Friday, April 5, 2019

નવસારી -૨૫ લોક સભા સામાન્ય ચંટણી માટે તંત્ર સુસજ્જ જનરલ ઓબ્ઝર્વર નિમાયા




૨૫- નવસારી લોકસભા બેઠક માટે ઓબ્ઝર્વરો નિમાયાં
 નવસારી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની ૨૫-નવસારી બેઠક શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો  ચુસ્તપણે અમલ થાય તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી મનીષ સિંધ (આઇ.એ.એસ.), પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી પવાર પ્રવિણ મધુકર (આઇ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં આવી છે.
જનરલ ઓબ્ઝર્વર શ્રી મનીષ સિંધ (આઇ.એ.એસ.)નો મોબાઇલ નંબર ૭૫૭૪૯૬૬૨૪૨ તથા પોલીસ ઓબ્ઝર્વર શ્રી પવાર પ્રવિણ મધુકર (આઇ.પી.એસ.)નો મોબાઇલ નંબર ૭૫૭૪૯૪૪૯૨૭ છે. જાહેર જનતાને ઓબ્ઝર્વરની ચૂંટણીસબંધી ફરિયાદો કરવા માટે ઉકત મોબાઇલ નંબરો તથા કચેરી ફોન નંબર (૦૨૬૩૭) ૨૮૦૫૦૧ પર સંપર્ક કરી શકાશે.
વધુમાં ચુંટણીસબંધી કોઇપણ ફરિયાદ અંગે જનરલ ઓબ્ઝર્વર શ્રી મનીષ સિંધ (આઇ.એ.એસ.) ને દરરોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન સરકિટ હાઉસ, પ્રથમ માળે, નવસારી ખાતે રૂબરૂ મળી શકાશે. તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડૉ. એમ.ડી.મોડિયા ઘ્વારા જણાવાયું છે.    

ચુંટણી સંબંધી આદર્શ આચારસંહિતાની કાર્યવાહી બાબતે જરૂર    
              જણાય તો અમારો તુરંત સંપર્ક કરવો               
                                        – જનરલ ઓબ્ઝર્વરશ્રી મનિષસિંઘ
૨૫-નવસારી લોકસભા મતવિસ્તારની બેઠક અન્વયે ચુંટણી પંચ દ્રારા નિયુકત કરવામાં આવેલ ચુંટણી ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના મીટીંગ હોલ ખાતે નોડલ ઓફીસર તથા એ.આર.ઓ.સાથે બેઠક યોજવામાં આવી હતી
જનરલ ઓબ્ઝર્વરશ્રી મનિષસિંઘે બેઠકમાં જણાવ્યુ હતુ કે, ચુંટણી તંત્ર ચુંટણી અંગે થઇ રહેલી ગતીવિધિ અંગે ખુબજ બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવી રહયુ છે. ચુંટણી સંબંધી આદર્શ આચાર સંહિતાની કાર્યવાહી બાબતે જરૂર જણાય તો અમારો તુરંત સંપર્ક કરવો તે માટે આપ દરરોજ સવારે ૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક દરમિયાન સરર્કિટ હાઉસ ખાતે અમારો સંપર્ક કરી શકો છો.
ઓબ્ઝર્વરશ્રીએ બેઠકમાં રજુ કરેલ પ્રશ્નોના જવાબમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જણાવ્યું હતુ કે નવસારી જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને નિર્ભયપણે લોકો મતદાન કરી શકે તે માટે જિલ્લા ચુંટણી તંત્ર સજ્જ છે. ચૂંટણી કામગીરીમાં રોકાયેલ સ્ટાફને જરૂરી તાલીમ પણ આપી દેવાઇ છે.મતદાન મથકોમાં લોકો નિર્ભય પણે મતદાન કરી શકે તેવી  સુદ્રઢ વ્યવસ્થા કરાઇ છે. મતદાન મથકમાં મતદારોની સુવિધા માટે પીવાના પાણી સુવિધા, પ્રાથમિક સારવાર સુવિધા માટે એઇડ બોકસ તથા  સ્વચ્છતાની જાળવણી અંગે વ્યવસ્થા અંગે જરૂરી સુચનાઓ આપી દેવામાં આવી છે.
જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ જિલ્લા તંત્ર દ્રારા ચુંટણી પ્રક્રિયા હેઠળ થઇ રહેલી કામગીરીની જાણકારી પુરી પાડી હતી અને બેઠકમાં થયેલા યોગ્ય સુચનો અંગે પણ  યોગ્ય કાર્યવાહિ કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.ગિરીશ પંડયાએ બેઠકમાં લોકોએ નિર્ભય બની મતદાન કરે તે માટે સઘન સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવામાં આવી છે અને જિલ્લામાં કોઇ અનિચ્છિનય ન બને તે માટે તંત્ર ખુબજ સર્તક છે હોવાનું જણાવ્યુ હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને ચુંટણી ખર્ચનાં નોડલ અધિકારીશ્રી આર.જી.ગોહિલ, નિવાસી અધિક કલેકટર અને મેનપાવરના નોડલ અધિકારીશ્રી કે.જે.રાઠોડ, એમએમસી.ના નોડલ અધિકારીશ્રી પી.કે.હડુલા સહિતના નોડલ અધિકારીશ્રીઓ તેમજ એ.આર.ઓ.શ્રીઓ  ઉપસ્થિત રહયા હતાં.

नवसारी और वलसाड के मार्ग और मकान स्टेट के मुख्य अधिकारी आरटीई के भवर में ....? जायें तो जायें कहां ..?

 नवसारी और वलसाड के मार्ग और मकान स्टेट के मुख्य अधिकारी आरटीई के भंवर में ....? 
जायें तो जायें कहां ..? 
नवसारी जिले के मार्ग और मकान बिन जरूरी बडे अधिकारीयों को आरटीआई ट्रांसफर करके बचने की कोशिस नाकाम..?
आज जहां गुजरात विकास समृद्धि पारदर्शक के दावे देश के हर कोने में प्रचार प्रसार कर रही है। वहीं दक्षिण गुजरात के मार्ग और मकान (स्टेट) के मुख्य कार्यपालक इंजीनियर नवसारी और वलसाड के एक आरटीआई के भवर में फसते हुए नजर आ रहे हैं। आज इन अधिकारीयों की हालात "जायें तो जायें" कहां जैसी नजर आ रही है। 
           नवसारी जिले में प्रधान मंत्री श्री राष्ट्रपिता महात्मा गांधी के निर्वाण दिन पर नमक सत्याग्रह को कीर्तिमान बनाने में 110 करोड खर्च किये गये । और प्रधानमंत्री के द्वारा इसका उद्घाटन किया गया । जिसमे आरटीआई के माध्यम मिली जानकारी के अनुसार 5 करोड से अधिक खर्च सिर्फ उद्घाटन में किये गये । प्रधानमंत्री के उपस्थिति में हुए खर्च और दुसरे मुद्दे में पूरे 110 करोड खर्च का व्योरा जिसे भारत के हर नागरिक को जानने का हक है। उसे आज नवसारी जिले के मार्ग और मकान (स्टेट) के मुख्य कार्यपालक इंजीनियर नवसारी पिछले  तीन महीने से देने में गुमराह करने और बिन जरूरी अधिकारीयो को जानकारी देने के लिये पत्र  खर्च  की जानकारी देने के लिये लिखकर क्या सावित करना चाहते हैं ? यह आज किसी को भी समझना मुश्किल हो चुका  है। 
वलसाड जिले के मार्ग और मकान स्टेट  की हालात कहीं उससे भी खराब हैं । वलसाड जिले के सदर कार्यालय के अधिकारी श्री  "न बोलने में नौ गुण" समझना बेहतर समझने में उचित समझ रहे हैं।

Sunday, March 31, 2019

નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી. વિજલપોર પેટા વિભાગીય કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત કે ભ્રષ્ટાચાર ..! જવાબદાર કૌણ...?

