Sunday, June 12, 2022

નવસારી જિલ્લામાં પહેલીવાર ગુજરાત યોગબોર્ડ દ્વારા મહાયોગ શિબિર સંપન્ન

         




       ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવસારીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજી ના સાનિધ્યમાં ૫૦૦૦ લોકો એ લુંસીકુઈના ગ્રાઉન્ડ પર યોગ કર્યું. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નવસારી જીલ્લાના કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી અને ટીમ મેમ્બર યોગ કોચ યોગ ટૈનર મિત્રો અને દરેક સાધકને મિત્રોએ ખૂબ મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નવસારીમાં બે દિવસ થયો હતો યોગ ઉત્સવ જેની વિગત નીચે મુજબ હતી.
તારીખ :11 જૂન ૨૦૨૨
યોગ પર ચર્ચા ૮૦૦ જેટલા લોકો જોડાયા હતા.
સમય: ૩:૦૦ થી ૬:૦૦ બપોરે
સ્થળ: વિદ્યાકુંજ સ્કૂલ
બીજો કાર્યક્રમ
યોગ જાગરણ રેલી નો હતો
સમય: ૬:૦૦ થી ૭:૦૦ સાંજે
એમાં 500 જેટલી બાઈક જોડાઈ હતી. ૧૦૦૦ લોકો જોડાયા હતા. આખા નવસારીમાં યોગમાં જાગૃતિ આવે એ હેતુથી વિદ્યાકુંજ સ્કૂલ થી લઈને કુવારા આશાપુરી અને છેલ્લે લુનસીકુઈના મેદાન ઉપર રેલી નો અંત કરવામાં આવ્યો હતો. ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો.

અને તારીખ: 12 જૂન ૨૦૨૨
મહા યોગ શિબિર
સમય: ૫:૩૦ થી ૭:૩૦ સવારે
સ્થળ : લુનસીકુઈ મેદાન નવસારીમાં
5000 લોકો નવસારી શહેર અને વિવિધ તાલુકામાંથી હાજર રહ્યા હતા જેમાં દરેક લોકોએ ખૂબ ઉત્સાહથી યોગ કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા, jci નવસારી jci નવસારી નારીશક્તિ યોગાસનના અને સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ નવસારી તેમજ યોગાસન હેલ્થ સેન્ટર , જૈન આરોગ્ય અને નેચરલ કેર વેલફેર સોસાયટી, પ્રભાકુંજ જેવી સંસ્થાએ સહયોગ આપ્યો હતો. નવસારી ના ધારાસભ્ય એવા પીયૂષભાઈ દેસાઈએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ સહકાર આપ્યો અને શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. નવસારી પધારેલા મંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલ એવા જેમને પણ આ કાર્યક્રમ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમજ ખાસ મહેમાન તરીકે વિશ્વ યોગ ગુરુ ડોક્ટર અનિલ જૈન પણ આ કાર્યક્રમમાં હાજરી આપી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. નવસારી જિલ્લાના યોગ કોડિનેટર ગાયત્રી બેન તલાટી એ દરેકને સંદેશો આપ્યો હતો કે યોગ કરો નિરોગી બનો અને વિશ્વ અને ઉપયોગી બનાવવા નવસારીમાં વિવિધ નિઃશુલ્ક યોગ કક્ષા 50 જગ્યાએ ચાલે છે. જે પણ મિત્રો આ યોગ કક્ષા માં જોડાવા માંગતા હોય તથા યોગ શિક્ષક બનવા માંગતા હોય તેને ગાયત્રીબેન તલાટી (૯૯૨૫૧૯૦૯૯૭) નો સંપર્ક કરી શકે છે. અને યોગમય બની શકે છે. સાઉથ ઝોનના ઓર્ડીનેટર સ્વાતિબેન ધાણાની પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના પ્રસિદ્ધ આ વકીલ એવા પ્રતિમાબેન દેસાઈ એ પણ હાજરી આપી હતી. તદુપરાંત નવસારીના મીડિયા પરિવારે પણ ખૂબ સપોર્ટ આપ્યો હતો અને આ કાર્યક્રમને દરેક લોકો સુધી પહોંચાડ્યો હતો.

Monday, June 6, 2022

નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી નયનાબેન પટેલ ના સાનિધ્ય માં પર્યાવરણ દિવસ સંપન્ન

આયુર્વેદ શાખા નવસારી દ્વારા હનુમાનબારી ગ્રામ પંચયત ખાતે વિશ્વ પર્યાવરણ દીવસ ની ઉજવણી કરવામાં આવી





આજે અઢી વર્ષના સમયગાળા બાદ પણ જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારીની થપાટ માંથી બહાર આવવા મથામણ કરી રહ્યુ છે, ત્યારે પુન: આયુર્વેદ તરફ લોકોની શ્રધ્ધા જાગી છે..



