નવસારી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં આજે પણ સંસદ સી.આર.પાટિલ શ્રીના નામનો અંકિત બાકડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. લોકશાહી દ્વારા ચુટણી કરાવવા નવસારી જિલ્લામાં અધિકારીઓ ક્યાં છે..? એવી રીતે જ ચુટણી કરાવવો હોય ત્યારે સરકાર અને સંબિધાનની શું જરૂર છે..? અધિકારીઓ એ નાગરિકોને શું કામ ગુમરાહ કરી અરબો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. પહેલા થી જ અન્ય દેશોની જેમ નામની ઘોષણા કરી દેવો જોઈએ. આજે આચાર સંહિતા ફકત નામનો છે.વિજલપોર નગરપાલિકા માં ઠેર ઠેર એવા બાકડાઓ મુકવામાં આવેલ છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી પાસે સંતોષકારક જવાબ ન હોય અને તરતજ ખસેડી લેવા કે કલર મારવા માટે કાર્યવાહી ન કરવો એના થી જાહેર થઇ રહ્યો છે કે અહીં જાણીબૂઝીને કાયદેસર અંજામ આપવામાં આવી રહ્યો છે. હવે નાગરિકો અને જાણકારોના મંતવ્ય મુજબ વારંવાર ફરિયાદ કરવા છતાં આજ સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી.. એનો જવાબ આપવા માટે નાગરિકો પોતાના જવાબ મતદાન થી કરશે...
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
No comments:
Post a Comment