નવસારી જિલ્લાના દ.ગુ.વી.કં.લી. વિજલપોર પેટા વિભાગીય કચેરી માં આરટીઆઈ લકવાગ્રસ્ત કે ભ્રષ્ટાચાર ..! જવાબદાર કૌણ...? 
     નવસારી જિલ્લામાં  વિજલપોરની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ  જેની કચેરી આજે એરૂ ગ્રામની હદ માં છે. એની કાયમી ધોરણે મળતી ફરિયાદની હકીકત જાણવા માટે મા.અ.અ.૨૦૦૫ની કલમ ૨૪ મુજબ એક માહિતી માગવામાં આવેલ હતી. અને સદર કચેરીમાં વિકાસ અને સમૃદ્ધિ ગુજરાત પારદર્શક ગુજરાત માટે સ્પેશિયલ કાયદા કાનૂનનો જાણકાર  વિજલપોર પેટા વિભાગીય કચેરીનાશ્રી જે.એન.ત્રિવેદી  નાયબ ઈજનેર શ્રી /જાહેર માહિતી અધિકારીશ્રી તરીકે હાલમાં જ નિમણુંક થયેલ છે. નવસારી જિલ્લામાં સદર માહિતી અધિકારી શ્રી પાસે સદર કચેરીમાં કાર્યરત કર્મચારીઓ / અધિકારીઓની  શૈક્ષણિક લાયકાત , છેલ્લા ૩ વર્ષ માં કરેલ કામગીરી અને માહિતી અધિકાર હેઠળ જન હિત માટે લગાવેલ બોર્ડ સીસીટીવી વગેરે જે આજે દરેક કચેરીમાં હોવુ ફરજીયાત છે . એના જવાબ માં કાયદા કાનૂન નો વિશેષ જાણકાર અને કર્તવ્ય નિષ્ઠ અધિકારી શ્રી પારદર્શક   સરકાર ગરીબો દલિતો ખેડુતો માટે ૨૪ ક્લાક સેવા આપનાર સરકારના વિકાસ ના મુખ્ય પાયા પાવર હોય અને એના  ખાસ અધિકારીશ્રી પોતાની સહિ કરેલ પત્ર દ્વારા જણાવેલ છે કે આ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જેના અનુસંધાન માં જાણકારો ના મંતવ્ય મુજબ એમની પાસે જ કોઈ નોલેજ છે કે કેમ..? "ના બોલવામાં નૌ ગુણ " સમજી અધિકારી શ્રીને આજે જાણવો જરૂરી છે કે અહિં શા માટે નિમણુંક સરકાર કરેલ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ જ પોતે માલિક નથી. ત્યારે એમા નોકરી કરવા વાળા ગેરકાયદેસર જવાબો આપી શકે નહિં. એવી રીતે સદર અધિકારી શ્રી આજે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર જેના માટે ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણી એક બીજી અપીલની સુનવણી માં કાયદાકીય રીતે પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર માટે કલેક્ટરશ્રી નવસારીને પક્ષકાર બનાવી હુકમ કરેલ છે .અને કલેક્ટરશ્રી કચેરીના જાહેર માહિતી અધિકારી જે દરેક મુદ્દા માં સુપ્રિમ કોર્ટના કાયદાઓ અરજદારોને બતાવે છે એવા જાહેર માહિતી અધિકારી શ્રી નવસારી જિલ્લાના ૬૬ કચેરીઓ ને તબ્દીલ કરેલ છે. અને  પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ના જવાબ માં કાયદા કાનૂનનો વિશેષ જાણકાર અને કર્તવ્ય નિષ્ઠ અધિકારી શ્રી પારદર્શક   સરકાર ગરીબો દલિતો ખેડુતો માટે ૨૪ ક્લાક સેવા આપનાર સરકારના ખાસ અધિકારીશ્રી પોતાની સહિ કરેલ જવાબ માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષને હુકમ કરેલ  છે કે સદર વિભાગની વેબ સાઈડના હોમ પેજ માં જઈ જોઈ લેવા. સદર માહિતી અધિકારી શ્રીના જવાબ સાવિત કરે છે કે સદર અધિકારી શ્રી પાસે જાણકારો ના મંતવ્ય મુજબ માહિતી અધિકાર વિશે કશુ નોલેજ નહિ હોઈ શકે. સદર અધિકારી શ્રી એક થી ૫ મુદ્દાનો જવાબ માં આરટીઆઈ ૨૦૦૫ માં નિરીક્ષણ કરવા કે માહિતી મોકલવા વિશે એક શબ્દ ન લખી શું સાવિત કરવા માગે છે. આજે એવા અધિકારીઓના કામ કાજો થી સરકાર અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ બદનામ થઈ રહી છે. આજે દેશના નાગરિકો  સત્તા પરિવર્તન માટે રાહ જોઈ રહ્યા છે. જેમા હકીકત માં સત્તા પરિવર્તન કરતા આજે વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. 
વિજલપોર શહેર અને સદર કચેરી ની હદ માં પંચાયત વિભાગ દ્વારા મિલીભગત કરી ગેરકાયદેસર બાધકામો થયેલ છે. ભોળા અને અજાણ નાગરિકો પાવર કનેક્શન અને વેરા ની રસીદ હોય ત્યારે કાયદેસર છે. ત્યારે કાયદેસર સમજી ખરીદી કરે છે.એવા તમામ ગેરકાયદેસર બાધકામો માં સદર અધિકારી ની કચેરી  વિજલપોર પેટા બિભાગીય દ ગુ બી કં. દ્વારા બીજ કનેક્શન આપવામાં આવેલ છે. અને ભવિષ્યમાં કાયદેસર તપાસ થસે ત્યારે સુરત વડોદરા કે અમદાવાદની જેમ ગેરકાયદેસર બાધકામો તોડવામાં આવશે . ત્યારે સદર અધિકારી ને નાગરિકો કયાં શોધવા જશે. લઘુતમ માસિક વેતન ધારો 1948 મુજબ ચૌકીદારો નો વેતન ની જવાબદારી  સદર કચેરી ના સદર અધિકારી ની છે.એ કાયદા મુજબ વિનપા માં હવે ચૌકીદારો ને કાયદેસર વેતન અને સુવિધાઓ ન આપવા બાબતે નામદાર કોર્ટમાં ફોજદારી ગુનો ગણી ને ફરિયાદ દાખલ થવાની છે. એની સાથે સદર કચેરી ના સદર અધિકારી ને પણ રાખવા માટે ચૌકીદારો નો મંતવ્યો અને ફરિયાદ મળેલ છે. 
આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ સદર કચેરીના ઉચ્ચ અધિકારીઓ અને રાજનેતાઓ કાયદેસર તપાસ કરી કાર્યવાહી કરશે ખરા..? એની આજે વિજલપોર નગર સાથે સદર કચેરી ના હદ વિસ્તાર ના રહેવાસીઓ રાહ જોઈ રહ્યા છે... 

Saturday, March 30, 2019

લાયંસ ઓર્થોપેડિક હોસ્પીટલ માં સિક્યુરિટી ખાકી વર્દી શા માટે .....?