વળી પ્રકૃતિનુ જતન જ જીવ માત્રની તંદુરસ્તીનુ મૂળ છે, એ ન્યાયે આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા - નવસારી અને ગ્રામ પંચાયત હનુમાનબારીના સંયુક્ત પ્રયાસથી એક વિશેષ પહેલ કરવામા આવી..
હનુમાનબારી ગ્રામ પંચાયતની હદમા આવતા લીમડાઓ પર ગળોના વેલા અને રોપાઓનુ આરોપણ કરવામા આવ્યુ, કાર્યક્ર્મની શરૂઆતમા નવસારી જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી રાકેશભાઇ, ઉપસરપંચ શ્રીમતી પ્રિયંકાબેન, તાલુકા પંચાયત ના સભ્ય શ્રી યોગેશભાઈ દેસાઈ તથા ઉપસ્થિત સર્વે સભ્યોનુ ગળોનો રોપો આપી અભિવાદન કરવામાં આવ્યું અને સાથે જ વૈદ્ય.નયનાબેન પટેલ દ્વારા ઉપસ્થિત સર્વે ગ્રામ જનોને આયુર્વેદનુ અમૃત એવી ગળો ઔષધિના વિશેષ લાભો થી અવગત કરાયા..જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાના ચાપલધરાના મે.ઓ વૈદ્ય.પ્રકાશ ચૌહાણે ઘર આંગણે ઉછેર કરી શકાય એવી અન્ય આયુર્વેદ ઔષધિઓ વિશે માર્ગદર્શન આપ્યુ અને હનુમાનબારી ગામે એક ઔષધિય વાટિકા તૈયાર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. વિશેષમાં ગામના સરપંચ શ્રી રાકેશભાઈ દ્વારા વહેલી તકે ગામ પંચાયત દ્વારા જગ્યાની ફાળવણી કરી ગામ ખાતે આદર્શ એક આયુર્વેદ ઔષધીય વાટીકા બનાવવા માટેની તૈયારી દર્શાવાઈ.તાલુકા પંચયતના સભ્યશ્રી યોગેશભાઈ દ્વારા હનુમાનબરી સર્કલપાસે તેમજ આંગણવાડીના પટાંગણમા પણ અરડૂસી જેવી ઔષધિઓ રોપવામાં આવે તો જરૂરીયાત ના સમયે લોકો તેનો ઉપયોગ સહેલાઇ થી કરી શકે અને આ રીતે ઔષધિ નું જતન પણ થાય તેમ જણાવ્યું. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિતે લોકોમાં ૨૫ જેટલી ગિલોય અને 150 જેટલા કરિયાતું ના છોડ વિતરણ કરવામાં આવ્યા. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સભ્યો વિજયભાઈ, રાજુભાઈ, અલ્પાબેન, ધર્મિષ્ઠાબેન, વર્ષાબેન તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



