Sunday, February 28, 2021
નવસારી વિજલપોર નગરપાલિકાના વોર્ડ નં.8મા મતદાન કરવા માટે અપીલ
Saturday, February 27, 2021
પોલીસ રક્ષક કે ....? ખેરગામ ના ASI પોલિસ ACB ના લોક આપ માં..! દુર્ભાગ્યપૂર્ણ કે શરમજનક..!
Sunday, February 21, 2021
जिस किसान का अपमान कर रहे हैं, उसी का बेटा सीमा पर आपकी सुरक्षा कर रहा है - प्रियंका गांधी
केन्द्र के नए कृषि कानूनों पर कांग्रेस नेता ने कहा प्रधानमंत्री जी आपने जो यह कानून बनाया है। उससे देश का किसान इस देश का गरीब संकट में है। रो रहा है अपना अधिकार मांग रहा है। आप उस कानून को वापस लीजिए। इन कानूनों को रद्द कीजिए। जिन्होंने आपको सत्ता दी है उनका आदर कीजिए। उनको अपमानित मत कीजिए।
विजनौर में किसान महा पंचायत को संबोधित कर रहीं गांधी ने नवंबर के अंत से जारी किसान आंदोलन के परिप्रेक्ष्य में कहा कि किसान आपके दरवाजे पर खड़ा है। उसका बेटा आपकी सीमा पर खड़ा है। जिस किसान का आप अपमान कर रहे हैं। उसका बेटा सीमा पर आपकी सुरक्षा कर रहा है।
सरकार को अहंकारी बताते हुए प्रियंका गांधी ने कहा कि नेता दो तरह के होते हैं। कुछ ऐसे होते हैं जिन्हें बहुत अहंकार हो जाता है। वह भूल जाते हैं कि उन्हें सत्ता देने वाला कौन है। देश के इतिहास में बार-बार ऐसा हुआ है जबकि नेता को अहंकार होने पर देशवासी उसे सबक सिखाते हैं। और जब देशवासी उसे सबक सिखाते हैं। तब वह शर्मिंदा होता है। वह समझता है कि उसका धर्म क्या था ?
श्रीमती सोनिया वाड्रा केन्द्र सरकार पर जनता से किए गए वादे पूरे नहीं करने का आरोप लगाते हुए कहा सात साल में जितने वादे किए सारे तोड़ दिए। छोटा व्यापारी था। उसकी कमर तोड़ दी। किसान की कमर तोड़ दी। गरीब की मदद नहीं की। केन्द्र सरकार पर पूंजीपतियों के लिए काम करने का आरोप लगाते हुए प्रियंका गांधी ने किसानों से कहा- मुझे नहीं लगता यह (प्रधानमंत्री नरेंद्र मोदी नीत सरकार) आपके लिए काम करेंगे। लेकिन मुझे आप पर भरोसा है। देश की जनता पर भरोसा है और आपसे बड़ी उम्मीद है। मुझे उम्मीद है कि आप पीछे नहीं हटेंगे। आप अपने अधिकारों के लिए लड़ेंगे और इस लड़ाई में कांग्रेस और उसका हर एक कार्यकर्ता आपके साथ है।(भाषा)
વાલી-વિદ્યાથીઓ ધ્યાન આપે-ખેરગામની શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાની નોધણી રદ કરાઇ
વાલી-વિદ્યાથીઓ ધ્યાન આપે
ખેરગામની શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાની નોધણી રદ કરાઇ
શ્રી નરનારાયણ દેવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત બિનઅનુદાનિત શાળા શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ, ખેરગામ જિ.નવસારી ખાતે ચાલુ વર્ષે ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને જણાવવામાં આવે છે કે, શ્રી સ્વામી નારાયણ સંસ્કારધામ શાળાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કાયમી ધોરણે રદ કરવામાં આવી છે. ચાલુ વર્ષે આ શાળામાં ધોરણ-૦ માં અભ્યાસ કરતાં નિયિમિત તેમજ રીપીટર વિદ્યાર્થીઓના આવેદનપત્રો આ શાળામાંથી ભરી શકાશે નહિ. ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓના બોર્ડના આવેદનપત્રો ભરવાની છેલ્લી તા.૦૫/૦૩/૨૦૨૧ હોઇ, તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ સત્વરે આ શાળા સાથે સંકલમાં રહી અન્ય નજીકની શાળામાંથી આવેદનપત્રો ભરવાની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. વિદ્યાર્થીઓના આવેદનપત્રો ભરવા અંગેની કોઇપણ પ્રકારની મુશ્કેલી પડે તો સમયમર્યાદામાં જિલ્લા શિક્ષાણાધિકારી કચેરી, નવસારીનો સંપર્ક કરવાનો રહેશે. સમયમર્યાદામાં વિદ્યાર્થીઓના આવેદનપત્રો ન ભરાશે તો તેની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની રહેશે નહિ જેની સર્વે વાલી-વિદ્યાર્થીઓને ખાસ નોધ લેવા જણાવાયું છે.
નવસારી જિલ્લા પંચાયત માં ગેરકાયદેસર એસી વાહનો અને કચેરી માં થી કઢાવવા માટે એક બીજાને ખો..! શૈક્ષણિક લાયકાત અનુભવી જવાબદાર અધિકારીની જરૂર..?
Friday, February 19, 2021
નવસારી જિલ્લામાં નૂડા વિભાગ ના ઈજનેરો ની કામગીરી કાબીલે તારીફ કે....! વર્ક ફ્રોમ હોમની ભવ્ય શરૂઆત ... જવાબદાર અધિકારીઓ કે બાપુ દર્શન...?
Sunday, February 14, 2021
અસંગઠિત સંસ્થાઓ ,મજુરો,કર્મચારીઓ,સિક્યુરિટી ગાર્ડો,આદિવાસી મહિલાઓ,કરાર આધારિત ,અન્ય એજન્સીઓ મારફતે નિમણુંક થયેલ કર્મચારીઓ અને મજુરો માટેના કાયદાઓ ...
અસંગઠિત સંસ્થાઓ ,મજુરો,કર્મચારીઓ,સિક્યુરિટી ગાર્ડો,આદિવાસી મહિલાઓ,કરાર આધારિત ,અન્ય એજન્સીઓ મારફતે નિમણુંક થયેલ કર્મચારીઓ અને મજુરો માટે ના કાયદાઓ
સંકલન:- ડો.આર.આર.મિશ્રા
નાગરિક અધિકાર પત્ર
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર : 'વંદે ગુજ...
-
નવસારી જિલ્લામાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી માં RTI 2005,RCPS 2013 લકવાગ્રસ્ત નવસારી જિલ્લામાં આજે મોટા ભાગના મીલ માલિકો નવસાર...