      લાયંસ ઓર્થોપેડિક હોસ્પીટલ માં સિક્યુરિટી
                       ખાકી વર્દી રાત્રે જ શા માટે .....? 
નવસારી પોલિસ વડા એના ઉપર કાર્યવાહી કરશે ખરા..?
                આજે નવસારી જિલ્લાની નવસારી શહેર માં દુધિયા તળાવ પાસે આવેલ લાયંસ ઓર્થોપેડિક હોસ્પીટલ માં આવતા જતા દર્દીઓના સગા વાળાઓ પાસે ગરીબોના હિત માટે નાણા ઉઘરાવવામાં આવી રહ્યુ છે. જે ખરેખર ઉત્તમ કામગીરી કહેવાય .નવસારી જિલ્લાની સદર હોસ્પીટલ ના બાંધકામ ખરેખર કાયદેસર છે કે કેમ..? એમા કામ કરતા કર્મચારીઓ ને કાયદેસર વેતન મળતો  છે કે કેમ..? ઓર્થોપેડિક ના નામે અન્ય દર્દીઓના તબીબી ચિકિત્સા કાયદેસર કરી શકે છે કે કેમ..?  સિક્યુરિટી ખાકી વર્દી પહેરી અસભ્ય વર્તન કરનાર  એ ઘણો સવાલિયા નિશાન ઉભો કરેલ છે. જેની તપાસ ટુંક સમય માં  કાયદેસર કરાવવામાં આવશે. પરંતુ ખાકી વર્દી દારીપહેરી સિક્યુરિટી અસભ્ય વર્તન કરે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. ખાકી વર્દી ભારતના સંવિધાન મુજબ પોલિસ વિભાગ  સરકારી સુરક્ષા વિભાગ ને આપવામાં આવેલ છે. તથા ભારત સરકાર તેવો ને પહેરવા માટે માન્યતા આપેલ છે. જે સમયે તેવો પોતાની ફરજ ઉપર હોય ત્યારે અચુક પહેરવાનો હોય છે. તેમા એલસીબી, એસીબી, એસઓજી .વિજિલેંસ વગેરે સ્પેશિયલ હોદ્દો ઉપર ફરજ બજાવતા કે અમુક કિસ્સાઓ માં તપાસ દરમિયાન ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ ને ખાકી યુનિફોમ પહેરવા થી બાદ કરવામાં આવેલ છે. એના સિવાય પ્રાઈવેટ સંસ્થાઓ કે ખાનગી સિક્યુરિટી ને ખાકી યુનિફોમ નો પહેરવેશ કરવો કે પોતે પોલિસ વિભાગ થી જોડાયેલા છે.એવો દેખાઓ કરવો કે કોઈ ખાકી રંગ સંકેત ચિન્હ ઉપસ્થિત કરવો એ ગેરકાયદેસર નો કૃત્ય ગણી શકાય.સામાન્ય સમાજ માં આવો દેખાડો કરી ને સામાન્ય પ્રજા ને છેતરી ને તેમની પાસે થી રોકડ નાણા ઉઘરાવી મોટી રકમ ,સોના ચાંદી લુટી લેવાના કિસ્સાઓ અવર-નવર બન્યા જ કરે છે. હાલ માં જ નવસારી અને વલસાડ જિલ્લા માં પોલિસ ના સ્વાંગ માં લોકો ને લુટતી ઈરાની ગેંગ ના બે આરાપીઓ ૧૫ ગુનાઓ માં સંડાવાયેલા હોય એવો ગુનેગાર ને નવસારી જિલ્લા પોલિસ દ્વારા ઝડપાયેલ છે. 
          આજે નવસારી જિલ્લામાં પોલિસ વિભાગ સિવાય ખાકી યુનિફોમનો ચલણ મોટા ભાગે ખાનગી સિક્યુરિટી માં અવર-નવર કરવાની આવી રહ્યુ છે. જેના અનુસંધાન માં પોલિસ અધ્યક્ષ શ્રી પોતાને મળેલ સત્તા અને રૂ મુજબ સદર હોસ્પીટલ માં તત્કાલ તપાસ કરી ખાકી વર્દી જે પોલિસ વિભાગનો શાન છે.એના દુરુપયોગ સામાન્ય વ્યક્તિ કે ખાનગી સિક્યુરિટી ન કરી શકે એના માટે કાર્યવાહી કરશે .જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

Friday, March 29, 2019

नवसारी जिले में महात्मा गांधी निर्वाण दिन पर 5 करोड 29 लाख का खर्च का हिसाब कौन देगा ..? जवाबदेही किसकी ..? मार्ग और मकान विभाग के अधिकारी ...!

 नवसारी जिले में महात्मा गांधी निर्वाण दिन पर 5 करोड 29 लाख का खर्च का हिसाब कौन देगा ..? जवाबदेही किसकी ..?
 मार्ग और मकान विभाग के अधिकारी ...!
 मोदी के नाम पर 5 करोड 29 लाख रूपये खर्च किये कि गांधी के नाम पर ? 
 जनता का ..? सत्ता पक्ष का....? जवाबदेही किसकी ?        नवसारी जिले में महात्मा गांधी के निर्वाण दिन पर मिले सूचना के आधार पर 5 करोड़ों 29 लाख से अधिक रूपये सिर्फ़ कार्यक्रम मे खर्च किये गये। और एक आरटीआइ द्वारा इस खर्च के बारे मे नवसारी जिले मे करार आधारित बिना किसी को बताये औरो की इंटरव्यु मे बुलाये पूछे वगर भरती किये गये मार्ग और मकान स्टेट के कार्य पालक इजनेर श्री जी.जे. खैर जिनके पास अब कोइ सत्ता नही है। उन्होने जवाब दिया है कि मान.प्रधानमंत्री उपस्थित थे। फिर सवाल उठता है कि करोड़ों का तंबू किसके लिए था। जब कि आज नवसारी की अधिकतर नागरिकों को पीने के लिए शुद्ध पानी नही है। मिली जानकारी के अनुसार करोडो के तंबू की सभा मे अधिकतर महिलाओं ने कमल निशान वाली साडी पहन कर आई थी। और भगवा रंग टी सर्ट की पुरी जमात एक आगे अलग ग्रुप बनाकर बैठाया गया था। सुत्रो के हवाले से प्राप्त सूचना के अनुसार सिर्फ इसी ग्रुप से  कुछ कुछ समय के बाद सिर्फ मोदी मोदी के नारे लगाने के लिए स्पेशल ट्रेनिंग देकर बैठाया गया था। सभा मे ज्यादातर नारे इसी ग्रुप से नारे लगाए गये। जिसे सभी ने देखा है। और आज करार आधारित श्री खैर अलग दिशा मे क्यों लेकर जाना चाहते है। जबकि इनकी भर्ती कायदेसर नही हुई है। गुजरात में गांधीनगर के कार्यालय का नाम लेकर ऐसा सावित करना चाहते हैं कि गांधीनगर के कार्यालय से लिखा गया पत्र मे भ्रष्टाचार नही हो सकता । चल रही खबरें और आरटीआई से मिली सूचना के आधार एक दूसरे का खंडन कर रही है। अब इसे समझना मुश्किल हो रहा है कि महात्मा गांधी के नाम पर यह सरकारी प्रोग्राम था कि भारतीय जनता पार्टी की चुनावी सभा। 5 करोड 29 लाख से अधिक रूपये खर्च  हुआ । आज इसे जानने के लिए सरकार के नियमानुसार आरटीआई मागी गई है। इसे संबंधित कचेरी के करार आधारित जिसके पास कोइ अधिकार नही है बताने मे भटकाने की कोशिश क्यों कर रहे है?आज तक करार अधारित अधिकारी को आरटीआई का मजाक और उलंघन करने में कोई कसर बाकी नही रखना चाहते। यह अभी तक किसी भी कार्यालय में ट्रांसफर न करने और कायदेसर कार्यवाही न करने से साफ जाहिर हो रहा है। और इसमे सरकारी खर्च करने के आदेश कहां से आते है? कितना खर्च किया जायेगा ? इसका हिसाब किसके पास है।  और मोदी जी भारत के प्रधानमंत्री है कि सिर्फ और सिर्फ़ भाजपा के..? सरकार की तिजोरी क्यों खाली करवाई गई ? जब कि गुजरात सरकार की आर्थिक स्थिति और परिस्थिति दोनो कर्जदार है। नवसारी जिले मे कुपोषण से आकडे कम होने के नाम नहीं ले रहे है। गुजरात की इस समय हकीकत मे आर्थिक हालत बेहद कमजोर है। शिक्षा सुरक्षा स्वास्थ्य तीनों विभाग कमजोर हो चुके है।सुरक्षा विभाग मे नागरिकों के पास संबंधित ट्राफिक सुरक्षा सभी को एक एक लाख रुपये दंड करकर वसूल करने का लक्ष्यांक रखा गया है। गुजरात मे हालत मार्ग और मकान स्टेट जिसमे सरकार सबसे ज्यादा खर्च करती है ।आज हालात बद से बदतर हो चुकी है। करोडो मे ही खर्च करने वाले विभाग मे आज हंगामी करार आधारित जिले के मुख्य अधिकारी के रूप मे नियमित नियुक्ति करना अपने आप मे दर्शाता है कि गुजरात के अच्छे और विकास समृद्ध पारदर्शी सरकार अब निसहाय होने के कगार पर आ चुकी है। और एक अच्छे नवयुवक भारत नव गुजरात के आधुनिक वैज्ञानिक की जगह करार आधारित और वह भी रिटायर रिजेक्टेड एक्सपायरी डेट युक्त जिसे अब अधिकारी भी नही कह सकते। क्योंकि अधिकारी को अधिकार होता है। इनका अब कोई अधिकार भी नहीं है। इसलिए हम भूतपूर्व शब्द का उपयोग करते है। ऐसे अधिकारी अब सूचना के अधिकार से इतना डर चुके है। अथवा न देने की वजह बहुत बडा भ्रष्टाचार हो सकता है। डर की वजह नहीं है। भ्रष्टाचार जरूर हो सकता है। नवसारी जिले के मार्ग और मकान के सर्वोच्च अधिकारी फिलहाल सूचना के अधिकार से बचते हुए नजर आ रहे है। शायद इन्हें अभी तक समझ नहीं आई कि सूचना कलम 24 मे मागी गई  है । कायदेसर यह सूचना जो 24 घंटे का हिसाब निकलवाने मे सक्षम है। और इसमे किसी को भी किसी भी हालात मे बख्सा नही जाता। अब देखना दिलचस्प हो गया है कि संबिधान मजबूत है कि इनकी पहचान। फिलहाल अब इसे अपील अधिकारी जो सिर्फ अपील अधिकारी ही नही सुपरवाईजरी ओथोरिटी भी है । उनका भी इतिहास और भरती प्रकृया कुछ इसी तरह है। अभी तक इस आरटीआई का जवाब देही से अपना पल्ला झाड रहे है। शायद उन्हें पता नही कि ऐसे ही एक हुकम के अनुसार आज करार आधारित मे सिर्फ़ और सिर्फ़ अब कायदेसर उनकी जवाब देही बनती है। अभी अभी हाल मे द्वितीय अपील मे अरजदार के सामने गुजरात सूचना अधिकार के कमिश्नर श्री आर.आर. वरसाणी ने माना कि गुजरात मे आरटीआई कायदे से नही चल रही है। और अपने ही जाल मे फसे आरटीआई के राज्य कमिश्नर नवसारी कलेक्टर को ही हुक्म दे बैठे। अब देखना होगा कि महात्मा गांधी के नाम पर मोदी सभा कर रहे थे। कि मोदी के नाम पर गांधी बापु अपना बर्चस्व बढा रहे थे। आज आम जनता इस पर नजर रखी है।सूत्रों से मिली जानकारी के अनुसार इस मुद्दे पर सभी पार्टियों की नजर बनी हुई है । जिस पर जम कर राजनीति होने के आसार नजर आ रहे हैँ। अपील अधिकारी श्री चौधरी इस पर क्या कार्यवाही करते है सबकी नजरें लगी हुई है।

