Friday, July 24, 2020

નવસારી જિલ્લા પંચાયત કચેરી માં RTI 2005 અને RCPS 2013 ના કાયદો કોરોના ગ્રસ્ત .....! સર્વ શિક્ષણ અભિયાન લકવા ગ્રસ્ત..?

નવસારી  જિલ્લા પંચાયત  કચેરી માં RTI 2005 અને RCPS 2013 ની ઐસી કી તૈસી

                                                                                                           નવસારી જિલ્લા માં વિકાસ નો આધાર પ્રાથમિક શિક્ષણ માં આજે વર્ષોથી ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ રહી છે. જેમા ગુજરાત સરકાર દ્વારા ગરીબો,આદિવાસીઓ,મહિલાઓ,દલિતો,આર્થિક રીતે પછાત વગેરે માટે સર્વ શિક્ષા અભિયાન "સૌ ભણે સૌ આગળ વધે" એક સૌથી સારી યોજના છે. જેમા આજે વર્ષોથી સૌથી વધુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેનો ખુલાશો એક આર.ટી.આઈ.૨૦૦૫ના માહિતી માં થઈ રહ્યો છે. અહિંના લાખો રૂપિયા સાથે રાજાશાહી જેવી ગેરજરૂરી સુવિધાઓ લેનાર અધિકારીઓને વારંવાર રૂબરૂ સરકારશ્રીના પરિપત્ર સાથે સમજ પાડવા છતા માહિતી કેમ આપવા માગતા નથી ? એ આજે સમજવો અઘરૂ નથી. આજે વર્ષોથી ગુજરાત સરકાર દૂર દરાજથી ગરીબ બાળકો માટેપ્રાથમિક શાળાથી ઘરેથી લઈ જવા અને લાવવા માટે એક એક પાછડ રૂપિયા ૪૦૦૦/- ખર્ચે છે. પરંતુ જમીની હકીકત આજે શું છે ? એનો જવાબ માં તપાસ કરતા મોટા ભાગના નાગરિકોને એવી સુવિધા હશે એ પણ સરકારી પ્રાથમિક શાળા માં... ખબર જ નથી. અને અહિં જિલ્લામાં સૌ થી વધુ બાળકો ગરીબ વર્ગ હોવાથી સરકારી પ્રાથમિક શાળાઓ માં જ ભણે છે. મળેલ માહિતી મુજબ કાયદેસર તપાસ કરાવવામાં આવે ત્યારે મોટો કોભાંડ બહાર આવશે એમા કોઈ શક નથી.
                નવસારી જિલ્લા પંચાયતની દરેક કચેરીઓ માં આજે સૌથી પહેલા એરકંડીશન ગેરકાયદેસર છે. ગુજરાત વિકાસ કમિશ્નર શ્રીના હુકમ અહિં અધિકારીઓ નહિ માનતા હોય ત્યારે મા.અ.અ.૨૦૦૫ માં માહિતી માગનારને દેશ દ્રોહી તરીકે કે બદનક્ષીનો દાવો માળતો હોય એમા નવાઈ નહિં. પરંતુ કોરોના જેવી મહામારી માં  સરકારી સેવાલયની સુવિધા મફત માં મળે છે કદાચિ એ ખબર નથી. જાણકારોના મંતવ્ય મુજબ અહિં જિલા પંચાયત માં ફકત પંચાયત જ થાય છે. ક્યાં થી કયા હિસાબે નાણા મળશે એના માટેના અધિકારીઓ ખરેખર અહિં કાબીલેતારીફ કામ કરે છે. જેથી કોઈ પણ સંજોગો માં કોઈ પણ બિલ ભલે ખોટુ હશે પણ હિસાબ કિતાબ બરોબર રાખે છે.
                       નવસારી જિલ્લા પંચાયત માં આજે વર્ષે કરોડો રૂપિયા સરકાર શિક્ષણ માં ખર્ચે છે. સારામાં સારી શાળાઓ છે. શિક્ષકો અને અધિકારીઓ કાયમી ધોરણે છે. એક મુખ્ય અધિકારીનો વેતન લાખો રૂપિયા છે.  કાયદેસર શાળા માં શિક્ષકો  ગ્રેજુએટ છે. છતા આજે ભણતર બદથી બદતર છે. અહિં શિક્ષણ કચેરીમાં આજ સુધી કોઈ પણ જન હિતના કાયદા હોય કે એક સામાન્ય બોર્ડ લગાડવા ગુનો સમજવામાં આવે છે. અને સદર માહિતી માં પ્રથમ અપીલ અધિકારી તરીકે એક આઈ.એસ. અધિકારી છે. સરકાર દરેક સુવિધાઓ પુરી પાડે છે. પરંતુ જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ હોય કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ હોય કે લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ અહિ વર્ષોથી કોરોના ગ્રસ્ત છે. એક સામાન્ય અરજી નો જવાબ આપવો હોય કે મુખ્ય અધિકારી ને મળવો અહિં ગુનો સમજવા માં આવે છે.
                      શિક્ષણ વગર વિકાસ પંખ વગરના પંખી કે જલ વગરનો દરિયા સમાન છે. સરકાર ગમે એ સુવિધાઓ આપે પરંતુ શિક્ષણ માં કાયદેસર વિકાસ કે ભણતર સુધારવો માં કોઈ ને રસ નથી.આજે નવસારી જિલ્લા પંચાયત માં કાયદેસર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જ નથી. સર્વ શિક્ષણ અભિયાન કચેરી માં કોઈ જવાબદાર અધિકારી જ નથી. અહિં મોટા ભાગના કચેરીઓ રામ ભરોસે ચાલે છે. સદર માહિતી તપાસ માટે ગુજરાત ના મુખ્ય મંત્રી સાથે ગુજરાત તકેદારી આયોગ પાસે ન્યાય મેળવવા રવાના થઈ રહી છે.
                  ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી જે આજે પોતે કાયદા કાનૂનનો તજજ્ઞ છે. હવે શિક્ષણ માં ભ્રષ્ટાચાર માં કાયદેસર તપાસ કરાવશે કે દારૂ બંદીની જેમ નવા નવા કાયદાઓ અને યોજનાઓ દીઠ કરોડો રૂપિયા મોકલશે એ જોવાનુ  બાકી રહ્યુ.

