસારી જિલ્લાના સમાહર્તા અને ગાંધીનગરની મ્યુનિસપાલિટી કમિશ્નર સાથે શ્રમ આયુક્ત ગાંધીનગર શ્રી નવસારી જિલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત વિજલપોર નગરપાલિકા માં સંબધિત અધિકારીશ્રીને સદર બાબતેની મિલીભગત માં ગુનો નોધણી કરી કાયદેસર કાર્યવાહી કરશે ખરા ..? એની રાહ જોવાઈ રહી છે..
મ્યુનિસિપાલિટી એડિમિનિસ્ટ્રેટ કમિશનર ગાધીનગર દ્વારા પણ સદર બાબતે એક પરિપત્ર આપવામાં આવેલ છે. જે કદાચ પાડોસી દેશોની ભાષા માં હશે . જેથી અહીં પાલન થયેલ નથી. હવે એના ઉપર તકેદારી આયોગ ને એની ભાષામાં સૂચન કરવામાં આવેલ છે. જે ટુક સમય માં જવાબ આપશે....

 

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...