Wednesday, March 27, 2019

પ્રાદેશિક કમિશ્નર શ્રી નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત ચિફ ઓફિસરો ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકશે ખરા..?

પ્રાદેશિક કમિશ્નર શ્રી અમિત અરોરા તાબા હેઠળની નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર ની તપાસ અને કાર્યવાહી કરી શકશે ખરા .....?
પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સાઉથ ઝોન સુરત ની તાબા હેઠળ ૬ જિલ્લાઓ અને ૨૨ નગરપાલિકાઓ ના નિયંત્રણ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને તમામ ૨૨ નગરપાલિકાઓ માં ચિફ ઓફિસરો આજે  ધોળા દિવસે  ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. દરેક નગરપાલિકાઓ માં એક માહિતી મુજબ કાયદાની અમલવારી થતી નથી. ભ્રષ્ટાચાર સાવિત કર્યા પછી પણ આજ સુધી એક પણ નગરપાલિકા ને કાર્યવાહી કરવા માટે નોટિસ પાઠવેલ નથી. ગાંધીનગર ની સર્વોચ્ચ કચેરી ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકશે ખરા..?

लकवा (पैरालिसिस )की प्राकृतिक चिकित्सा से छुटकारा पाये

 लकवा (पैरालिसिस )की प्राकृतिक चिकित्सा  से छुटकारा पाये
प्राकृतिक इलाज किसी भी तरह के ‘पैरालिसिस’ को ठीक करने मे सहायक है।

