Monday, January 21, 2019
નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ની જમીન દફ્તર સીટી સર્વે કચેરીમાં RTI 2005 અને RCPS2013ના બોર્ડ .......?
Sunday, January 20, 2019
मोबाइल का उपयोग: मस्तिष्क कैंसर बढ़ रहा है, बहरे लोग, मुंबई आईआईटी प्रो
मोबाइल का उपयोग: मस्तिष्क कैंसर बढ़ रहा है, बहरे लोग, मुंबई आईआईटी प्रो कहते हैं
नई दिल्ली: इस बात में कोई शक नहीं है कि जहां एक ओर सेलफोन ने दुनिया को हमारी उंगलियों पर लाकर हमारे जीवन को आसान बना दिया है, लेकिन भारत में मोबाइल हैंडसेट के उचित उपयोग और ज्ञान से संबंधित ज्ञान की कमी, मोबाइल से निकलने वाले खतरनाक विद्युत चुम्बकीय विकिरण टावर्स सेट अंतरराष्ट्रीय मानक से बहुत अधिक है। परिणामस्वरूप, हर साल सैकड़ों लोग इस 'तकनीकी प्रगति' की कीमत चुका रहे हैं।
एक नए अध्ययन की खोज कुछ और भी भयावह की ओर इशारा करती है। नवीनतम शोध के अनुसार, प्रतिदिन आधे घंटे से अधिक समय तक सेलफोन का उपयोग करने से अगले 10 वर्षों में ब्रेन ट्यूमर का खतरा दोगुना हो सकता है।
क्रूसेडर ने विकिरण के खिलाफ लड़ाई शुरू करते हुए, डॉ। गिरीश कुमार - आईआईटी मुंबई के इलेक्ट्रिकल इंजीनियरिंग विभाग में प्रोफेसर - यूएनआई को बताया, “मैंने हाल ही में देश के विभिन्न हिस्सों के कई प्रसिद्ध ईएनटी विशेषज्ञों के साथ बातचीत की और मैं इस निष्कर्ष पर पहुंचा हूं कि ब्रेन ट्यूमर और हियरिंग लॉस के मामले बढ़ रहे हैं। सभी संपर्क विशेषज्ञ एक सामान्य तथ्य पर सहमत हुए हैं: मस्तिष्क ट्यूमर और सुनवाई हानि के मामलों की संख्या दिन-प्रतिदिन बढ़ रही है।
रिपोर्ट्स के मुताबिक, अगर हम लगातार 20 से 30 मिनट तक सेलफोन का इस्तेमाल करते हैं, तो रेडिएशन हमारे शरीर में प्रवेश कर जाते हैं और सेलफोन से निकलने वाले अत्यधिक विकिरण और गर्मी के कारण हमारे इयरलोब में खून गर्म हो जाता है। उसके बाद हमारे रक्त का तापमान एक डिग्री सेंटीग्रेड बढ़ जाता है और इस तरह हमारे शरीर का तापमान 100.2 फ़ारेनहाइट तक पहुंच जाता है। इसके अलावा, रोजाना आधे घंटे से अधिक समय तक सेलफोन पर बात करने से सिरदर्द की समस्या बढ़ सकती है और आगे ब्रेन ट्यूमर का अंतिम चरण सामने आता है। ”
कनाडा के विनीपेग विश्वविद्यालय, मैनीटोबा के इलेक्ट्रिकल इंजीनियरिंग विभाग में पूर्व अनुसंधान सहयोगी कहते हैं, “हम अपने सेलफोन के बेहद आदी हैं और इस आदत के कुछ गंभीर नतीजे हैं। मामलों को बदतर बनाने के लिए, हम लगातार मोबाइल टावरों और वाई-फाई के खतरे में रह रहे हैं जो मस्तिष्क ट्यूमर और अन्य गंभीर बीमारियों के बढ़ने के पीछे मुख्य कारण है। 2003 से भारत में कैंसर के मामलों की संख्या बढ़ रही है। ”
