નવસારી જિલ્લામાં આજે આંબા વાડી માં સારવાર કરવા તબીબો મજબૂર થયા છે.એક સામાન્ય હોસ્પિટલ નથી. અને સરકારના પરિપત્ર મુજબ નવસારી જિલ્લા પંચાયત માં દર મહિને ફક્ત દરેક કચેરી નો ગેરકાયદેસર એસી બંધ કરીએ ત્યારે દર મહિને એ ખર્ચે થી કેટલાક નાગરિકો ની સારવાર કરી જાન બચાવી શકીએ. અને આજે નવસારી જિલ્લા પંચાયત ના સર્વોચ્ચ અધિકારીઓ દરેક વિભાગ ના એ સમાચાર વાંચીને ખુશ થશે કે પોતાના કચેરી થી ગેરકાયદેસર એસી બંઘ કરશે એ જોવા માટે એક ટીમ ની રચના કરવામાં આવી છે. બિન જરૂરી હિસાબી અધિકારી દરેક મુદ્દે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે નો અહેવાલ દાખલા આપે છે. આજે બિનજરૂરી ગેરકાયદેસર સુવિધાઓ જેને સરકાર નથી આપી આજે પોતાની ફરજ સંબંધિત તમામ અધિકારીઓ બજાવશે ખરા....
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
No comments:
Post a Comment