                                             पैरालिसिस यानि कि लकवे की बीमारी
             आजकल की दिन चर्या खान-पान के साथ प्रदुषित वातावरण शारीरिक मेहनत की कमी आदि कारणो से शरीर में सभी प्रकार की असाध्य बीमारियां हो रही हैं। जिसमे लकवा डायाबिटीस हार्ट केंसर जैसी बीमारिया काफी सुनने को मिलती है। किसी की पूरी बॉडी पैरालिसिस का शिकार हो जाती है तो किसी की आधी बॉडी इस बीमारी के चपेट में आ जाती है। कुछ लोगों के शरीर के किसी विशेष अंग को भी पैरालिसिस हो जाता है। लेकिन ये पैरालिसिस क्या है और इसके होने के क्या कारण हैं, क्या आपने कभी जाना है?
आइये इसके कारण को समझने की कोशिस करते हैं कि इसके होने के क्या है कारण?
           दरअसल  मानव शरीर के मस्तिष्क की धमनी में किसी रुकावट के कारण उसके जिस भाग को खून नहीं मिल पाता है, मस्तिष्क का वह भाग निष्क्रिय हो जाता है। अब यह तो सभी जानते हैं कि हमारे मस्तिष्क की इंद्रियां हमारे शरीर के हर अंग को संचालित करती हैं। वे विविध अंगों से जुड़ी होती हैं, उन्हें कंट्रोल करती हैं।
मस्तिष्क में चोट
 दिमाग का कोई भाग प्रभावित हो जाए, तो वह भाग शरीर के जिन अंगों से जुड़ा होता है, उन्हें काम करने के लिए अपना आदेश नहीं भेज पाता है। इसी कारण से वे अंग हिलडुल नहीं सकते, जिस कारण जन्म लेती है लकवे की बीमारी।
 शारीरिक अंग संचालित होने के लिये  हमारे मस्तिष्क का बायां भाग शरीर के दाएं अंगों पर तथा मस्तिष्क का दायां भाग शरीर के बाएं अंगों पर नियंत्रण रखता है। मस्तिष्क के अलावा यदि व्यक्ति की रीढ़ की हड्डी में कोई दिक्कत आए, तब भी पैरालिसिस का खतरा बना रहता है। क्योंकि इसी रीढ़ की हड्डी की इंद्रियां मस्तिष्क तक जाती हैं। विज्ञान की भाषा में रीढ़ की हड्डी में छोटा दिमाग होने का भी दावा किया जाता है।
लकवा रोग होने का कारण
लकवे के रोग का कारण तो साफ है, लेकिन इसके कई प्रकार भी होते हैं। विशेष तौर पर डॉक्टरों ने लकवे के रोग के 9 प्रकार देखे हैं। जिसमें से पहला है निम्नांग का लकवा, यानि कि शरीर के नीच के भागों का लकवा। इस रोग में रोग में रोगी के शरीर के नीचे का भाग अर्थात कमर से नीचे का भाग काम करना बंद कर देता है। इस रोग के कारण रोगी के पैर तथा पैरों की अंगुलियां अपना कार्य करना बंद कर देती हैं।
लकवा  के प्रकार
 अर्द्धांग का लकवा, जिसमें शरीर का आधा भाग कार्य करना बंद कर देता है अर्थात शरीर का दायां या बायां भाग कार्य करना बंद कर देता है। डॉक्टर बताते हैं कि बीते कुछ समय में इस प्रकार के लकवे के मामले काफी बढ़ गए हैं।
एकांग का लकवा
तीसरा है एकांग का लकवा, जिसमें शरीर का केवल एक हाथ या एक पैर अपना कार्य करना बंद कर देता है। जब तक यह अंग दिमाग के जिस भाग से जुड़े हैं वह ठीक नहीं हो जाता, तब तक यह अंग काम नहीं करता।
मुखमंडल का लकवा
लकवे का चौथा प्रकार है पूर्णांग का लकवा, इसमें ज्यादातर मामले दोनों हाथ के लकवे या दोनों पैर के लकवा हो जाने के सुनाई देते हैं। इसके बाद पांचवें प्रकार का लकवा है मुखमंडल का लकवा हो जाना, जिसमें रोगी के मुंह का एक भाग टेढ़ा हो जाता है जिसके कारण मुंह का एक ओर का कोना नीचे दिखने लगता है और एक तरफ का गाल ढीला हो जाता है। इस रोग से पीड़ित रोगी के मुंह से अपने आप ही थूक गिरता रहता है।
मेरूमज्जा लकवा
इसके बाद छठे प्रकार का लकवा है मेरूमज्जा-प्रदाहजन्य लकवा। यह काफी समस्या उत्पन्न करता है। इस प्रकार के पैरालिसिस में शरीर का मेरूमज्जा भाग कार्य करना बंद कर देता है। यह रोग अधिक सेक्स क्रिया करके वीर्य को नष्ट करने के कारण होता है।
जीभ का लकवा
 जीभ का लकवा, जो इस श्रेणी में सातवें नंबर पर है। इस प्रकार के लकवे के कारण रोगी की जीभ में लकवा मार जाता है और रोगी के मुंह से शब्दों का उच्चारण सही तरह से नहीं निकलता है। क्योंकि इस रोग के कारण रोगी की जीभ अकड़ जाती है और रोगी व्यक्ति को बोलने में परेशानी होने लगती है तथा रोगी बोलते समय तुतलाने लगता है।
स्वरयंत्र का लकवा
  बोलने की क्षमता को प्रभावित करता है। इस प्रकार के लकवे के रोग के कारण रोगी के गले के अन्दर के स्वर यंत्र में लकवा मार जाता है, परिणाम स्वरूप रोगी व्यक्ति की बोलने की शक्ति या तो काफी प्रभावित हो जाती है या पूर्ण रूप से नष्ट ही हो जाती है।
सीसाजन्य लकवा
 रोगी के मसूढ़ों के किनारे पर एक नीली लकीर पड़ जाती है। रोगी का दाहिना हाथ या फिर दोनों हाथ नीचे की ओर लटक जाते हैं। इतना ही नहीं रोगी की कलाई की मांसपेशियां कमजोर हो जाती हैं। कई बार तो रोगी की कलाई टेढ़ी भी हो जाती है और अन्दर की ओर मुड़ जाती है। इस लकवे के कारण रोगी की बांह और पीठ की मांसपेशियां भी रोगग्रस्त हो जाती हैं।
कैसे होता है लकवा
 यह रोग मस्तिष्क के तंत्रिका तंत्र के अचानक नष्ट हो जाने की वजह से होता है। इस दुर्घटना में मस्तिष्क के जिस भाग को चोट पहुंचती है, उससे संबंधित अंग काम करना बंद कर देते हैं। लेकिन इसके अलावा क्या कोई अन्य कारण भी है?
स्ट्रेस तनाव से दूरी बनाए
 अधिक टेंशन लेने से या अचानक कोई सदमा लगने से भी व्यक्ति पैरालिसिस का शिकार हो जाता है। क्योंकि जब अचानक कोई बड़ी घटना हो जाए, तो दिमाग पर इसका असर हो जाता है जिसकी वजह से तंत्रिका तंत्र नष्ट हो जाता है।
गलत आहार से भी होता है लकवा
 गलत तरीके के भोजन का सेवन करने के कारण लकवा रोग हो जाता है। कोई अनुचित सेक्स संबन्धी कार्य करके वीर्य अधिक नष्ट करने के कारण से भी लकवा रोग हो जाता है। इसलिए इस प्रकार की बातों पर भी हमें ध्यान देना चाहिए।
रीढ़ की हड्डी में चोट से हो सकता है लकवा
डॉक्टरों की राय में मस्तिष्क तथा रीढ़ की हड्डी में बहुत तेज चोट लग जाने के कारण लकवा रोग हो सकता है। इसके अलावा दिमाग से सम्बंधित अनेक बीमारियों के हो जाने के कारण भी लकवा रोग हो सकता है।