वह आगे कहते हैं कि अंतर्राष्ट्रीय वैज्ञानिकों की एक टीम ने 'इंटर-फोन अध्ययन' किया था जिसमें उन्होंने ब्रेन ट्यूमर के 5,117 मामलों का अध्ययन किया था। अध्ययन की अंतिम रिपोर्ट 2012 में सामने आई थी जिसमें यह निष्कर्ष निकाला गया था कि दिन में चार मिनट की निर्धारित सीमा के भीतर सेलफोन पर बात करने से कोई परेशानी नहीं हुई, लेकिन 30 मिनट या उससे अधिक खर्च करने से 10 साल बाद कैंसर का खतरा दोगुना हो सकता है।
अंतर्राष्ट्रीय वैज्ञानिकों की एक टीम ने 2000 में ब्रेन ट्यूमर के 5,117 मामलों पर एक इंटर फोन अध्ययन किया और पाया कि आधे घंटे से अधिक के सेलफोन उपयोग ने कैंसर के 100 प्रतिशत विकसित होने की हमारी संभावनाओं को छीन लिया। यह इन निष्कर्षों के आधार पर है कि विश्व स्वास्थ्य संगठन (डब्ल्यूएचओ) ने विद्युत चुम्बकीय विकिरण को car संभव कैसरोजेनिक (कैंसर) 2 बी ’घोषित किया है।
फ्रांस और स्पेन सहित कई यूरोपीय देशों ने 12 साल से कम उम्र के बच्चों के लिए सेलफोन के उपयोग पर प्रतिबंध लगा दिया है, जबकि भारत में हम इन फोनों को खिलौनों के रूप में मानते हैं और यहां तक कि बच्चों को भी सौंप देते हैं। अंतरराष्ट्रीय वैज्ञानिकों की एक टीम ने एक रिपोर्ट प्रस्तुत की है जो यह निष्कर्ष निकालती है कि शिशुओं के निविदा मस्तिष्क झिल्ली पर विकिरण का खतरनाक प्रभाव पड़ता है। वास्तव में, यह माँ के गर्भ में बच्चे के लिए और भी खतरनाक है।
तीन पुस्तकों के लेखक, प्रो कुमार कहते हैं, “यदि सेलफोन को हमारी पतलून की पैंट की जेब में रखा जाता है, तो पुरुषों और महिलाओं दोनों के लिए नपुंसक बनने की संभावना बहुत अधिक हो जाती है। इस मामले में मामला यह है कि इन विट्रो फर्टिलाइजेशन (आईवीएफ) के लिए और अधिक युवा कैसे बढ़ रहे हैं। सेल टॉवर दिन में 24 घंटे विकिरण उत्सर्जित कर रहे हैं और निकटता में रहने वाले लोग जलन, स्मृति की हानि और संज्ञानात्मक शक्तियों, कैंसर, अल्जाइमर, नपुंसकता, हाई बीपी और अवसाद की शिकायत करते हैं।
वह बताते हैं कि कैसे 2003 में जब इनकमिंग कॉल्स मुफ्त हो गईं और बाद में कॉल दर एक मिनट हो गई और मोबाइल डेटा को सस्ते दरों पर एक्सेस किया जा सकता था, मोबाइल और अन्य उपकरणों का उपयोग विस्फोट हो गया