Friday, April 22, 2022

પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર ને નોટિસ ફટકારી








નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો માં આકારણી કોભાંડ ઉપર તત્કાલ કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસર ને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ના અધિક કલેકટર શ્રી અને નગર નિયોજક શ્રી દ્વારા વારંવાર કાર્યવાહી કરવા માટે નોટિસ આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી સદર મહાશય એક પણ નોટિસ નો જવાબ આપેલ નથી. ખરેખર નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત નિયંત્રણ અધિકારી છે. અને વારંવાર ફક્ત એક પત્ર લખી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત સંતોષ માની રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. જાગૃતિ નાગરિકો અને તજજ્ઞો નો મંતવ્ય મુજબ કાર્યવાહી કરવા માટે સક્ષમ અધિકારીની જરૂર થી પહેલા કાર્યવાહી કરાવવા માટે સક્ષમ અધિકારીઓ ની જરૂર છે. આજે સરકાર નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ મૂકવા અંગે પહેલા જિલ્લા મ્યુનિસિપલ ઓફિસર કચેરી ની રચના કરી. જેમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા અધિકારીઓ નિષ્ફળ જતા સરકાર એ કાયદેસર સર્વોચ્ચ ડિગ્રી ધરાવતા કમિશનર શ્રી સાથે એક ફોજ આધુનિક સુવિધાઓ સાથે નિર્મિત કરી. પરંતુ જમીની હકીકત માં ભ્રષ્ટાચાર નો પ્રમાણ વધી ગયું. આજે વધુ ભણેલા અધિકારીઓ પોતે એક માલિક સમજી રહ્યા છે. એનો પુરાવો આજે નવસારી વિજલપોર નગરપાલિકા અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત ની મિલીભગત માં જોઈ શકાય છે. કાયદેસર કાર્યવાહી કરવા બદલે આજે અધિકારીઓ છટકબારી અને કાયદા કાનૂન ની ઐસી કી તૈસી કરતા માધ્યમ બની ગયા છે. આજે અમદાવાદ ખાતે બીયુ વગર હજારો બહુમાળી બિલ્ડીંગો ને જમીદોસ અને સીલ કરવામાં આવી છે. પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકામાં કાર્યવાહી નો ક હજુ સુધી થયેલ નથી. જાણકારો નો મંતવ્ય મુજબ અહિં કાયદેસર કાર્યવાહી કરવા માટે અધિકારીઓ ની જરૂર નથી. અહિં એવા જ અધિકારીઓ ની નિમણૂક કરવામાં માં આવે છે જે કાયદેસર કાર્યવાહી ના બદલે છટકબારી નો માસ્ટર માઇન્ડ ગેમ ચેન્જર હોય. અને એક વાર એવા અધિકારીઓ જેની સાથે સેટિંગ થતો હોય એને જ વારંવાર રિપીટ કરવામાં આવે છે. હજુ સુધી એક આઇએએસ કે આઇપીએસ અધિકારી બીજી વખત રિપીટનો કોઈ મોટા ભાગે ઐતિહાસ નથી. પરંતુ એક સામાન્ય કક્ષાના ચીફ ઓફિસર વારંવાર નવસારી વિજલપોર નગરપાલિકામાં નિમણૂંક થયો છે. અને સરકારમાં કાર્યરત તજજ્ઞો નો માનીએ ત્યારે એવા બધા જ રિપીટર અધિકારીઓ પાસે ભ્રષ્ટાચાર દ્વારા મિલ્કત વધુ છે. જેના ઉપર સરકાર નો એક વિભાગ તપાસ કરી રહ્યા છે. જે હવે ટૂંક સમયમાં તપાસ પૂર્ણ થતા કાર્યવાહી કરવા માં આવશે. નવસારી જિલ્લામાં આજે કચેરી ના મોટા અધિકારીઓ પોતે ભ્રષ્ટાચાર ઉજાગર કરતા મીડિયા થી દુર ભાગે છે. એક ઇન્ટરવ્યૂ આપવા માટે એમની પાસે સમય નથી. એક પ્રેસ કોન્ફરન્સ હવે ડો સંધ્યા ભુલ્લર પછી કાયદેસર કરવામાં નથી આવ્યા. નવસારી વિજલપોર નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રી આજે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રખ્યાત હોવા છતાં આજે એક ડગલું આગળ વધી શકતા નથી. આજે કોઈ પણ તકલીફ વગર આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના હજારો નાગરિકોને રોજી રોજગાર થી વંચિત કરી નવસારી જિલ્લામાં એક નવો એતિહાસ ની રચના કરી છે.લારી ગલ્લા ઉપર મંજુરી કરતા આદિવાસીઓ ગરીબ દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ ના નાગરિકો આજે દર દર ભટકી રહ્યા છે. મંદિરો અને વિના મુલ્યે ભોજન માટે લાઈનો માં ઉભા રહી પોતાના પેટનો ખાડો પૂરવા માટે પોતાના જમીલ વેચી રહ્યા હોય એવા બાતોં કરતા જોવા મળે છે. નવસારી જિલ્લામાં એ પહેલા ચીફ ઓફિસર છે જે આજે ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગ ના રોજી રોજગાર થી વંચિત કરી છે. આજે એવા ગરીબો જે હજુ સુધી મંજુરી કરી પણ ભીખ માગવા કે મફતનો એક રુપિયા લેવા રાજી ન હતા એવાને ભીખ માગવા કે મફત માં ભોજન ક્યાં મળે છે શોધવા માટે મજબૂર કરી છે. 

Monday, April 4, 2022

गुजरात राज्य में RTI लकवाग्रस्त ...! मुख्य सूचना आयुक्त मोदी जी का नाम लेते भड़के ..!

 

             