नशा करने वाले लोगो मे हो सकता है लकवा।लोग नशीली चीजों का सेवन करते हैं, वे भी लकवा होने का शिकार हो सकते हैं। इसके साथ ही यदि कोई व्यक्ति अत्यधिक नशीली दवाइयों का सेवन कर रहा है, तो उसे भी यह रोग जकड़ सकता है। इसके अलावा शराब तथा धूम्रपान का अत्यधिक सेवन करना तो लकवा होने का कारण बन ही सकता है।
लकवा को ठीक करनेवाले समाधान जानिए
आधुनिक वैज्ञानिक पद्धति एलोपैथी मे  लाखों-करोड़ों रुपये खर्च करके भी इस रोग से छुटकारा नही पाया जा सकता है। कई बार तो लकवा की बीमारी इतनी गंभीर हो जाती है, कि डॉक्टर इसका कोई भी इलाज ढूंढ़ने में असमर्थ हो जाते हैं। और अंत में केवल दवाओं के सहारे रोगी को ताउम्र जिंदा रखते हैं।
प्राकृतिक तरीका
लेकिन बहुत कम लोग यह जानते हैं कि प्राकृतिक रूप से लकवा जैसी बीमारी का इलाज संभव है। प्राकृतिक चिकित्सा से हर प्रकार के लकवा रोग का उपचार पाया जा सकता है। केवल जरूरत है तो एक-एक करके इस रोग के कारण और उपचार को समझने की।
लकवा मे पहले  पहचानें कारण
प्राकृतिक चिकित्सा के अनुसार सबसे पहले हमें रोगी के लकवा हो जाने का कारण ढूंढना चाहिए। यानि कि हो सकता है कि किसी बड़े सदमे के कारण या फिर चोट लगने से उसे लकवा हुआ हो। तो उस कारण को दूर करने की कोशिश की जा सकती है। इससे काफी हद तक बीमारी दूर करने की यह जंग जीत ली जा सकती है।
नींबू पानी का एनिमा
लकवा रोग को दूर करने का एक और इलाज मौजूद है, जो पूर्ण रूप से प्राकृतिक है। इसके अनुसार पीड़ित रोगी को प्रतिदिन नींबू पानी का एनिमा लेकर अपने पेट को साफ करना चाहिए और रोगी व्यक्ति को ऐसा इलाज कराना चाहिए जिससे कि उसके शरीर से अधिक से अधिक पसीना निकले। क्योंकि पसीना इस रोग को काटने में सहायक होता है।
भापस्नान चिकित्सा का लकवा मे महत्व
एक अन्य उपाय के अनुसार लकवा रोग से पीड़ित रोगी को प्रतिदिन भापस्नान करना चाहिए। स्नान के बाद उसे गर्म गीली चादर से अपने शरीर के रोगग्रस्त भाग को, यानि कि जिस भाग को लकवा हुआ है केवल उसी भाग को ढकना चाहिए। यह करने के बाद अंत में कुछ देर के बाद उसे धूप में बैठना चाहिए। उसके रोगग्रस्त भाग पर धूप पड़ना बेहद जरूरी है।
गर्म चीजों का सेवन वर्जित
लकवा रोग से पीड़ित रोगी यदि बहुत अधिक कमजोर हो तो रोगी को गर्म चीजों का अधिक सेवन नहीं करना चाहिए। इससे उसे रोग से लड़ने की शक्ति मिलेगी। लेकिन पैरालिसिस के जिन रोगियों को उच्च रक्तचाप की समस्या है, वे गर्म चीजों से पूरी तरह से परहेज करें।
रीढ़ की हड्डी को संतुलित रखे
लकवा रोग से पीड़ित व्यक्ति को अपनी रीढ़ की हड्डी को दुरुस्त बनाए रखने की भी कोशिश करनी चाहिए। क्योंकि मस्तिष्क की इंद्रियां यहीं से हो गुजरती हैं। यहां रोजाना गर्म या ठंडे पानी से सिकाई करनी चाहिए। जरूरी नहीं है कि गर्म पानी से ही सिकाई हो, यदि रोगी को ठंड़ा पानी सही लगे तो वह उससे भी सिकाई कर सकता है।
लकवा चिकित्सा मे मिट्टी का प्रयोग
प्राकृतिक चिकित्सा के भीतर एक और उपाय मौजूद है, जिसे लकवा रोग के मामले में रामबाण समझा जा सकता है। यह उपाय मिट्टी के प्रयोग से किया जाता है। आयुर्वेद ने मिट्टी को उत्तम माना है। क्या आप जानते हैं कि यह मिट्टी कैंसर जैसी बीमारियों को भी काटने की सक्षमता रखती है?
गीली मिट्टी का लेप
लकवा रोग को काटने के लिए लकवा रोग से पीड़ित रोगी के पेट पर गीली मिट्टी का लेप करना चाहिए। यदि रोजाना ना हो सके, तो एक दिन छोड़ कर यह उपाय जरूर करना चाहिए। इसके उसके बाद रोगी को कटिस्नान कराना चाहिए। यदि यह इलाज प्रतिदिन किया जाए, तो कुछ ही दिनों में लकवा रोग ठीक हो जाता है।
लकवा ठीक करनेवाले एक और उपाय
इसके बाद अगला उपाय थोड़ा अनूठा है, लेकिन अगर सही तरीके से किया जाए तो सफल जरूर होगा। लकवा रोग से पीड़ित रोगी को सूर्यतप्त पीले रंग की बोतल का ठंडा पानी दिन में कम से कम आधा कप 4-5 बार पीना चाहिए तथा लकवे से प्रभावित अंग पर कुछ देर के लिए लाल रंग का प्रकाश डालना चाहिए और उस पर गर्म या ठंडी सिंकाई करनी चाहिए। इस प्रकार से प्रतिदिन उपचार करने से रोगी का लकवा रोग कुछ ही दिनों में ठीक हो जाता है।
खानापान का ध्यान रखें
इन उपायों के बाद अगले कुछ उपाय रोगी के खानपान से जुड़े हैं। यदि आगे बताए जा रहे खाद्य पदार्थों को रोगी की रोजाना डायट में जोड़ा जाए, तो उपरोक्त सभी उपाय अपना असर शीघ्र दिखाएंगे।
फ्रूट जूस को आहार मे अधिक मात्रा मे
सबसे पहले रोगी को जितना हो सके फलों का रस पिलाएं। कम से कम 10 दिनों तक फलों का रस, नींबू का रस, नारियल पानी, सब्जियों के रस या आंवले के रस में शहद मिलाकर पीना चाहिए। इसका अलावा एक और खास प्रकार का रस है जिसमें अंगूर, नाशपाती तथा सेब के रस को बराबर मात्रा में मिलाकर रोगी को पिलाना है।
30 / 32
पका हुआ ना खाएं
इसके अलावा रोगी को क्या नहीं खाना चाहिए यह भी जानना जरूरी है। रोगी को बाहर का तला-भुना खाना नहीं खाना चाहिए। इसके अलावा जब तक उसका उपचार चल रहा है और इलाज में कोई उन्नति ना दिखी हो, तब तक उसे पका हुआ भोजन बिलकुल ना दें।
स्ट्रेस ना लें
एक और आखिरी बात... लकवे रोग के कारण मस्तिष्क का चाहे कोई भी भाग नष्ट हुआ हो, भले ही पूर्ण मस्तिष्क नष्ट ना हुआ हो, लेकिन रोग के बढ़ने की संभावना बनी रहती है। इसलिए उपचार के दौरान रोगी के दिमाग को किसी प्रकार की कोई चोट ना पहुंचे, इस बात का खास ख्याल रखा जाना चाहिए।
अधिक जानकारी एवम चिकित्सा के लिए आज ही संपर्क करें...
करिश्मा नैसर्गिक उपचार केंद्र
अलकापुरी सोसायटी विजलपोर नवसारी
डा. उमेश आर. मिश्रा  मो. 9173904511
                 BSC , ND , MIMS
डा. करिश्मा आर मिश्रा 02637 280786
9898630756
                BSC  ND PGDMLT