जब भी उपयोग में न हो तो वाईफाई को बंद करना उचित होगा। जबकि हम में से अधिकांश अपने हाथों में या तकिए के नीचे अपने मोबाइल फोन के साथ झपकी लेने की आदत रखते हैं, यह ध्यान दिया जाना चाहिए कि सोते समय उन्हें कम से कम एक हाथ की दूरी पर रखा जाना चाहिए। बाहर जाते समय मोबाइल डेटा बंद कर देना चाहिए और फोन को फ्लाइट मोड पर रखना और भी बेहतर है। वाहनों, लिफ्टों में या बैटरी कम होने पर सेलफोन का उपयोग नहीं करना चाहिए क्योंकि इन परिस्थितियों में, मोबाइल फोन सामान्य से अधिक विकिरण का उत्सर्जन करते हैं। हर छह सेकंड में आपका सेलफोन टॉवर को उसकी स्थिति का संकेत देते हुए एक पल्स भेजता है। इसका मूल रूप से मतलब है कि सेलफोन नॉन-स्टॉप काम करते हैं। संदेश टाइप करते समय हम विकिरण के सीधे संपर्क में नहीं होते हैं लेकिन जब हम बटन दबाते हैं, तो विकिरण हमारी उंगलियों के माध्यम से प्रवेश करता है।
इसलिए, भेजने के समय हैंडसेट को टेबल पर रखा जाना चाहिए। अंतिम लेकिन कम से कम, जब सेलफोन बजता है - कॉल या संदेशों के कारण - विकिरण बहुत अधिक शक्तिशाली होता है क्योंकि लहर कई टावरों और स्विचबोर्ड से गुजरती है। इस मामले में, एक को तुरंत सेलफोन को कान में नहीं डालना चाहिए, लेकिन हरे बटन को दबाने के बाद कुछ सेकंड के लिए इंतजार करना चाहिए, और फिर "विकिरण" को "हेल्लो" कहें, प्रोफेसर चकल्स।
उन्होंने कहा कि जागरूकता बनाने और सुरक्षा मानदंडों का उपयोग करके, सेलफोन विकिरण को कुछ हद तक नियंत्रित किया जा सकता है, लेकिन "टावरों की कहानी" भयानक है। हमारे देश में, हमने अपनी सुविधानुसार टावरों के विकिरण के मानक को लागू किया है और केवल गैर-आयनीकरण विकिरण सुरक्षा पर अंतर्राष्ट्रीय आयोग के मानदंडों की अनदेखी की है जो संयुक्त राष्ट्र द्वारा ही अनुशंसित है। मानदंडों द्वारा सुझाए गए विकिरण जोखिम की सीमा प्रति दिन छह मिनट है, लेकिन हमने एक घंटे के लिए इसे लागू किया है।
वे बताते हैं, “मैंने 2010 के बाद से लगभग 30 बार दिल्ली का दौरा किया है और दूरसंचार विभाग (DoT) सहित विभिन्न विभागों और समितियों को सेलफोन और सेल टॉवर से संबंधित स्वास्थ्य खतरों की रिपोर्ट सौंपी है। मेरे निरंतर प्रयास कुछ हद तक सफल रहे क्योंकि 2012 में विकिरण मूल्य पहले के मूल्य के दसवें हिस्से से कम हो गया था, जिसका अर्थ था कि अब यह 450 मिलीवाट प्रति वर्ग मीटर से 4050 मिलीवाट प्रति वर्ग मीटर है और केवल एक घंटे के लिए अनुमेय था।
निराशा व्यक्त करते हुए, डॉ कुमार कहते हैं, “दिसंबर 2014 में मैंने विकिरण को संबंधित प्राधिकरण को प्रस्तुत किया था और उसके बाद मेरी नियुक्ति विकिरण खतरों से निपटने वाली किसी भी संस्था के साथ तय नहीं की जा रही थी।
"अंतर्राष्ट्रीय वैज्ञानिकों का कहना है कि हमारे पूरे जीवन सेलफोन के दौरान सुरक्षित रहने के लिए