Wednesday, July 22, 2020

नवसारी सिविल होस्पीटल के खाने में कीडे मकोड़े

गुजरात की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले के सरकारी होस्पिटल जिसे मफतलाल शेठ ने गरीब आदिवासी मजलूमों दलित शोषित आर्थिक पिछड़ो की चिकित्सा के लिये सरकार को दान में दिया था। मफतलाल शेठ द्वारा दान किया हुआ अस्पताल की हालत प्रतिदिन बिगड़ती जा रही है। जिसका मुख्य कारण खराब वहीवट और यहां के तंत्र की नाकामी मानी जा रही है। कुछ ही महीने पहले गुजरात सरकार इसके उत्थान के लिए करोड़ों रुपए खर्च किए। परंतु जमीनी हकीकत यहाँ कुछ और ही बयां कर रही है। यहाँ हालत बद से बदतर होती जा रही है। यहाँ आरक्षण और बापु दर्शन द्वारा चिकित्सको अधिकारियों का अच्छा जमावड़ा देखा जा सकता है। प्रादेशिक भाषा की जानकारी चिकित्सको के लिए अनिवार्य का कानून यहाँ देखना मुश्किल है। नवसारी सरकारी अस्पताल में कोरोना जैसी महामारी का मजाक समझा जाता है। यहाँ इतने ज्यादा मरीज को देखभाल करने के लिए कर्मचारियों की संख्या नहिवत पायी गई। और यहाँ कोरोना जिसे विश्व स्वास्थ्य संगठन महामारी घोषित कर चुकी है। फिर भी यहाँ के मुख्य अधिकारी अभी भी किसी को जवाब देना उचित नही समझते । नवसारी जिला आरोग्य विभाग के मुख्य अधिकारी मिल रही खबरो के अनुसार नवसारी जिले में अपने प्रोटोकाल का भी पालन करना उचित नहीं समझते। यहाँ कई अधिकारियों की पहूंच राजनीति के दिग्गज नेताओं तक होने की वजह से इनकी न ट्रांसफर किया जा सकता है न ही इनके उपर कोई कार्रवाई की जा सकती है। न ही इन्हे कुछ कहने की किसी भी उच्च अधिकारी की हिम्मत है। नवसारी जिले में आज स्वास्थ्य विभाग दारू बंदी के तर्ज पर बेबाकी से कार्यरत है। गुजरात में दारू हकीकत में हर जगह मिलती है। फाइलो में सख्ती से बंद है।इसी तरह स्वास्थ्य विभाग का विकास जमीन पर होने के बजाय फाईलो में आराम से देखा जा सकता है।हालत यहाँ तक गिर चुकी है कि कोरोना के मरीजो को पाडोसी देश के तर्ज पर कीड़े मकोड़े खिलाए जा रहे हैं। इन कीड़े मकोड़ो को खाने की हकीकत से यहाँ की चिकित्सा व्यवस्था को आसानी से समझा जा सकता है।

જિલ્લામાં સરકારી કચેરીઓ અને વાહનોમાં થી એસી મુક્ત કરવા સરકારનો આદેશ..!

સરકારી કચેરીઓ અને વાહનો માં થી ગેરકાયદેસર એસી કાઢવા બાબત આદેશ . ..! 




         નવસારી જિલ્લામાં ગુજરાત સરકારના નાણાં વિભાગના વર્ષ ૨૦૦૪ના  પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય એરકંડીશન ની સુવિધા મળવા પાત્ર નથી. 
                  
નવસારી જિલ્લામાં આજે દરેક કચેરીઓ અને વાહનો માં બિન જરૂરી એસી મુકવામાં આવેલ છે.સરકાર ના મોટા ભાગના અધિકારીઓ જે પોતાની કચેરી અને વાહનો માં બિન જરૂરી એસી લગાવી આજે દર માસે કરોડો રૂપિયા નો ચુનો લગાડી રહ્યા છે. એને તત્કાળ કઢાવી લેવા ગુજરાત સરકાર વિકાસ કમિશનર શ્રી  એ એક નોટિસ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ ને  ફટકારી છે. જેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તત્કાળ કામગીરી ૩૧ જન્યુવારી પહેલા એસી કઢાવી ને જાણ કરવી. સદર નોટિસ માં વાહનોનો ફ્યુલ ચાર્જ અને કચેરી માં વાપરેયલ વીજનો બિલ જેતે કચેરીના અધિકારીઓના વેતનમાથી ભરવા પણ જણાવ્યું છે.સાથે આપેલ નમૂના માં સંપૂર્ણ કરેલ કાળાબજારી કે ગેરકાયદેસર લગાવેલ એસી જેમાં કાયદેસર ભ્રષ્ટાચાર કરી છે. એ પણ આપેલ નમૂના માં મોકલવા માટે જણાવ્યું છે.સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ સરકાર પાસે કઈ કચેરી અને વાહનો માં એસી છે. એની સંપુર્ણ માહિતી અગાઉ થી હાજર છે. ૩૧ જન્યુવારી પછી દરેકના વેતનથી કપાત જ નહિ સર્વિસ રેકોર્ડ માં પણ ઓટોમેટિક રેફિલ થવાની પૂરેપૂરું શક્યતા છે.
            જાણકારોના મંતવ્ય મુજબ સદર આદેશ થી  કલેકટર કે જિલ્લા વિકાસ અધિકારી સમકક્ષ સિવાય તમામ અધિકારીઓની કચેરી અને વાહનો માં થી એસીની પૂર્ણાહુતિ કરવા ફરજીયાત છે.આજે ગુજરાત સરકારના વિકાસ કમિશનર શ્રીના એક જ નોટિસ અહીં તમામ સરકારી અધિકારી અને નેતાઓ જે સરકારી કચેરી માં પોતાના દફતર ખોલી ગેરકાયદેસર એસી વાપરી રહ્યા હતા એનો ઈમાનદારીનો પર્દાફાશ થયો છે.અગાઉ પણ એક આરટીઆઈ સદર બાબતે કરવામાં આવી હતી. જેમાં મળેલ માહિતી મુજબ કોઈ પણ અધિકારીને સરકાર એસીની સુવિધા માટે કોઈ પણ ઉલ્લેખ એક પણ પરિપત્ર કે કોઈ અન્ય રીતે ઉલ્લેખ આજ  સુધી કરેલ નથી.
ગુજરાત સરકાર આજે દેવાદાર છે. એ દેવા ભરવા માટે સરકારની સંપૂર્ણ મહેનત ઉપર એના જ અધિકારીઓ કાયદેસર જવાબદાર છે. અધિકારીઓ વગર એક રૂપિયો પણ કોઈ નેતા ખર્ચ કરી શકતો નથી.નાગરિકો ફકત મહેનત કરી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. બેરોજગારી મોઘવારી મંદીનો માહોલ આજે ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. પરંતુ એમાં અધિકારીઓની તરકકી અધિકારીઓનો ખજાનો દર રોજ છલોછલ છલકાઈ રહ્યો છે. ખાસકરીને નવસારી જિલ્લામાં કાયદા કાનૂન જેમાં જિલ્લા પંચાયત માં એક પણ કચેરીના એક પણ અધિકારી અમલીકરણ કરવા ગુનો સમજી રહ્યા છે. એક પણ ફરિયાદ હોય કે કાયદા મુજબ કામગીરી કરવો ગુનો સમજી રહ્યા છે. હવે ગુજરાત વિકાસ કમિશનર શ્રીનો ફરમાન અહીં અધિકારીઓ કેવી રીતે કામગીરી કરશે કે અગાઉની જેમ છટકબારી કરશે એના ઉપર સૌની નજર છે...

