નવસારી વિજલપોર નગરપાલિકા માં આજે તારીખ 28 ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં દરેકે દરેક ભાઈઓ અને બહેનો ને મત આપવા માટે પોતે મત આપી અપીલ કરવામાં આવી એ સમૃદ્ધિ અને વિકાસ માટે પોતાના મત આપો આજે જરૂરી છે.આ ચુંટણી માં આપનું એક એક મત થી આપનો દરેક પ્રકારની સુવિધાઓ માટે પોતાના મત મુજબ નગરસેવક નો નિર્ણય કરી શકશો માટે પણ મત આપવા જોઈએ.
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
-
નવસારી જિલ્લાના ચીખલી ખાતેથી 'વંદે ગુજરાત વિકાસ યાત્રા' નો પ્રારંભ કરાવતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર : 'વંદે ગુજ...





No comments:
Post a Comment