“अभी, भारत में लगभग पाँच से छह लाख सेल टॉवर हैं। सबसे पहले, एंटेना की क्षमता को एक वाट तक कम किया जाना चाहिए और उसके बाद लगभग छह लाख नए टॉवर स्थापित किए जाने चाहिए। एक एंटीना की कीमत लगभग 20 लाख रुपये होती है, लेकिन नागरिकों के स्वास्थ्य को ध्यान में रखते हुए, एक दूसरे विचार के बिना पैसा खर्च करना पड़ता है। भारत का सर्वोच्च न्यायालय विकिरण के खतरों को बहुत अच्छी तरह से समझता है, यही कारण है कि उसने इस संबंध में फिल्म स्टार जूही चावला और कई अन्य लोगों की दलीलों को स्वीकार किया है। यह नवंबर में उनके मामले की सुनवाई करेगा, ”डॉ कुमार बताते हैं।
“सेलफोन ने न केवल हमारे स्वास्थ्य पर कहर ढाया है, बल्कि इसने बहुत सामाजिक ताने-बाने को भी तोड़ दिया है। अगर मैं कभी भी किसी को अपने हाथों में सेलफोन के बिना देखता हूं, तो मैं उनकी सराहना करता हूं। ”
प्रोफेसर ने कहा, "यह अलग-अलग प्लेटफार्मों पर कई बार कहा गया है कि सेलफोन टॉवर से कोई स्वास्थ्य संबंधी खतरे नहीं हैं, लेकिन गौरैया, तितलियों और मधुमक्खियों के लुप्त होने - जो विलुप्त होने के कगार पर हैं। विकिरण के प्रतिकूल प्रभाव का प्रमाण। यह पेड़ और पौधों को समान रूप से प्रभावित कर रहा है। ”
एक आंख खोलने वाला किस्सा साझा करते हुए वे कहते हैं, “अपने सर्वेक्षण के दौरान, मैं गुरुग्राम में एक फार्महाउस के मालिक से मिला। उन्होंने एक भयावह कहानी साझा की। मालिक ने कहा कि सेलफोन टॉवर की स्थापना से पहले ऐन्टेना के सामने नींबू का पेड़ लगभग सौ नींबू का उपयोग करता था, लेकिन अब यह केवल दो नींबू सहन करता है। ” एक पुरोधा डॉ। कुमार ने चेतावनी दी कि आज हम सेलफोन, सेल टावरों, वाई-फाई, माइक्रोवेव ओवन, कंप्यूटर और लैपटॉप के विकिरण से घिरे हुए हैं, लेकिन फिर यह युवा पीढ़ी है जो विकिरण के लिए अधिक प्रवण है क्योंकि यह पूरी तरह से चला गया है ' ऑनलाइन '। (UNI)
Wednesday, January 16, 2019
વ્યાજખોરોથી નવસારી જિલ્લામાં પણ નાગરિકો ત્રાહિમામ...
વ્યાજખોરોના નામ આપનારને સરકાર ગુપ્ત અને ઈનામની યોજના માટે સરકાર જાહેર કરે એવી યોજનાઓ સરકાર ચલાવે ત્યારે એનો ખરેખર પર્દાફાસ થસે એવુ જાણકાર વિદ્વાનોના મંતવ્યો મળેલ છે.
Saturday, January 12, 2019
સાઉથઝોન સુરત નગરપાલિકાઓની કચેરી સાથે તાબા હેઠળની તમામ નગરપાલિકાઓ માં જનહિત માટેના કાયદાઓ લકવાગ્રસ્ત...
Friday, January 11, 2019
नवसारी जिले मे उत्तर भारतीय नवयुवक मंडल द्वारा मनोकामना पूर्ण हनुमान जी मंदिर नवसारी स्टेशन पूर्व अखंड रामायण पाठ एवम भव्य भंडारा
નવસારી જિલ્લામાં લઘુતમ માસિક વેતન ધારો 1948 લકવાગ્રસ્ત ...! જવાબદાર કોણ...?