Thursday, July 16, 2020

बेरोजगारो को मिलेगा रोजगार कब तक करेंगे नौकरी का इंतजार


बेरोजगारो को मिलेगा रोजगार   

कब तक करेंगे नौकरी का इंतजार

रोज सिर्फ दो घंटे

जिंदगी को बेहतर बनाने का सुनहरा मौका

(स्वास्थय और समृद्धि एक साथ)

पार्ट टाइम /फुल टाइम वर्क  (महिलाओ के लिये अलग व्यवस्था )

अपनी योग्यता के अनुसार कमायें

काम करने के लिये ट्रेनिंग दी जायेगी

अपने शहर से गांव से काम कर अतिरिक्त आय बनायें

अपने काम के मालिक खुद बनें

NO INVESTMENT ,NO RISK ,NO TENSION ,NO TARGET,,

NO BOSS,NO LOSS

अपने अनुसार काम का करने का समय चुने

कौन कर सकता है:- गृहणी,नोकरी पेशा,सेवा निवृत कर्मचारी,व्यवसायी, शिक्षित बेरोजगार   इत्यादि

संपर्क करें:- डा.आर.आर.मिश्रा (लोकरक्षक जन संपर्क कार्यालय )

मो./वाट्सप:- 9898630756 नवसारी गुजरात   

लोकडाउन /सरकार के सभी नियमो का पालन करें. एक बार अवश्य मुलाकात करें 





Thursday, July 9, 2020

वलसाड जिला खाद्य और दवा विनियम तंत्र ( FOOD & DRUG ) के इंसपेक्टरो एवम नायब कमिश्नर को बेन 5 दवाओं का नाम पता नही.......?

वलसाड जिला खाद्य और दवा विनियम तंत्र ( FOOD & DRUG ) के इंसपेक्टरो एवम नायब कमिश्नर को बेन 5 दवाओं का नाम पता नही.......?
विकास विकास विकास
                                     गुजरात के ऐतिहासिक और अंतिम  वलसाड जिले में खाद्य और दवा विनियम तंत्र में सूचना का अधिकार अधिनियम 2005 के तहत एक जन हित में सूचना मागी गयी। जिसमें सबसे पहले भारत के उच्चतम न्यायालय के द्वारा लगभग 350 से अधिक रोजमर्रा में आने वाली दवाएं जो प्राण घातक थी उसे बेन कर चुकी है उसकी की जांच की थी। आज इस कोरोना जिसे विश्व आरोग्य संस्था एक महामारी घोषित कर चुकी हैं। क्या सचमुच आज बाजार में बेन दवाएं नही है ? कहीं ऐसी दवाओ में पिछले रास्ते से कोई बडा व्यापार तो नही चल रहा है? यदि आज भारत के उच्च न्यायालय ने ऐसी दवाएं बेन कर चुकी है।क्या सचमुच ऐसी दवाओं का व्यापार बंद हो चुका है ? एक वैज्ञानिक सर्वे रिपोर्ट के मुताबिक ज्यादातर बीमारियो से मरने वालो का कारण गलत दवाएं भी साबित हो चुकी हैं। क्योंकि अभी तक कोई ऐसी एलोपैथी दवा नही बनी जिसका कोई गलत प्रभाव न हो । और आये दिन मिल रही खबरो के अनुसार कहीं न कहीं डुपलीकेट दवाओं का जत्था जरूर मिलता है। परंतु ऐसी जांच से गुजरात लगभग अछुता ही रहता है । उसका प्रमुख कारण यहां अधिकारियों की मिलीभगत और व्यवहार से व्यापार जैसी छुद्र पुरानी परंपरा, आरक्षण और परमोशन है। गुजरात के सदर विभाग में एक सामान्य जांच अधिकारियों के खिलाफ कई वर्षों तक न होना भी माना जाता है। जानकारो की माने तो यह विभाग सबसे अधिक भ्रष्ट है । फिलहाल यहां ऐसी बातो का कोई विशेष मुल्य नही है । वैसे एक सूचना के अधिकार अधिनियम 2005 में मिली सूचना और रूबरू निरीक्षण में जो सामने तथ्य सामने मिला वह इन सभी से कहीं ज्यादा बुरा है। सूचना का अधिकार अधिनियम 2005 में सुप्रिम कोर्ट द्वारा बेन दवाओ की जांच के जो रास्ते बताये गये उससे गुजरात के विकास में इस कार्यालय के लगभग सभी अधिकारी शायद हठ कर चुके हैं कि किसी भी प्रकार से सुचारू रूप से विकास नही होने पाये। सूचना के अधिकार अधिनियम 2005 में कोई सूचना ऐसे मामलो में जिसे बेन दवाओं की जांच की गयी हो अभी तक दर्ज नही है । और जांच अधिकारी स्वयं रूबरू कर चुके हैं। और जांच की प्रकृया में जब बेन की गई सिर्फ 5 दवाओं का नाम पूछा गया । नाम बताने की जगह इन सभी का ब्लड प्रेसर बढता नजर आया । और सिर्फ एक ही उदाहरण बार बार पेरासीटामोल के सिवाय कुछ समझ नही आया । शायद इसी वजह से ऐसे अधिकारियों से आज गुजरात बदनाम हो चुका है । गुजरात सरकार आज रात दिन मेहनत कर रही है । करोडो रूपये खर्च कर रही है । और विकास समृद्धि जैसे शब्द आज ऐसे अधिकारियो ने एक जुमला बना कर रख दिया है । फिलहाल गुजरात के मुख्य मंत्री के साथ गुजरात तकेदारी आयोग को इन सभी से अवगत कराया गया है । अब देखना दिलचस्प होगा कि गुजरात सतर्कता आयोग खुद कोई टीम बनाकर जांच करेगा कि पहले की भांति इसी विभाग के उच्च अधिकारी को एक पत्र लिखकर जांच को पुरा मान लिया जायेगा ।

