Saturday, March 12, 2022

નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે ભવ્ય શરૂઆત




નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઈલેક્ટ્રોપૈથી એક સાથે ભવ્ય શરૂઆત


આજે કોરોના મહામારી અંતે દેશના મોટા ભાગના રોજી રોજગાર બંધ થવા થી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને દર રોજ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવા થી હાલત બદ થી બદતર થવા પામી છે. આજે મોટા ભાગના હવા, પાણી, ખોરાક દૂષિત છે. પીવા લાયક ચોખ્ખુ પાણી ઉપલબ્ધ નથી. અને બાઝાર કે મશીન દ્વારા જે પાણીના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ આપણા શરીર માટે સારૂ નથી. કારણ કે એમાં થી મશીન દ્વારા સાફ કરતી વખતે મોટાભાગના ખૂબ જ જરૂરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી એ એસીડિક પાણી આપણા શરીર માં લાંબા સમયે નુકસાન દાયક સાબિત થાય છે. પશ્ચિમી સભ્યતાનો ખોરાક આપણા દેશના હવામાન મુજબ તદ્દન હલકો હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ કમજોર સાબિત થાય છે. શહેરો માં રહેનાર નાગરિકોને શુદ્ધ હવા પણ આજે ઉપલબ્ધ નથી. અને આજે મોટા ભાગના નાગરિકો સૂર્ય થી વંચિત રહે છે અથવા જરુર મુજબ સૂર્યની ગર્મીનો ઉપયોગ કરતા નથી. આપણી શરીર પાંચ તત્વો થી ઘડવામાં આવેલ છે. અને આપણે એ પાંચ તત્વોનો ઉપયોગ કરવામાં હંમેશા કર કસર રાખતા હોય છે. સૂર્ય આપણી શરીર માં પ્રમુખ ભાગ પાચન માટે ભજવે છે. એના થી જેમ જેમ આપણે દૂર થતા ગયા તેમ તેમ નવી નવી બીમારીઓના શિકાર બનતા ગયા . એક પણ મનુષ્ય મળવો મુશ્કેલ છે જેની શરીર માં કોઈ ન કોઈ બીમારી ન હોય . આધુનિક પૈથી એલોપૈથી માં દવા સારવાર અને તપાસ માં થતો ખર્ચ અને અંતે એ સારવાર થી મળતો ફાયદો કોઈ પણ સંજોગોમાં ને પોષાય એમ નથી. એક બીમારી દૂર થાય એ પહેલા એ દવાઓ કે સારવાર ની પદ્ધતિ માં જ અનેકો બીમારી પહેલા જ જન્મ લે છે. સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોના સચોટ સારવાર માટે આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સાથે ઈલેક્ટ્રોપૈથી એના માત્ર એક વિકલ્પ છે. જેમાં સામાન્ય મધ્યમ વર્ગ થી સર્વોચ્ચ સુધી દરેકે દરેક સારવાર મેળવી શકાય છે. અને કોઈ પણ પ્રકારના આડઅસર વગર સારવાર હોવાથી આરામ અને કાયમી ધોરણે મુક્તિ મળે છે.અને આર્થિક સ્થિતિમાં પણ ફાયદો અવશ્ય થાય છે. લાખોની પસંદ આપણા રૂષિ મુનિઓ તપસ્વીઓ થી શોધિત અતિ દુર્લભ જડી બૂટીઓનો વિશાલ સંગ્રહ કરી બનાવેલ દવાઓના ચમત્કારિક લાભ જોવા મળે છે. આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર થી શરીર મન આત્માને શાંતિ મળે છે. સાથે સાથે આપણા દેશથી કરોડો અરબો ખરબો રૂપિયા વિદેશ જતા અટકે છે. આપણા શરીર મન આત્માનો વિકાસ થતા જ પરિવારના સમાજ ગામ શહેર તાલુકા જિલ્લા રાજ્ય અને દેશનો વિકાસ થાય છે. આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર માં મોટા ભાગના ફળ સબ્જી અને દેશી વનસ્પતિઓનો ઉપયોગ હોવાથી બહારથી વિદેશી કેમિકલ યુક્ત દવાઓ ઈમ્પોર્ટ આયાત કરવાની જરૂર પડતી નથી.અને આયુર્વેદ નૈસર્ગિક ઉપચારના ઉપયોગ કરવાથી શારીરિક માનસિક રોગોને જડમૂળથી દૂર કરવા માં દરેકે દરેક ને આર્થિક ફાયદો થાય છે.આપ સૌ દરેકે દરેક ને સમાચાર પહોંચાડવા એક બીજા ની મદદ રૂપ થવો આજે ખૂબ જ જરૂરી છે. આપ સૌને નવસારી જિલ્લામાં લોક રક્ષક હેલ્થ કેર નવસારી માં હાર્દિક આમંત્રણ છે. કોઈ પણ પ્રકારના રોગોને મટાડવા માટે આપણો આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સક્ષમ છે. આપ સૌને નવસારી જિલ્લામાં કોઈ પણ રંગ ભેદ જાત પાત ધાર્મિક ભેદભાવ વગર એક વખત અવશ્ય પધારવા વિનંતી.
ડો. આર. આર. મિશ્રા
 અલકાપુરી સોસાયટી શિવાજી  ચોક પાસે વિજલપોર નવસારી -396450 ગુજરાત
મોબાઈલ નંબર
9898630756
9227850786
9328014099
મોબાઈલ થી સમય મેળવીને પધારવા જેથી આપના માટે સારી વ્યવસ્થા કરી શકાય.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...