Monday, January 7, 2019
વિજલપોર નગરપાલિકાના વહીવટી કામગીરી માં ભ્રષ્ટાચાર ની સુગંધ
વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ત્રણ કરોડ છપ્પન લાખ રૂપિયા નો આરસીસી રોડ બિન જરૂરી સાવિત થયા. છતાં વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ જેવા કે નાગરિકો માટે ચોખ્ખું પીવા લાયક પાણી જેવી ગંભીર સમસ્યા આરોગ્ય ની જીવન જરૂરિયાત ગંભીર સમસ્યા નો અભાવ હોવા છતા શિક્ષણ કે બેરોજગારી ની સમસ્યાઓ ને દૂર કરવામાં નિષ્ફળ છે. વિજલપોર સાથે નવસારી જીલ્લાના શાસન પ્રશાસન સારા માં સારું ડામર રોડ તોડીને બિન જરૂરી આરસીસી રોડ કોઇ પણ જાતના પ્લાન વગર બનાવી રહ્યા છે. અને જીલ્લા ના વહીવટી અધિકારી ઓ મોન બ્રત ધારણ કરી છે. હાલ મા જ મળેલ માહિતી મુજબ વિજલપોર નગરપાલિકા ગરીબ દલિત શોષિત મજલૂમો ની સરકાર ગરીબો દલિતો મજલૂમ નાગરિકો ના ખુન પસીના મહેનત મસકકત દ્વારા વેરા સ્વરૂપે લીધેલ નાણા ફકત પોતાની શેખી બધારવા માટે ઠરાવ કરી આશરે ત્રણ લાખ જેવી માતબર રકમ દાન કરી છે. અને વિજલપોર નગરપાલિકા માં દરેક કામો ભ્રષ્ટાચાર વગર થતો નથી અને નોટિસ આપી સરકાર સાથે નાગરિકો ને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. અને વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષો થી કાયદેસર મુખ્ય અધિકારી ની નિમણૂંક કરવામાં આવતો નથી. જાણકારો દ્વારા મળેલી માહિતી મુજબ રહમરાહે નિમણૂંક અધિકારીઓ પાસે જાણકારી હોવા છતા શૈક્ષણિક લાયકાતની અછત અને બાપુ નો દર્શન સામે કાયદેસર કાર્યવાહી કરી શકતા નથી. સદર બાબતે તપાસ કરવા માટે ગુજરાત સરકાર પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ ની રચના કરી છે જેમાં અધિકારીઓ પાસે કોઈ સત્તા નથી . પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ઓ સાઉથઝોન સુરત ની કચેરી માં કાયદા કાનૂન મુજબ કામો કરવા ગુનો સમજે છે. જેથી અરજીઓ આપનાર અરજદારો ને કોઈ જવાબ પણ ન આપી શકનાર કચેરી શોભાના ગાઠીયા સમાન છે. હવે ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ પોતે સરકારને બદનામ કરવા કમર કસી છે. જેના સમયની રાહ નાગરિકો જોઈ રહ્યા છે.
નવસારી :- નવસારી જિલ્લાના વિજલપોર શહેર માં કરિશ્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વરોજગારની ભવ્ય શરૂઆત
નવસારી જિલ્લા ના તમામ શિક્ષિત - અશિક્ષિત ભાઈ-બહેનો ને સ્વરોજગાર માં વિના મુલ્યે તાલીમ સાથે દર માસે સારા માં સારૂ આવક મેળવવા આમંત્રણ છે. વધુ વિગત નીચેના સરનામે માટે સંપર્ક કરવો..
Thursday, January 3, 2019
વલસાડ નગરપાલિકાના તપાસ અધિકારીઓ ઈમાનદાર છે......?
એમની તાબા હેઠણ 22 નગરપાલિકા છે. એકજ આરટીઆઇ માં સદર કચેરી સાથે તમામ ના પર્દાફાશ થયા. હવેે જાયે તો જાયે કહા.. જેેેવી હાલાત સદર કચેરીના અધિકારીઓની છે. રોજ રોજ સરકાર નવા કાયદો લાવે એની અમલીકરણ કરવા માટે કે કરાવવા માટે સરકાર પાસે કોઈ યોજના નથી. વ્યયવસ્થા પરિવર્તન માટે કોઈ યોજના નથી. હવે બધા નગરપાલિકાના અધિકારીઓ ને ખબર પડી ગયું કે સાઉથઝોન સુરતમાં સરકારના નિયંત્રણ અધિકારીઓ માં મોટા ભાગે ઈમાનદાર અધિકારીઓ એમની જેમ જ ઈમાનદાર છે. હવે તેરી ભી ચુપ મેરી ભી ચુપ જેવી કહેવત સાચી પડી છે. ભરુચ નગરપાલિકાના ચિફ ઓફિસર ભલે એક સારો ઈમાનદાર હોય એમને ઈમાનદારીનો ફળ મળી ચુક્યા છે. એ અજુ પણ તાજો છે. ઈમાનદારી કરવામાં જોખમ છે. બીજા મોટા અધિકારીઓ પોતાની નોકરી સાચવી રહ્યા છે. સરકાર માં પણ સૌથી વધુ ઈમાનદાર નેતાઓ છે. હવે કશું થશે નહિ. આમ નાગરિકો ભલે ત્રાહિમામ હોય. સરકાર ભલે બદનામ થાય. અહી અધિકારીઓને કશું ફરક પડે એ નજરે નથી આવતો.
