Friday, November 26, 2021

નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટીના જન સંપર્ક અભિયાન પુરજોશમાં





       આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલ ઇટાલીયા આજના પાર્ટીના નવમા સ્થાપના દિવસે ગુજરાતની જનતા વચ્ચે આમ આદમી પાર્ટીને જ આવકાર મળ્યો છે તે બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો આવનારા સમયમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સત્તા સ્થપાય અને ગુજરાતની જનતાનો આશીર્વાદ મળશે જ તેવા વિશ્વાસ સાથે આજના દિવસની ઉજવણી કાર્યકર્તાઓ સાથે કરી અને આજથી "જનમત સર્વે" તેમજ "જનસંપર્ક અભિયાન "ની શરૂઆત કરવામાં આવી છે , જન મત સર્વે એટલે કે જનતાની વચ્ચે જઈ જનતા દ્વારા જનતા એ આપેલા સૂચનો પાર્ટી માટે કઈ રીતે ગુજરાત ખાતે પાર્ટીની આગળ વધારવી જનતા ને લગતા પ્રશ્નો જનતાને પડતી મુશ્કેલીઓ ગુજરાતની જનતાને રોજગારી ના મુદ્દે પડતી મુશ્કેલીઓ આમ દરેક ક્ષેત્રમાં ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓ બાબતે સર્વે કરવામાં આવશે અને તે સર્વે ને આધીન આમ આદમી પાર્ટી કયા આંદોલન થકી ગુજરાતના જનતાની ન્યાય અપાવી શકાય તે માટે જનમતસર્વે કાર્યક્રમ આજ રોજ થી શરૂ કરવામાં આવ્યો અને તેની સાથે સાથે જનસંપર્ક અભિયાન એટલે કે એક વ્યક્તિ સો વ્યક્તિને પાર્ટી મેં વિચારધારા સાથે જોડવા ફોર્મ ના માધ્યમ થકી તેમજ ઓનલાઇન માધ્યમ થકી પાર્ટીને વિચારધારા સાથે જોડાવા માટે જાહેર જનતાને આવકારીએ છીએ જેથી ગુજરાતની જનતા યુવાનો દરેક ક્ષેત્રના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય તે માટે આજના રોજ આજના પાર્ટીના સ્થાપના દિવસે આ બે અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે અને તે અભિયાન થકી પાર્ટી તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ માં એક નવો જોમ અને જુસ્સો જોવા મળશે તેઓ એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે જેથી આવનારા સમયમાં જન જન સુધી ગુજરાતના દરેક ખૂણાની સુધી શાળાના દરેક માનવી સુધી આમ આદમી પાર્ટી પહોંચી શકે તેવા શુભ આશય સાથે આ જન્મ સર્વે અને જનસંપર્ક અભિયાન આજના દિવસ શરૂ કરવામાં આવ્યા છે જે દરેક જિલ્લા તાલુકા શહેરોમાં અને ગામડાઓમાં જઈ લોકોને આ અભિયાન થકી જાગૃત કરી વર્ષ સુધી ગુજરાત માં ભાજપ અને કોંગ્રેસને મત આપી એકબીજાની મિલી સરકાર બનાવી પ્રજાને છેતરામણી કરનારી કોંગ્રેસ અને ભાજપ ને મત ન આપવા તેમજ આમ આદમી પાર્ટીને 2022માં ગુજરાતની સત્તાનું સુકાન સોંપવામાં આવે તેની સમજણ ગુજરાતના દરેક જન જન સુધી પહોંચાડવામાં આવશે આ અભિયાન ગુજરાતના વિધાનસભા ચુંટણી 2022 આમ આદમી પાર્ટી માટે નવો સૂર્યોદય થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રવક્તા નવસારી એડવોકેટ અમિતભાઈ કચવે દ્વારા આપવામાં આવેલ છે.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...