ગુજરાતના નવસારી જિલ્લામાં સીસી અને આકારણી કોભાંડની હદ પૂરી...?

photo

નવસારી જિલ્લામાં નવસારી વિજલપોર નગરપાલિકા માં નૂડા કચેરી હદ વિસ્તાર માં ૮ ગ્રામ પંચાયત સમાવેશ સાથે નવો વહીવટદાર તરીકે પ્રાન્ત અધિકારીના નિમણૂંક થી બિન અધિકૃત બાંધકામોના બિલ્ડરો અને આર્કિટેક ઇજનેરો માં હળકંપ ..? જાંયે તો જાંયે કહા ?

ગુજરાત તકેદારી આયોગ દ્વારા અધિક સચિવ શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાધીનગરને તપાસ માટે હુકમ ..!

                                        નવસારી જિલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ બિન અધિકૃત ગૈરકાયદેસર બાધકામોની ભરમારની ફરિયાદો મીડિયા માં ઉજાગર, આરટીઆઈ , જાગૃત નાગરિકો ,પક્ષ ,વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિધાનસભા માં સવાલો,ગુજરાતના મુખ્યમંત્રી પાસે, ગુજરાત તકેદારી આયોગ માં લેખિત માં ફરિયાદો થી છુટકારો મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગૈરકાયદેસર બાધકામો અટકાવવા,પારદર્શક, વિકાસ, સમૃદ્ધિ અને તપાસ સાથે કાર્યવાહી માટે નૂડા કચેરીની રચના વર્ષ ૨૦૧૫ માં કરી છે. જેમાં નવસારી જિલ્લા કલેકટર, અધિક કલેકટર ,નગર નિયોજક, નાયબ કલેકટર વગેરે સર્વોચ્ચ અધિકારીઓ સાથે એક કચેરી પણ ઘડી છે. ગુજરાત સરકારનો આશય એકદમ પવિત્ર , પારદર્શક ,વિકાસ અને સમૃદ્ધિ માટે હતો. અને તપાસ કરવા માટે રાજાશાહી જેવી સુવિધાઓ, વાહન ડ્રાઈવર સાથે લાખો રૂપિયા દર માસે ખર્ચ કરી રહ્યો છે. પરંતુ જમીની હકીકત માં વિગત છેલ્લા પાંચ વર્ષો માં મળેલ માહિતી મુજબ હજારો મકાનો સાથે બહુમાળી બિલ્ડિંગો બનાવવા માં આવેલ છે.જેમાં મોટા ભાગે મળેલ માહિતી મુજબ બધા જ ગૈરકાયદેસર છે. એક પણ બહુમાળી કે સિન્ગલ મકાનને નુડા દ્વારા બીયુસી કે સીસી આપવામાં આવી નથી.જેથી સાબિત થતો છે કે એ બધી જ ગૈરકાયદેસર છે.

                                        વિદ્વાનોના મંતવ્ય મુજબ ગૈરકાયદેસર બિન અધિકૃત બાધકામો જેતે સ્થળે જ બનાવવા માં જ આવેલ છે.સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરી આપવામાં આવેલ નોટિસ મુજબ બધી જ બહુમાળી બિલ્ડીંગો જમીન પર જ બનાવવા માં આવેલ છે. અને નૂડા વિસ્તાર ફકત ત્રણ થી ચાર કિમીના જ છે. સંપૂર્ણ વિસ્તાર એક દિવસમાં ત્રણથી ચાર વખત ફરી શકાય છે. અને એક પણ બિલ્ડીંગ સંપૂર્ણ રીતે ભારતીય કાયદો અને ડિઝિટલ ઇડિયા મુજબ એક વર્ષ પહેલાં કોઈ પણ સંજોગોમાં બનાવી શકાય નહીં. છતા મોટા ભાગે ગૈરકાયદેસર જ છે?

                          નવસારી શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ માં તમામ વિસ્તારો માં સમાવેશ હોવા છતા માહિતી મુજબ નવસારી જિલ્લાના જાબાજ ઈમાનદાર શૈક્ષણિક લાયકાત ધરાવતા આરક્ષણ અને બાપુદર્શનના અધિકારીઓ સરકારની શહરી વિકાસ સત્તા મંડળ અને સરકાર નો વિકાસનો માળખો પોતાની મરજી મુજબ જ અર્થઘટન કરેલ છે.ઓરકિટેક ઇજીનિયરો દ્વારા બિન અધિકૃત બાધકામો માં પોતે જ સીસી આપેલ અને તલાટી કમ મંત્રી શ્રીઓ દ્વારા આકારણી પણ કરી નાખવામા આવી છે. જેમાં કાયદા મુજબ બન્ને પાસે કોઈ સત્તા નથી.

