નવસારી જિલ્લામાં બેરોજગારી આજે ચરમ સીમા ઉપર છે. જેથી આજે આમ નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. અને અસમાજિક કામો તરફ જવા મજબૂર છે. કોઈ પણ નાગરિક જ્યાં સુધી કાયદેસર ઈમાનદારી અને ઈજ્જત થી મહેનત મસક્કત થી જીવન ની સમસ્યાઓ ના સમાધાન મળતો હોય ત્યાં સુધી ખોટી રીતે અસમાજિક કે ગેરકાયદેસર કામો કરી શકે નહિ. પરંતુ આજે આપણી સંપૂર્ણ વ્યવસ્થા રોજગારી આપવામા નિષ્ફળ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો પણ આજે રોજગાર માટે દર દર ની ઠોકર ખાવા મજબૂર છે. સરકાર પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકે નહીં. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય રોજગારી ની તકો ઉભી કરવા બદલે આજે સરકાર ના અધિકારીઓ પદાધિકારીઓ ફકત અને ફકત પોતાના સ્વાર્થ જ સાધવામાં સરકાર નો કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.છતાં બેરોજગારી ચરમસીમાએ રાજ કરી રહી છે. એવા સમયે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા નવસારી થી વિના મૂલ્યે રોજગાર તાલીમ ની ભવ્ય શરૂઆત કરી છે. જેમાં સરકારી સંસ્થા ઓ સાથે તમામ નાગરિકો ને ભાગ લેવા વિશેષ આમંત્રણ છે.
Sunday, November 11, 2018
નવસારી જિલ્લામાં રોજગાર તાલીમ કેન્દ્ર
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
-
નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર : 'વંદે ગુજ...
No comments:
Post a Comment