Tuesday, January 1, 2019
સ્વરોજગાર
*હાર્દિક આમંત્રણ*
*આપસૌ ગુરૂ જનો ને સ્વદેશી અપનાવી દેશના વિકાસ સમૃદ્ધિ માં સહભાગી બનવા પોતાની સાથે પરિવાર સમાજ ધર્મ ગામ સાથે દેશની બધતી જનસંખ્યા દ્વારા બધતી બેરોજગારી ને દૂર કરવા માટે ના મિશન માં હાર્દિક સ્વાગત છે.*
*આપ શ્રી માનવજીવન માં સૌથી મહત્વ પૂર્ણ દેશના ભવિષ્યના નિર્માતાનો ભાગ ભજવી રહ્યા છો. અને આપ શ્રી સાથે અમોને સ્વદેશી અપનાઓ મિશનના માધ્યમ થી મળવાનો મોકો મળ્યું જેથી અમો ટીમ સાથે પોતાને શૌભાગ્યશાણી અને એક અદ્ભુત આનંદ અનુભવી રહ્યા છે.*
*આજે આપણો ભારત દેશ એક વિષમ પરિસ્થિતિ થી ગુજરી રહ્યા છે. જેમાં મોઘવારી ભ્રષ્ટાચાર શોષણ વગેરે થી સામાન્ય થી સર્વોચ્ચ દરેક નાગરિક ત્રાહિમામ જોવા મળી રહ્યો છે. એ બધા મોટા ભાગે બેરોજગારીનો એક ભાગ છે.*
*જેના અનુભવ આપ શ્રી પણ કરી રહ્યા છો. આજે આપણા દેશના મોટા ભાગના યુવાનો ભટકી રહ્યા છે. જેમાં સૌથી વધુ સંખ્યા આપણા શિક્ષિત યુવાનો અને યુવતીઓની છે. જેમાં શિક્ષિત બહનોના મોટા ભાગે શોષણના શિકાર થઈ રહી છે.*
*સ્વદેશી સાથે સ્વરોજગાર આજે એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. દરેકે દરેક વ્યક્તિ સ્વાવલંબી બને એ હેતુથી અમોને આપશ્રી સૌ ગુરૂ જનોની આજે દેશના તમામ યુવાનોને સૌથી મહત્વની જરૂર છે.*
*અમો સદર બાબતે એક નાનકડો પરંતુ મજબૂત ઇરાદો અને સંકલ્પ સાથે સ્વદેશી અપનાઓ ગ્રાહક સ્વરોજગાર મિશનની શરૂઆત કરી છે.*
*આપ સૌ ગુરૂ જનોનો સહકાર અને માર્ગદર્શન વગર અધુરુ છે.આપ સૌ ગુરુ જનો ને સદર અભિયાન માં એક ગુરૂ તરીકે સહભાગી અને માર્ગદર્શક તરીકે આપ સૌને હાર્દિક આમંત્રણ છે.*
*સહકાર સહ*
*ડો.આર.આર.મિશ્રા*
*પ્રમુખ - પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ગુજરાત અલકાપુરી સોસાયટી શિવાજી ચોક પાસે વિજલપોર નવસારી*
*મો.9898630756*
*ઉપરોક્ત સરનામે આપ સૌ સ્વદેશી અપનાઓ ગ્રાહક સ્વરોજગાર મિશનની વિસ્તૃત જાણકારી મેળવવા એક વાર પધારવા વિનંતી.*
નવસારી જિલ્લામાં કલેકટર શ્રીની આરસીપીએસ તાલીમ
નવસારી જિલ્લામાં આરસીપીએસ 2013 ની તાલીમ કલેકટરશ્રીની કાબીલેતારીફ કામગીરી