                                      એક સામાન્ય ખાનગી ઓર્કિટેક ઇજનેર જેની પાસે સરકારના કાયદા મુજબ કોઈ પણ સત્તા નથી. ગૈરકાયદેસર પરવાનગી સિવાય બાંધવામા આવેલ બાંધકામને કેવી રીતે સીસી આપી શકે.સરકારને બદનામ કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. એમની શૈક્ષણિક લાયકાત અને આપેલ સીસીની સ્થળ તપાસ કરવાની તજવીજ થશે. સમૃદ્ધ વિકસિત, વૈભવશાળી ,પારદર્શક, સરકાર ભારત દેશ જ નહી દુનિયા માં પ્રખ્યાત ગુજરાત આજે ભ્રષ્ટાચાર થી બદનામ કરવામાં આવી રહ્યો છે.અને જવાબદાર અધિકારીઓ ફકત નોટિસો આપી છુટકારો મેળવેલ છે.

                                જમીન ઉપર એક વર્ષ સુધી બાધકામ થી આકારણી સુધી નૂડા કચેરી કુંભનિદ્રા માં હશે એ એક પણ સામાન્ય નાગરિક માનવા તૈયાર નથી.અને સરકારના નિયમ મુજબ કોઈ પણ અધિકારીને ચાર્જ માં જવાબદારી ઓછી થતી નથી.અને સદર બિલ્ડિંગો માં એક એક બાંધકામો માટે આશરે અડધો ડઝન ઇજનેરો આરકિટેક ઇજનેરો સરકાર સાથે ખાનગી કાર્યરત હોય છે. છતા એક પણ કાયદેસર ન બનવો ભ્રષ્ટાચાર અને મિલીભગત સિવાય કોઈ વિકલ્પ નજરે નથી પડતો.

                   ગુજરાત તકેદારી આયોગ કમિશનર પાસે ફરિયાદો લેખિત માં કરવામાં આવી છે. અને ગુજરાત તકેદારી આયોગશ્રી એ અધિક સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને લેખિત માં હુકમ કરી છે. નવસારી જિલ્લામાં પહેલા નુડા હદ વિસ્તારમાં ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માટે તલાટી કમ મંત્રી , તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને નુડા કચેરી જવાબદાર હતી. જેથી તપાસ માં એક બીજાને ખો આપી રહ્યા હતા. પરંતુ હાલ માં ફકત નવસારી વિજલપોર નગરપાલિકાના નવા નામે ચાલતી નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ સાથે જાબાજ વિદ્વાન પ્રાન્ત અધિકારી છે. જેથી તપાસ હવે કાયદેસર થઈ શકશે. અને સરકારના નવા નિયમ અને થઈ રહ્યા કામો મુજબ કોઈ પણ કાયદાકીય કામોને હુકમ કરવાની સત્તા છે.અને નવસારી જિલ્લામાં સદર બાબતે કેસો ચલાવાની તારીખો આપવાની જરૂર નથી. ત્રણ ત્રણ નોટિસો આપવામાં આવેલ છે. બધાજ પુરાવો અને નોટિસો, સમય પુરૂ કરવામાં આવેલ છે.ફકત હુકમ જ બાકી રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વહીવટદાર શ્રી અને નવસારી વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી વર્ગ એકના અધિકારીઓ છે. આજ સુધી થયેલ કામો મુજબ અધિકારીઓ પારદર્શક વહીવટ માં જ કામો કરી રહ્યા છે. હવે ઉપરોક્ત ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માં બિનજરૂરી સમય પસાર કરશે કે કાયદેસર તમામ આકારણી રદ્દ કરી ખોટી રીતે પરવાનગી સિવાય કરેલ બાધકામો તત્કાળ દૂર કરવા અને ટોપી પહેરી થી બનેલ ગાંધીને જેમ નામ , અટક અને પિન્ક કલરના સહારે જાણી બુઝીને ભ્રષ્ટાચાર માં જવાબદાર ઓર્કિટેક ઇજનેરો,અધિકારીઓને કાયદેસર સરકારી સેવાલયનો વિશેષ લાભ માટે કાર્યવાહી કરશે કે ......! એ જોવાનુ બાકી રહ્યુ

Sunday, July 5, 2020

ગુજરાત તકેદારી આયોગ દ્વારા બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા માં ભ્રષ્ટાચાર માટે તપાસ ક્યારે અને જવાબદાર અધિકારી કૌણ..?


ગુજરાત તકેદારી આયોગ દ્વારા બીલીમોરા ઓદ્યોગિક તાલીમ સંસ્થા માં ભ્રષ્ટાચાર માટે તપાસ ક્યારે અને જવાબદાર અધિકારી કૌણ..?
આજે ગુજરાત રાજ્ય માં બેરોજગારીની સંખ્યા દર રોજ વધી રહી છે.આજે કોરોના જેવી મહામારીમાં સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો મોટા ભાગે પલાયન કરી ચુક્યા છે.અને બાકીનાનાગરિકોની હાલત બદથી બદતર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર આજે રાત દિવસ મહેનત કરી રહી છે. ભારત સરકાર આજે આત્મનિર્ભર ભારત માટે કરોડો રૂપિયા સાથે તદ્દન નવી યોજના ચાલુ કરી છે. અને એ યોજના આજે દરેક સામાન્ય થી સર્વોચ્ચ માટે જરૂરી છે. પરંતુ સરકાર ગમે એ યોજના લાવે કરોડો રૂપિયા ભલે ખર્ચે પરંતુ જમીની હકીકત માં અહિં અધિકારીઓના મિલીભગત થી નાગરિકો સુધી મળે એ કોઈ પણ સંજોગો માં થઈ શકે નહિં. અને નવસારી જિલ્લા માં બીલીમોરા ઓદ્યોગિક તાલીમ કેન્દ્ર માં કરોડો રૂપિયાના કોભાંડ સાબિત થયેલ છે.અને તપાસ સાથે કાર્યવાહી માટે ગુજરાત તકેદારી આયોગ માં કરવામાં આવી હતી. પરંતુ આજે  સાત મહીને કોઈ પણ કાર્યવાહી કે તપાસ ન કરવો એ એક અલગ દિશા માં સૂચવે છે. ગુજરાત તકેદારી આયોગ ફકત એક પત્ર જેતે કચેરીના વડાને લખી છે. પરંતુ મળેલ માહિતી મુજબ અહિં અધિકારીઓ ની પહોંચ કે નિમણુંક એ જ કચેરી કરે છે. જેથી વિદ્વાનોના મંતવ્ય મુજબ કોઈ કાર્યવાહી થવો મુશ્કેલ છે. નવસારી જિલ્લાના બીલીમોરા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર માં થયેલ ભ્રષ્ટાચાર ની તપાસ કરવામાં આવે ત્યારે એક મોટો કૌભાંડ બહાર આવશે એમાં કોઈ શક નથી. જાણકારો ના મંતવ્ય મુજબ એ કોભાન્ડ માં સરકારી અધિકારીઓ પણ શામેલ છે જેથી તપાસ કરવો મુશ્કેલ છે. 

