Thursday, September 20, 2018

વલસાડ નગરપાલિકા હવે ઈમાનદારીની રાહે .....

ગુજરાત રાજ્ય માં સોથી વધુ ભ્રષ્ટાચારના અહેવાલ નગરપાલિકાઓ માં થઈ રહ્યો છે. સરકારની  પોતાની ઈજ્જત વિકાસ સમૃદ્ધિના ગીતો પાછળનો રહષ્ય અધિકારીઓ હવે ખોલી રહ્યા છે. જેમાં વલસાડ નગરપાલિકા માં સૌથી ચર્ચિત ઈમાનદાર કાયદા કાનૂન ના જાણકાર વિદ્વાન હોશિયાર જાબાજ અધિકારી કામ કરી રહ્યા છે. અને વલસાડ નગરપાલિકા માં મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. એની તપાસ હવે શ્રી સંજય સોની શ્રી કરશે. અને સદર તપાસ સાઉથ ઝોન ના પ્રાદેશિક કમિશનર શ્રી અમિત અરોરાના આદેશ મુજબ કરવામાં આવી રહ્યો છે. હવે જાણકારો ના મંતવ્ય મુજબ ત્રણેય અધિકારીઓ કાયદાનો અને ઈમાનદારી નો મિશાલ છે. વલસાડ નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર વિરાજમાન છે. નવસારી નગરપાલિકા માં એવી જ હાલત હતી જેમાં પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા ના પ્રદેશ અધ્યક્ષ દ્વારા તપાસ કરાવવા માં આવેલ હતી જેમાં મોટું કોભાન્ડના પર્દાફાશ થયા હતા. અને સરકાર સામિલ છે જેથી કોઇ કાર્ય વાહી વધી નહીં . પરંતુ સમય પરિવર્તન શીલ છે. હાલ માં પોતાના ઈજ્જત ખાતર સરકાર ફાઇલ  બંદ કરી છે. જે ટુંક સમય માં બહાર આવશે. હવે એવી રીતે જ વલસાડ નગરપાલિકાની સમસ્યા ચાલી રહી છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા પાસે સદર બાબત માં તપાસ પછી યોગ્ય કાર્યવાહી કરવા માટે નાગરિકો અપીલ કરી છે.
  શાસન માં સંબિધાન મુજબ શૈક્ષણિક લાયકાત ની જરૂર નથી. પણ પ્રશાસન આજે શાસન ના ગુલામી કેવી રીતે સ્વીકાર કરે છે. એના પાછળ નો  રહષ્ય ભ્રષ્ટાચાર મજબુરી કે અન્ય કોઈ પણ હોઈ શકે. વલસાડ નગરપાલિકાની દરેક કાર્યવાહી સાથે તપાસ કરનાર અધિકારીઓ ઉપર આજે પહેલી વાર કાયદેસર ન્યાય જ થશે એની રાહ જોવાઈ રહી છે. સાથે મીડિયા માં સમાચાર આપનાર પાસે પણ સત્યતાથી આપવાની કામગીરી કાબીલે તારીફ છે.
પ્રાદેશિક કમિશ્નર શ્રી સદર બાબતો સાથે વલસાડ નગરપાલિકા માં થતો અન્ય વિભાગો માં થતો ભ્રષ્ટાચારની પણ તપાસ કરાવશે એ આજે વલસાડ નગરપાલિકા ના કર્મચારીઓ અને નાગરિકોની માંગ અને અત્યંત જરૂર છે..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...