નવસારી જિલ્લામાં આરસીપીએસ એકટ 2013 નવસારી જિલ્લાના એક પણ કચેરી ના અધિકારીઓ અમલવારી કરતા નથી. જે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા એક આરટીઆઇ થી સાવિત થયેલ હતી. નવસારી જીલ્લામાં પણ અન્ય જિલ્લાઓની જેમ આરટીઆઇ નો કાયદો પણ અજુ અમલમા નથી. અને કલેકટર કચેરી જ્યારે પોતે અમલ નથી કરતી જિલ્લાના ના તમામ મુખ્ય અધિકારીઓ અમલ નથી કરતા . અગાઉના નવસારી જિલ્લામાં કલેક્ટર શ્રી ડો. સંધ્યા ભુલ્લર જી આરટીઆઇ ની તાલીમ જિલ્લા ના તમામ અધિકારીઓ ને અપાવી હતો. અને વર્ષ 2018 ના છેલ્લે ડિસેમ્બર ના માસમા નવસારી જિલ્લા કલેક્ટર ડો. મોડિયા સાહેબ દ્વારા આરસીપીએસ 2013 ની તાલીમ અપાવેલ છે. જે ખરેખર કાબીલેતારીફ અને પ્રશંસનીય કામગીરી છે. જેના અનુસંધાન માં પર્યાવરણ માનવ અધિકાર સેસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવે છે. નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ની સદર કામગીરી થી નવસારી ના જાગૃત નાગરિકો કાયદા ના જાણકારો અને વિદ્વાનો માં ખુશી ની લહેર જોવા મળી છે. સદર કાયદાના વિસ્તાર કરવામાં આવે તો ઘણા અધિકારીઓ અને વચેટિઆઓ દ્વારા ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવશે. અધિકારીઓ અને મુકર્રર અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર તદ્દન ઓછો થસે. અને વિદ્વાનો ના મંતવ્ય મુજબ મોટા ભાગના અધિકારી કાયદો ના અમલ કરશે. અથવા બેક ટુ પવેલિયન ..
નવસારી જીલ્લા ના અધિકારી ઓ કોઈ પણ સંજોગો માં આરસીપીએસ 2013 નો અમલ કરવા તૈયાર નથી. નવસારી જિલ્લા માં આજે પણ નવસારી જિલ્લા ના કલેકટર શ્રી ની કચેરી હોય કે જિલ્લા વિકાસ અધિકારી ની કચેરી લઘુતમ માસિક વેતન ધારો 1948 ના કાયદો અમલ કરવા રાજી થતા નથી. મળેલ માહિતી મુજબ સદર કાયદાઓ ગુજરાતી ભાષા મા નથી. કોન્ટ્રાક્ટ લેબર એક્ટ 1971 માં જોગવાઈ છે કે લઘુતમ માસિક વેતન નો મુખ્ય જવાબદારી પ્રિન્સિપલ એમ્પલાયર એટલે મુખ્ય અધિકારી ની છે. પરંતુ નવસારી જિલ્લાના અધિકારીઓ પોતે જ ભુલી ગયા કે એ લાખ રૂપિયા વેતન સરકાર આપે ત્યારે પણ એ માલિક નથી કહેવાતા. મોટી પગાર ધારક નાના કર્મચારીઓ ને નાના અધિકારીઓને નોકર સમજી ગયા.
નવસારી જીલ્લા જ નહીં એજ હાલત બાકી જિલ્લા ઓ ની પણ છે. સરકાર ગમે એ કાયદો લાવે પરંતુ જ્યાં સુધી વ્યવસ્થા પરિવર્તન નવેસર થી નહિ થસે વિકાસ ફકત અધિકારી ઓ ના હોદ્દો અને ફાઈલો માં રહેશે.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