નવસારી નગરપાલિકા માં નૂડા કચેરી હદ વિસ્તારનો સમાવેશ અને વહીવટદારના નિમણુંક થી બિન અધિકૃત બાંધકામોંના બિલ્ડરો આર્કિટેક ઇજનેરો માં હળકંપ ..? જાયે તો જાયે કહાં ?

 નવસારી નગરપાલિકા માં નૂડા કચેરી હદ વિસ્તારનો સમાવેશ અને  વહીવટદારના નિમણુંક થી  બિન અધિકૃત બાંધકામોંના બિલ્ડરો
આર્કિટેક ઇજનેરો માં હળકંપ ..? 
જાયે તો જાયે કહાં ?

    ગુજરાત તકેદારી આયોગ  દ્વારા અધિક સચિવ શ્રી  શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ ગાધીનગરને તપાસ માટે હુકમ ..!

                     નવસારી જિલ્લામાં ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ બિન અધિકૃત ગૈરકાયદેસર બાધકામોની વર્ષોથીભરમાર છે.   અને ફરિયાદો મીડિયા માં ઉજાગર, આરટીઆઈ , જાગૃત નાગરિકો ,વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિધાનસભા માં સવાલો, ગુજરાતના મુખ્યમંત્રી પાસે, ગુજરાત તકેદારી આયોગ માં લેખિત માં ફરિયાદો થી રહી છે. જેનાથી છુટકારો મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા ગૈરકાયદેસર બાધકામો અટકાવવા અને તપાસ સાથે કાર્યવાહી માટે નૂડા કચેરીની રચના વર્ષ ૨૦૧૫ માં કરી છે. જેમાં નવસારી જિલ્લાના સર્વોચ્ચ અધિકારીઓ સાથે  એક કચેરી પણ ઘડી છે. ગુજરાત સરકારનો આશય એકદમ પવિત્ર , પારદર્શક ,વિકાસ અને સમૃદ્ધિ માટે હતો. અને તપાસ કરવા માટે રાજાશાહી જેવી સુવિધાઓ, વાહન ડ્રાઈવર સાથે લાખો રૂપિયા દર માસે ખર્ચ કરી રહ્યો છે. પરંતુ જમીની હકીકત માં   છેલ્લા પાંચ વર્ષો માં મળેલ માહિતી મુજબ હજારો મકાનો સાથે બહુમાળી બિલ્ડિંગો બનાવવા માં આવેલ છે.જેમાં મોટા ભાગે બધા જ ગેરકાયદેસર છે. એક પણ બહુમાળી કે સિંગલ મકાનને નુડા દ્વારા બીયુસી કે સીસી આપવામાં આવી નથી.જેથી સાબિત થતો છે કે એ બધી જ ગેરકાયદેસર છે. 
                                            વિદ્વાનોના મંતવ્ય મુજબ ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો જેતે સ્થળે જ બનાવવા માં જ આવેલ છે.સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરી આપવામાં આવેલ નોટિસ મુજબ  બધી જ બહુમાળી બિલ્ડીંગો જમીન પર જ બનાવવા માં આવેલ છે. અને નૂડા વિસ્તાર ફકત ત્રણ થી ચાર કિમીના જ છે. સંપૂર્ણ વિસ્તાર એક દિવસમાં ત્રણથી ચાર વખત ફરી શકાય છે. અને એક પણ બિલ્ડીંગ સંપૂર્ણ રીતે ભારતીય કાયદો અને ડિઝિટલ ઇડિયા મુજબ એક વર્ષ પહેલાં કોઈ પણ સંજોગોમાં  બનાવી શકાય નહીં. છતા મોટા ભાગે ગૈરકાયદેસર જ છે? ઓરકિટેક ઇજીનિયર દ્વારા બિન અધિકૃત બીયુસી થી તલાટી કમ મંત્રી શ્રીઓ આકારણી પણ કરી નાખવામા આવી છે. જમીન ઉપર એક વર્ષ સુધી બાધકામ થી આકારણી સુધી નૂડા કચેરી કુંભનિદ્રા માં હશે એ એક પણ સામાન્ય નાગરિક માનવા તૈયાર નથી.અને સરકારના નિયમ મુજબ કોઈ પણ અધિકારીને ચાર્જ માં જવાદારી ઓછી થતી નથી.અને સદર બિલ્ડિંગો માં એક એક બાધકામો માટે આશરે અડધો ડઝન શૈક્ષણિક લાયકાત ધરાવતા વર્ષોના અનુભવી ઇજનેરો આરકિટેક ઇજનેરો સરકાર સાથે ખાનગી કાર્યરત હોય છે. છતા એક પણ કાયદેસર ન બનવો ભ્રષ્ટાચાર અને મિલીભગત સિવાય કોઈ વિકલ્પ નજરે નથી પડતો. ગુજરાત તકેદારી આયોગ કમિશનર પાસે ફરિયાદો લેખિત માં કરવામાં આવી છે. અને ગુજરાત તકેદારી આયોગ શ્રી એ અધિક સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને લેખિત માં હુકમ કરી છે.  નવસારી જિલ્લામાં પહેલા નુડા હદ વિસ્તારમાં ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માટે તલાટી કમ મંત્રી , તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી અને નુડા કચેરી જવાબદાર હતી. જેથી તપાસ માં એક બીજા ને ખો આપી રહ્યા હતા. પરંતુ હાલ માં ફકત નવસારી વિજલપોર નગરપાલિકાના નવા નામે ચાલતી નવસારી નગરપાલિકાના અધિકારીઓ સાથે જાંબાજ વિદ્વાન પ્રાન્ત અધિકારી  છે. જેથી તપાસ હવે કાયદેસર થઈ શકશે. અને સરકારના નવા નિયમ અને થઈ રહ્યા કામો મુજબ કોઈ પણ કાયદાકીય કામોને હુકમ કરવાની સત્તા છે.અને નવસારી જિલ્લામાં સદર બાબતે કેસો ચલાવાની તારીખો આપવાની જરૂર નથી. ત્રણ ત્રણ નોટિસો આપવામાં આવેલ છે. બધાજ પુરાવો અને નોટિસો સમય પુરૂ કરવામાં આવેલ છે.ફકત હુકમ જ બાકી રહ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વહીવટ દાર શ્રી અને નવસારી વિજલપોર નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી વર્ગ એકના અધિકારીઓ છે. આજ સુધી થયેલ કામો મુજબ અધિકારીઓ પારદર્શક વહીવટ માં જ કામો કરી રહ્યા છે. હવે ઉપરોક્ત ગેરકાયદેસર બિન અધિકૃત બાધકામો માં બિનજરૂરી સમય પસાર કરશે કે કાયદેસર તમામ આકારણી રદ્દ કરી ખોટી રીતે પરવાનગી સિવાય કરેલ બાંધકામો તત્કાળ દૂર કરવા હુકમ કરશે કે ......! એ જોવાનુ બાકી રહ્યુ... 