Tuesday, March 26, 2019

નવસારી જિલ્લામાં ગુજરાત માહિતી આયોગ કમિશનર ના હુકમનો અપમાન કરતી ચિટનિશ ટૂ કલેકટર નવસારી! ચૌકીદારો ને લઘુતમ માસિક વેતન ક્યારે મળશે..? જવાબદાર કૌણ..?

નવસારી જિલ્લામાં RTI ની અમલવારી ક્યારે ...? નવસારી કલેકટર કચેરી માં ચોકીદારોને લઘુતમ માસિક વેતન ક્યારે મળશે...? 
           આજે નવસારી જિલ્લા માં ૧૪ વર્ષે પણ આરટીઆઈ અને ૫ વર્ષે આરસીપીએસ કે ૭૧ વર્ષ પણ લઘુતમ માસિક વેતન ધારો 1948 નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મજિસ્ટ્રેટ કચેરી માં જ અમલવારી કરવામાં નથી આવતો. ત્યારે એમના જિલ્લાના અધિકારીઓ અમલીકરણ કરશે એ સમજવો અઘરુ છે. હાલમાં જ નવસારી જિલ્લા કલેકટર કચેરી માં આરટીઆઈ ની  બીજી અપીલની સુનવણી કરતા ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી વરસાણી એ પોતે કબુલ કરેલ હતુ કે નવસારી જિલ્લામાં હજુ સુધી આરટીઆઈ ૨૦૦૫ની અમલીકરણ થયેલ નથી. અને ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી કલેક્ટર નવસારીને પક્ષકાર બનાવી હુકમ કરી છે કે નવસારી જિલ્લામાં આરટીઆઈના કાયદાઓ મુજબ સૌથી મહત્વ કલમ 4ખ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નો અમલીકરણ માટે દરેક કચેરીઓ માં સુનિશ્ચિત કરે. અને કાયદેસર હુકમની એક નકલ પણ પાઠવેલ છે.અને સદર હુકમની અમલવારી માટે અરજદાર દ્વારા ફરીથી એક  માહિતી પણ માગવામાં આવી છે. અને નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર એક પત્ર દ્વારા નિરીક્ષણ માટે કચેરી સમયે નિરીક્ષણ માટે જણાવ્યુ  હતુ .અને એના પત્ર મુજબ અરજદાર નિરીક્ષણ માટે કચેરી સમયે હાજર થયા હતા . નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર શ્રી અરજદારને નિરીક્ષણ માટે   જણાવ્યું છે કે   એમની પાસે પહેલા લેખિત માં સમય માગી પરવાનગી મેળવવો જરૂરી છે. અરજદાર સાથે બિન જરૂરી કાયદાઓ બતાવી શું સાવિત કરવા માગે છે ? એ સમજવો અઘરું છે. અરજદારને નિરીક્ષણ સમયે નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર જે કાયદાનો વિશેષ જાણકાર છે એમની પાસે આજ સુધી એક આરટીઆઈ રજીસ્ટર પણ નિભાવેલ નથી. અને પોતાની કચેરી સામે આરટીઆઈના કાયદા મુજબ જાહેર માહિતી અધિકારીના એક બોર્ડ પણ લગાવેલ નથી. નિરીક્ષણ માટે આપેલ પત્રમાં કાયદા મુજબ એમનો નામ નો ઉલ્લેખ પણ નથી. અને એમની કચેરી માં જ કાયદેસર નિયમ મુજબ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નથી. એમા મોટા ભાગની જરૂરી માહિતી ઉપલબ્ધ નથી. પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર ઓડિટ પણ કરાવેલ નથી. પ્રોએક્ટિવ ડિસ્કલોઝર માટે  અરજદાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ના એક પરિપત્ર ઉપલબ્ધ નથી. નવસારી જિલ્લામાં કેટલી કચેરીઓ છે એ પણ એમને ખબર નથી. તબ્દીલ કરેલ પત્ર માં એક પણ કચેરી નો કાયદેસર સરનામું પણ નથી. સરનામુ વગર આજે એ પત્ર ક્યાં જશે..? અને અરજદાર દ્વારા પરિપત્ર મુજબ નંબર સાથે માહિતી માગવામાં આવેલ છતા એમની પાસે માહિતી આપવા કે પરિપત્ર જોવા બદલે સુપ્રીમ કોર્ટનો હુકમની વારંવાર અરજદાર સામે શા માટે કહે છે.? એ પણ સમજવુ અઘરુ છે. હુકમની અમલીકરણ માટે નવસારી જિલ્લામાં કલેક્ટર કચેરીમાં જ એ કાયદો એમની કચેરીની જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટૂ કલેકટર કોઈ પણ સંજોગોમાં માનવા તૈયાર નથી. અરજદાર ને સદર બાબતે  વારંવાર સુપ્રીમ કોર્ટનો હુકમ કહી  શું સાવિત કરવા માગે છે ? એ સમજી શકાય નહિ.અરજદારો ને માહિતી આપવા બદલે કાયદા થી છટકબારી કરી આજે ગુજરાત માહિતી આયોગ કમિશનરશ્રીના હુકમના પણ કાયદેસર અપમાન કરી રહ્યુ છે. આજે જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટૂ કલેકટરને જાણવું જરૂરી છે કે એમને મળતો વેતન અને સુવિધાઓ માટે નાણાં ક્યાં થી આવે છે..? ગુજરાત સરકાર દેવાદાર છે. છતાં દર માસે સમયસર વેતન સાથે દરેક સુવિધાઓ આપી રહી છે.એ દલિત શોષિત મજદુર ખેડૂતો અને સામાન્ય થી સર્વોચ્ચ સુધી નાગરિકોના ખુન પસીના અને મહેનત મસકકતની કમાણીના છે.  બિન જરૂરી કાયદાઓ અરજદારો સામે કહી છટકબારી કરતા ભુલી જતા છે કે એવા અધિકારીઓના કામકાજો થી નવસારી જિલ્લા કલેકટરશ્રીને એક સામાન્ય માહિતી મા બિન જરૂરી લેવા દેવા વગર હુકમ સાભણવા પડે છે.અગાઉ પણ કલેકટર કચેરી માં જ કાર્યરત ચોકીદારોની માહિતી માટે નાણાં ભરાવીને કાયદેસર માહિતી આપેલ નથી. સુપ્રીમ કોર્ટનો હુકમ છે..? અને હુકમની નકલ એમની પાસે કેમ નથી. ? નવસારી જિલ્લા કલેક્ટરની તાબા હેઠળ કેટલી કચેરી આવે છે ? એ પણ એમને ખબર નથી. માહિતી ની નિરીક્ષણ મા પણ હાજર રહેવો કે એમની કચેરી માં નિરીક્ષણ કરાવવા માં ગુનો સમજે છે. કલેકટર અને જિલ્લા મજિસ્ટ્રેટનો હોદ્દોનો અપમાન કરતી ચિટનિશ ટૂ કલેકટરને હવે કૌણ સમજાવશે કે કલેકટર શ્રી એક સમાહર્તા તરીકે હોય છે. કલેકટર શ્રીનો હોદ્દો જિલ્લામાં સૌથી મહત્વ પૂર્ણ અને એક માલિક તરીકે સૌનો સુખ - દુ:ખનો ભાગીદાર તરીકે હોય છે. જિલ્લાના દરેક નાગરિક એમની પાસે આશા રાખે છે. અને પોત પોતાની દરેક ફરિયાદનો નિવારણ માટે આવે છે. અને ફકત આવતો જ નથી કલેકટર શ્રી આજે બને ત્યાં સુધી ફરિયાદનો નિકાલ પણ કરે છે.  જિલ્લામાં કોઇ પણ ઘટના કે દુર્ઘટનામાં કલેકટર શ્રી તરતજ માનવતા દાખવી એક પરિવારિક વડા તરીકે આજે પણ ફરજ બજાવી રહ્યા છે. આજે પહેલી વાર નવસારી જિલ્લાના ઈતિહાસ માં સદર ચિટનિશ ટૂ કલેકટર તરીકે ફરજ બજાવતી અધિકારીના કામો થી કલેકટર જ નહિ સરકાર પણ બદનામ થઈ રહી છે. મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લામાં ગુજરાત માહિતી આયોગ કમિશનરના હુકમનો અવગણના માટે અરજદાર દ્વારા સદર કચેરી માં આરટીઆઈની અમલીકરણ માટે સ્થળ તપાસની વિનંતી કરવામાં આવશે. આજે દરેક નાગરિકનો આરટીઆઈ હેઠળ દરેક કામગીરીને જાણવાનો અધિકાર છે .
               નવસારી  કલેક્ટર કચેરી માં ચૌકીદારોને  લઘુત્તમ માસિક વેતન મુજબ  પગાર ક્યારે...?
 નવસારી જિલ્લામાં આજે પણ ચોકીદારોના માસિક વેતન માટે મળેલ માહિતી મુજબ લઘુતમ માસિક વેતન કેમ આપવામા આવતુ  નથી.? એની માહિતી ચિટનિશ ટૂ કલેકટર કેમ છુપાવી રહી છે..? આજે પણ નવસારી કલેકટર કચેરી માં કાર્યરત એક ચોકીદારને પૂછતા જાણવા મળ્યું કે ફકત પાચ હજાર રૂપિયા આઠ કલાક પ્રમાણે દર માસે આપવામાં આવી રહ્યુ છે. અને અગાઉ એ બાબતે  નવસારી જિલ્લા કલેક્ટર કચેરીના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટુ કલેક્ટર શ્રી પાસે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ ના કાયદા મુજબ માહિતીઓ  માગવામાં આવેલ હતી જેમા કાયદેસર ખરેખર આજે ચોકીદારો ને વેતન કેટલુ મળે છે ..? લેખિત પુરાવા વગર નામદાર કોર્ટ માં કે કલેકટર શ્રી પાસે ન્યાય મેળવી શકાય નહીં.પરંતુ નવસારી જિલ્લાના કલેકટર કચેરી ના જાહેર માહિતી અધિકારી ચિટનિશ ટૂ કલેકટર સુપ્રીમ કોર્ટના હુકમ નામે માહિતી આપી શકાય નહીં.એવી છટકબારી કરી અરજદારો ને ગુમરાહ કરી કાયદેસર માહિતીઓ આપેલ નહિ. એનો જવાબ મેળવવા ટૂંક સમયમાં ચોકીદારો જ આપશે...સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી માહિતી અધિકાર અધિનિયમની અમલવારી માટે કાયદેસર કાર્યવાહી સાથે નવસારી જિલ્લા કલેકટરશ્રી કેટલી કચેરીઓના વડા છે ..? એનો જવાબ એમની જ કચેરી માં એમનો જ અધિકારી ચિટનિશ ટૂ કલેકટર શ્રીને આપશે ખરા..? એ જોવાનું બાકી રહ્યુ...

Monday, March 25, 2019

શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો યુવતિઓ સૌથી વધુ બેરોજગાર...! જવાબદાર કૌણ..? જાયે તો જાયે કહાં...?

આજે ભારતની સૌથી મોટી અને જ્વલંત સમસ્યા છે બેરોજગારી. જેમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો યુવતીઓ સૌથી બધુ બેરોજગાર છે. ખાસકરીને એમાં શિક્ષણ પદ્ધતિ માં આજે વર્ષો થી કોઈ પણ ખાસ પરિવર્તન ન હોવાથી કોઈ ડિગ્રી કે ગ્રેજ્યુએશન નો આજે માર્કેટ માં કોઈ જરૂર ન હોવાથી બેરોજગારી ની સમસ્યાઓ માં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે. આધુનિક ટેકનોલોજી નો વિકાસ ભારત દેશ ની શિક્ષણ પદ્ધતિ માં પ્રવેશ ન કરવો એનો એક પ્રબલ દાવેદાર છે. આધુનિક ટેકનોલોજી ની આજે સૌથી વધુ જરૂર છે. જે પ્રાથમિક શિક્ષણ માં જ શરૂ કરવાની જરુર છે. એનો એક મહત્વપૂર્ણ ભાગ રાજનીતિ પણ છે. આજે વર્ગ એક થી ચાર સુધી શૈક્ષણિક લાયકાત અધિકારીઓ કર્મચારીઓ જેમની પાસે વિકાસ સમૃદ્ધિ પારદર્શિતા ની જવાબદારી હોવુ જોઈએ એના બદલે આજે એ જવાબદારી મોટા ભાગે બિન શૈક્ષણિક અને ક્રિમિનલ  ડિગ્રી સાથે અસમાજિક તત્વો થી પારંગત નાગરિકો ની સત્તા માં છે. એક આઇએએસ શિક્ષણ મંત્રી એક એમડી આરોગ્ય મંત્રી એક ડીએફઓ બન મંત્રી એક જજ કાનૂન મંત્રી  એવા તમામ પ્રકારના વિભિગો ના શ્પેસિયલ લાયકાત ધરાવતા યુવાનો જ પોત પોતાના ક્ષેત્રમાં વિકાસ અને સમૃદ્ધિ પારદર્શક સરકાર ચલાવી શકે.
સંવિધાન માં આજે શિક્ષણ નો પ્રવેશ કરાવવાની અત્યંત જરૂર છે. એના બદલે આજે ભારત દેશ ની રાજનૈતિક હાલત તદ્દન ઉતરતી કક્ષા સાથે બદતર અને દયનિય છે.  ખાસકરીને આ સમાચાર જે હમણાં આપ વાચી રહ્યા છો કોઈ પણ પાર્ટી કે ધર્મ સમાજ સાથે જોડી ને વાચવો કે સમજવા ની જરૂર નથી. હવે જરૂર છે દેશના વિકાસ માટે માનવજાત ને વિકાસ કરવો.  એમા જાત પાત કે ધાર્મિક ભેદભાવ રંગ ભેદની જરૂર નથી. એક ડોક્ટર કે આઇએએસ કે જજ આઇપીએસ પાસે આજે  કોઈ જાત પાત   પુછતા નથી.