Friday, July 3, 2020

नगरपालिका में विजलपोर नगरपालिका के साथ समाविष्ट ग्राम पंचायतों में गैरकानूनी अवैध निर्माणो की जवाबदेही किसकी...? जिला विकास अधिकारी , नवसारी शहेरी विकास सत्ता मंडण अथवा नवसारी नगरपालिका ?

नगरपालिका में विजलपोर नगरपालिका के साथ समाविष्ट ग्राम पंचायतों  में गैरकानूनी अवैध निर्माणो की जवाबदेही किसकी...?

जिला विकास अधिकारी , नवसारी शहेरी विकास सत्ता मंडण अथवा नवसारी नगरपालिका ? 
     आज वर्षों से नवसारी नगरपालिका अवैध निर्माण आरसीसी डामर रोड ब्लोग पेविंग वगैरह के साथ सरकारी खर्च से होने वाले कामो में भ्रष्टाचार का केन्द्र बना हुआ है। यहाँ छोटे मोटे उद्योगपतियो ने सरकार के शासन प्रशासन पर कब्जा कर लिया है। प्रशासन यहां सिर्फ़ बड़ी बड़ी फाइलो में ही नजर आ रहा है। जमीनी हकीकत में उतरने वाले किसी भी अधिकारी को पैर रखने से पहले बिदाई समारोह का एक पात्र के सिवा कोई चारा नही दिखाई पड़ता। फिर चाहे वह चीफ ओफीसर हो या कलेक्टर। और देखने वाली बात यह कि ऐसे इमानदारी का जो अब तक अधिकारियो को फायदा मिला है वह भी कालापानी से कम में नही आंका जा सकता। बदली ही नही उनको विभाग से भी हटा दिया जाता। इतिहास बदलने की क्षमता और जजबा रखने वाले जांबाज अधिकारियों का यहां भूगोल बदल दिया जाता है। और कमाल की बात है कि ए इतिहास भूगोल बदलने वाले जांबाज न तो पब्लिक में है न शासन में न ही प्रशासन में और न ही सरकार के किसी विशेष पद पर। आज एक बार फिर साबित हुआ है कि पैसा बोलता ही नही, चल सकता है, दौड़ सकता हैऔर खुद सभी कामो को करवा सकता है और करवाने में सबसे आगे है। 
इसकी गहराई में यदि देखा जाये फिर किसी भी उद्योगपति फैक्ट्री मालिक अथवा बिल्डर का कोई गुनाह नजर नही आता। अर्थशास्त्र के साथ प्रकृति का भी नियम है मांग जहाँ जहाँ होती है डिलवरी वहां वहां अवश्य होती है। आप मांगो जितनी गहराई से मागोगे देने वाला अपने आप आयेगा। यदि इस हिसाब से देखा जाये तो शायद अधिकारियों को इन जाबांजो की सुबह शाम इन सबकी अर्चना करनी चाहिए। और दिल खोल कर हमारे प्रशासनिक अधिकारी कर भी रहे हैं। जिसका एक नमूना अभी अभी एक पंचायत में देखे जाने की चर्चा भी चल रही है। तख्ती बदल गई।काम हो गया। प्रशासन के अधिकारियों ने राशन की जरूरत पूरी न करने वालो को राजा हरिश्चंद्र और किसी को फैक्टरी का मालिक बना दिया।  अब आज नवसारी जिले में विकास के नाम पर फिर एक नया इतिहास बनाया जा रहा है।हालांकि अभी भी पैंतरा पुराना है। भूतपूर्व शासको ने सरकारों ने जिस काम को नियमबद्ध कर कर किया। आज उसे सीधे सीधे किया जा रहा है। सरकारी अधिकारी भी भूगोल बदलने के डर से इतिहास बदलने में अपने बचाव और चंद फायदे के चक्कर में भरपूर साथ दे रहे हैं। जानबूझकर जूठे प्रोटोकॉल के चक्कर में अपनी जमीर को भी गुमराह कर रहे हैं। अथवा यह उनकी आंतरिक चाह भी हो सकती है। विद्वानों के मंतव्यों की माने तो इसे आध्यात्मिक तौर पर कलियुग से जोड़कर देखा जा रहा है। अब सरकार को भ्रष्टाचार शब्दावली मे से निकालकर चीन की तरह शिष्टाचार कर देना चाहिए। चीन में भोजन की कमी को पूरा करने के लिए कीड़े मकोड़ो को भी भोजन में शामिल कर लिया। और परिणाम यह आया जिसका नतीजा लिखने के लिए पूरी दुनिया के पास शब्द भी आज कतरा रहे हैं। इससे हमें शीख भी लेनी चाहिए। परंतु आज एनकेन प्रकारेण धन ही सर्वाधिक सर्वश्रेष्ठ है। इसी को मंजिल समझने वालो को आज के प्राकृतिक आपदा से शीख लेने की आवश्यकता से भी नकारा नही जा सकता। 
                                          नवसारी नगरपालिका में विजलपोर के साथ आठ ग्राम पंचायतों को समावेश कर दिया गया है। इसी के साथ सभी अवैध निर्माणों की जवाबदेही भी नवसारी नगरपालिका को मिल चुकी है। चल रही खबरो के अनुसार अब तक जवाबदेही तय न होने के कारण न्यायिक प्रक्रिया में गुमराह होने के काफी चांस थे। अब मामला एकदम साफ हो चुका है। और जानकारी की माने तो संपूर्ण जवाबदारी नवसारी नगरपालिका के अधिकारी और वहीवटदार ही हैं।सूत्रों के हवाले से मिली जानकारी के अनुसार नवसारी नगरपालिका जो कि पहले से गैरकानूनी आकारणी , ब्लोग , डामर रोड, और करोड़ों रुपये की शोपिंग सेंटर बनाकर आवक के साधन में बाधा वगैरह के भ्रष्टाचार साबित हो चुका है। उसकी फाइलें फिर से पुनर्जीवित की जांयेगी।और  इसमें सरकार का जमकर फायदा होगा। विजलपोर नगरपालिका जिसमें भ्रष्टाचार को ही विकास की पहली सीढ़ी मापदंड है। जीयुडीसी का करोड़ों रुपये का गटर घोटाला, हजारों अवैध निर्माण, आकारणी घोटाला,  वगैरह के साथ ग्राम पंचायतो में गैरकानूनी अवैध निर्माण जिसकी जांच फिलहाल गुजरात विजिलेंस कमिश्नर द्वारा हो रही है। इतने सारे भ्रष्टाचार में यदि कायदेसर सरकार जांच करवाये करोड़ों रूपये की आवक वैसे ही हो जायेगी।इसलिए नये आगंतुक  सरकारी अधिकारी को भेजकर इसका इतिहास एक अलग रचनात्मक शैली अपनाये इसमें कोई शक नजर नही आती। अब देखना दिलचस्प होगा कि समय किस मोड़ पर जाकर अपना रुख दिखायेगा। फिलहाल समय चक्र पर सबकी नजरे अवश्य हैं।

Wednesday, July 1, 2020

मोबाइल रेडिएशन और उससे बचने का उपाय



        आज मोबाइल लेपटोप कोम्प्युटर हमारे जीवन का एक महत्वपूर्ण भाग के रूप में काम कर रहा है। परंतु विना नेट के यह आज एक सिर्फ डब्बे जैसा लगता है। और नेट विना रेडियेशन के सम्भव नही है। और किसी भी ऐसे यंत्र में चाहे कितना ही मंहगा हो वह बिना रेडियेशन चिप के सुरक्षित नही हैं। सभी ब्रांडेड कंपनीयां जो दावा करती हैं । उनके कंडीशन के हिसाब से सही हैं। जैसे ज्यादा से ज्यादा टेक्स मेसेज करें । तीन मिनट से ज्यादा बातचीत न करॆं। ऐसा कुछ भी सामान्यत: संभव नही है । जिसके लिये आज एक ही रास्ता है । रेडियेशन प्रोक्टशन चिप। आइये जानते हैं कि इसे ज्यादातर लोग क्यों नही लेते हैं।

दो कारण से लोग इसे खरीदा जाता।

पहला कारण उन्हें यह समझ नहीं आता है कि रेडिएशन उनके स्वास्थ्य को कितना बुरी तरह प्रभावित कर सकता है

दूसरा कारण अपने स्वार्थ से ज्यादा महंगा लगता है

Only 699 for lifetime क्या यह आपको अभी भी महंगा लग रहा है?

 

क्या आप एक स्टूडेंट है हो सकता है आप इस समय ऑनलाइन पढ़ाई कर रहे हो

क्या इस समय आप work-from-home कर रहे हैं इसका सीधा सा मतलब यह है कि आप लैपटॉप या मोबाइल का यूज कर रहे हैं हम सभी जानते हैं कि सभी इलेक्ट्रॉनिक डिवाइस में रेडिएशन निकलता है और वह हमारे स्वास्थ्य के लिए अच्छा नहीं है यह नए तरीके का पोल्यूशन है

जो हमारे निर्णय लेने की क्षमता और हमारे यादाश्त को कमजोर करता है और भी कई गंभीर बीमारी का कारण बनता है।अगर आप भी रेडिएशन के दुष्प्रभाव से बचना चाहते हैं तो Radiation Purifying Device  अपने मोबाइल में जरूर इस्तेमाल करें अधिक जानकारी के लिए मुझे कॉल कर सकते हैं

MODICARE SHOPE  NAVSARI -KARISHMA CHERITABLE TRUST ALAKAPURI SOCIETY VIJALPORE NAVSARI-396445  MOB. 9898630756 

Benefits of Modicare envirochip in Hindi

क्या आप मोबाइल फोन  यूज करते हैं ?

क्या आप इंटरनेट  यूज करते हैं ?

क्या आप Wi-Fi  यूज करते हैं ?

क्या आप  Hotspot  यूज करते है ?

क्या आप राउटर  यूज करते हैं?

या कोई अन्य Electronic डिवाइस यूज करते हैं ?

अगर हां -तो आप रेडिएशन रिस्क जोन में है 

 

मोबाइल रेडिएशन -

 मोबाइल के अधिक प्रयोग से होने वाले नुकसानों में सबसे खतरनाक है मोबाइल रेडिएशन l   मोबाइल रेडिएशन आपके Health पर कितना दुष्प्रभाव डाल सकता है आप सोच भी नहीं सकते।

आइये जानते हैं  मोबाइल रेडिएशन आपके शरीर पर क्या प्रभाव पडता है -

 हम सभी जानते या अक्सर सुनते है की  MOBILE, LAPTOP, और भी कई इलेक्ट्रॉनिक चीजों से *RADIATION* निकलता है जो हमारे शरीर को बहुत नुकसान पहुँचा रहा है

क्या आपको पता है ? मोबाइल रेडिएशन आपके बच्चे के दिमाग को 1 साल पीछे कर सकता है ?

रेडिएशन एक स्लो प्वाइजन की तरह काम करता है ।

 संपर्क करें 

MOB. 9898630756


 

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...