Saturday, March 23, 2019

નવસારી જિલ્લામાં વાસદા ટ્રાઈબલ સબ પ્લાન ની કચેરીમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૦૭૫ લાખ નો હિસાબ કૌણ આપશે ...?

નવસારી જિલ્લામાં વાસદા ટ્રાઈબલ સબ પ્લાન ની કચેરીમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૦૭૫ લાખનો હિસાબ કૌણ આપશે ...? - RTI 
નવસારી જિલ્લાના પ્રાયોજના વહીવટદારશ્રી પારગી આરટીઆઈ  હેઠળ કાયદેસર જવાબો ન આપવા નિર્મમ પ્રયાસ..! 
મોદી સાહેબ જ્યાં હોય ત્યાંથી વાચે ....!
                                 નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગી જે આજે મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે.અને ગુજરાત માહિતી આયોગ કમિશ્નર શ્રી વરસાણીના એક હુકમ તારીખ ૨૩/૦૧/૨૦૧૯ ના રોજ મુજબ આરટીઆઈ હેઠળ અપીલ સતા અધિકારી ફકત અપીલ સત્તા અધિકારી જ નહિં પરંતુ સુપરવાઈઝરી ઓથોરિટી પણ છે.તેથી વિવાદી ને જાહેરમાહિતી અધિકારી દ્વારા સમય મર્યાદામાં સંતોષકારક માહિતી મળે તેવુ તેમની કક્ષાએથી સુનિશ્ચિત કરે. અને નવસારી જિલ્લા કલેક્ટર શ્રીને પક્ષકાર તરીકે રાખી પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નુ ઓડિટ કરવા નિયમોનુસાર થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા હુકમ કરેલ હતા. અને ગુજરાત માં કાયદેસર આરટીઆઈ-૨૦૦૫ની અમલવારી થતી નથી સ્વીકાર કરી અરજદારનો ધન્યવાદ પણ આપેલ હતા. અને  અરજદાર દ્વારા નવસારી જિલ્લામાં વાસદાની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગી શ્રીને અપીલ સત્તા અધિકારી તરીકે ફરજ બજાવી અને અપીલની સુનવણી કરવા અર્ધન્યાયિક કામગીરી છે .અરજદારને આપેલ હુકમ મુજબ માહિતી ન મળે ત્યારે પોતાની કચેરીમાં માગેલ મુદ્દા સહ માહિતી ખાતરી કરી પોતે જ પુરી પાડશે .અને સક્ષમ અધિકારીને કાર્યવાહી કરવા જાણ કરશે. તમામ નિયમો  માટે સરકાર શ્રી દ્વારા આરટીઆઈ હેઠળના આપેલ તમામ પરિપત્રો રજુ  કરવા છતા નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગી આજે અરબો રૂપિયા ગરીબો દલિતો મજુરો ખેડુતો ના વિકાસ માટે વર્ષે થયેલ ખર્ચ ના બિલો સાથે ત્રણ વર્ષ માં કરેલ કામગીરી ની માહિતી ન આપી ભુલી ગયા છે કે સરકારની તાબા હેઠળ નોકરી કરી રહ્યા છે. માહિતી ક્યાં સુધી નહિ આપશે ..? છટકબારી કરી રહ્યા છે. માહિતી કલમ ૨૪ માં માગેલ છે જેમા કાયદા મુજબ માહિતી છુપાવી કે ન પાડી શકાય નહિ. માહિતી ન આપવા ગેરમાર્ગે દોરવા કે આનાકાની કરવા ગુમરાહ કરવા દરેકે દરેક ભ્રષ્ટાચારની સંજ્ઞા માં આવે છે. જેની તપાસ નવસારી નગરપાલિકાની જેમ અરજદાર દ્વારા ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર પાસે કરાવવામાં આવશે. આજે સરકાર રાજ્યની હોય કે દેશની  તમામ આજે દેવાદાર છે. ભારત સરકાર ભ્રષ્ટાચાર મામલામાં આજે તટસ્થ છે. 
            નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી પારગીની તપાસ માટે ગુજરાત રાજ્યની વડી કચેરી ગાંધીનગરને પણ સદર બાબતે જાણ કરવામાં આવી છે. અને ગાંધીનગરની કચેરી અજુ સુધી કાયદેસર કાર્યવાહી કરવા એક નોટિસ કે જવાબ ન આપી પોતાના પગમાં કુલ્હાણી મારેલ છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ ગુજરાત રાજ્યની ટ્રાઈબલ સબ પ્લાનની કચેરીઓ માં અરબો રૂપિયા ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ દ્વારા ગરીબોના વિકાસ માટે ખર્ચ કરે છે. અને એવી કચેરીઓ માં નિમણુંક માટે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અહિં લખી શકાય નહિ પરંતુ જગ જાહેર છે. જો ખરેખર એવી માહિતી સાચી હોય ત્યારે એ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક કહેવાય. અને નવસારી જિલ્લામાં વાસદા ની પ્રાયોજના વહીવટદાર કચેરીના મુખ્ય અધિકારી શ્રી  આજે તારીખ ૦૩/૧૨/૨૦૧૮ની માહિતી કાયદેસર ગુમરાહ કરી, ખોટી, બિન જરૂરી, અને અધુરી માહિતીઓ મોકલવા એવા કૃત્યો થી પ્રથમ દૃષ્ટયા ભ્રષ્ટાચાર માં સંડવાયેલ હોય એના ઉપર સવાલિયા નિશાન લાગી રહ્યો છે. માહિતી અધિકાર અધિનિયમના કાયદા મુજબ સહભાગીદાર  તરીકે ગણીને ગાધીનગરની કચેરી પર જવાબદાર છે. 
નવસારી જિલ્લાના વાસદાની કચેરી દ્વારા અરબો રૂપિયાના ખર્ચ થયેલ છે.પરંતુ જમીની હકીકત કઈ જુદું છે. આજે એક તાલુકા માં એટલા મોટા ખર્ચ હોવા છતાં વિકાસ કેમ નથી થયો..? આજે પણ ગરીબી રેખા નીચે નાગરિકોની સંખ્યા હોય કે કુપોષણની સમસ્યા પાણીની સમસ્યા હોય કે ભોજનની સમસ્યાઓ. આજે એમનો આકણો ઓછું થવા બદલે બધી રહ્યો છે. ખરેખર માહિતી જમીની હકીકત માં વિકાસ કયાં છે..?  અપીલ સુનવણી દરમિયાન અપીલ સત્તા અધિકારી શ્રી જે પોતે સુપરવાઇઝરી ઓથોરિટી પણ છે. માહિતી કયાં છે એમને ખબર નથી એવુ ન બને .. જાહેર માહિતી અધિકારી પોતાના નિર્દોષ સાવિત કરવા પાછળ રહષ્ય શું છે..?  કરોડો રૂપિયા બેરોજગારો માટે કયાં છે..? કેટલા બેરોજગારી દૂર થઈ..? એનો આકણો કયાં છે. ? 
           સત્તા પરિવર્તન થી વ્યવસ્થા પરિવર્તનની અત્યંત જરૂર છે. એવા અધિકારીઓના કામકાજો થી સરકાર બદનામ થઈ રહી છે. અને ગરીબ નાગરિકો બેરોજગારો શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે. સમાચારની ગંભીરતાથી નોધ લઈ 7 જિલ્લાના સમાહર્તા અને ગુજરાત મુખ્ય મંત્રી શ્રી જે આજે પોતે એક તજજ્ઞ છે . એક ટીમની રચના કરી તત્કાલ કચેરી સાથે ખર્ચ કરેલ તમામ વહીવટી તપાસ કરશે એવી આજે સમય ની માંગ અને અત્યંત જરૂર છે.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...