    गुजरात राज्य आज अधिकारियों ने सूचना अधिकार अधिनियम को सिर्फ एक जुमला बनाकर रख दिया है। यहां नवसारी जिले में तारीख 14/10/2020 को नवसारी जिला पंचायत में सरकार के दिये निर्देश जिसमें तीन से पांच वर्ष तक अथवा उससे अधिक के कर्मचारियों अधिकारियों की सूची मांगी गई थी। कार्यालय एवम वाहनों से एरकंडीशन निकालने का आदेश गुजरात विकास कमिश्नर श्री द्वारा एवम वेतन कहीं और काम कहीं ले रहे कर्मचारियों को उनकी मूल स्थान पर तत्काल रखने का आदेश गुजरात सरकार ने दिये थे। इसी तीन मुद्दे जिसे गूजरात विकास कमिश्नर द्वारा दिया गया था । इस पर अमल करना और करवाना नवसारी जिले के जिला पंचायत का कर्तव्य है। और वैसे सिर्फ सरकार के सभी कानून योजना ओ को जमीनी स्तर तक पालन करवाना ही भारतीय संविधान के अनुसार राष्ट्रपति से लेकर एक सामान्य सरकारी सामान्य कर्मचारी तक है। और भारत के सभी नागरिकों का भी इसमें शामिल होना अनिवार्य है। जब तक शासन प्रशासन से लेकर सामान्य मानवीय तक एक साथ एक जुट होकर काम नहीं करेंगे तब तक विकास समृद्धि पारदर्शिता इसी तरह एक जुमले की भांति देखी जाती रहेगी। सबसे पहले नवसारी जिले में आज लगभग जिला पंचायत के सभी कार्यालयों में जमकर भ्रष्टाचार हो रहा है। जवाबदेही किसकी है यह कोई भी न बताने न लेने को तैयार हैं। नवसारी जिला पंचायत में एक सामान्य  एकाउंटेंट को नायब जिला विकास अधिकारी का पद दे दिया गया। और नायब जिला विकास अधिकारी श्री आज लगभग सभी RTI को सरकार के किसी न किसी कानून से सीधा रद्द कर दिया करते है। जबकि यह सरासर ग़लत है। प्रथम अपीलीय अधिकारी जिला विकास अधिकारी श्री ने तीन से पांच साल के अथवा उससे अधिक वर्षों से काम कर रहे कर्मचारियों की सूची फीस लेकर देने का हुक्म किया। जिसे लोक सूचना अधिकारी नायब जिला विकास अधिकारी ने रद्द किया था यह बताकर कि सभी कचेरीयो में अलग RTI आरटीआई लगाकर मांगे वह सूचना उनके कार्यकाल से निकली । एकाउंटेंट महाशय आज भी अपने कार्यालय से एरकंडीशन नहीं निकाला है। और सरकार के नियमानुसार मांगी गई सूचना को गुजरात राज्य मुख्य सूचना आयुक्त श्री अमृत पटेल ने सरकार के नियम कानून को बनाने और पालन करना जरूरी नहीं होता है। ऐसा कोई नियम न बताकर मांगी गई सूचना जो कि सिर्फ नियमों को पालन के बजाय सिर्फ तीन से पांच अथवा अधिक कर्मचारियों अधिकारियों की सूची को सूचना अधिकार के दायरे में नहीं आती कहकर सूचना खारिज कर दिया। और जब अरजदार ने इसे लिखित में मांग की तब चुप्पी साधी।

Sunday, April 3, 2022

                          नवसारी जिले में सूचना अधिकार लकवा ग्रस्त जवाबदार कौन ..?

भारत का भविष्य सवारने शिक्षित की मुख्य जवाबदार , कुपोषित बालको के लिये मुख्य जवाबदार तालुका एवम जिला कार्यालय में  जांच प्रकृया सिर्फ एक जुमला ,लोक सूचना अधिकारियो को १७ वर्षो के बाद भी सूचना अधिकार अधिनियम २००५ की जानकारी से किया इंकार - RTI 

नवसारी जिला पंचायत में जिले से लेकर ग्राम पंचायत तक लगभग सभी लोक सूचना अधिकारी आर टी आई कार्यकर्ताओ को ३० दिन में सूचना देना समझते हैं गुनाह - RTI 

नवसारी आयुर्वेदिक होस्पीटल में आरटीआई के नाम पर हिटलरशाही एवम वर्षो से होस्पीटल बंद कर बताया ग़टर भरने एवम ट्युबलाईट पंखा बिगडना वजह जिसे तत्काल नगरपालिका द्वारा किया घंटो मे साफ अब जायें तो जांये कहां - RTI 

नवसारी जिला पंचायत मार्ग और मकान द्वारा बनाया मकान २५ वर्षो की जगह सिर्फ ५ वर्षो में हुआ खंडहर - RTI 

नवसारी विजलपोर नगरपालिका में आरटीआई को बनाया जुमला, नवसारी विजलपोर नगरपालिका में करोडो रूपये का हुए भ्रष्टाचार की सूचना अधिकार अधिनियम २००५ के तहद सूचना देने से आ सकता है भूचाल - RTI


Saturday, April 2, 2022

જલાલપોરના આરક ગામે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ






જલાલપોરના આરક ગામે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ
 નવસારીઃમંગળવારઃ રાજય સરકારશ્રી દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનો મુકતપણે ચર્ચા- વિચારણા માટે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જલાલપોરના આરક પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રાત્રિસભા યોજાઇ હતી. 
 આ પ્રસંગે કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, ગ્રામજનોના પ્રશ્નોનો નિકાલ માટે રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આરક ગામે આદિજાતિના લોકો વધારે હોવાથી કલેકટરશ્રીએ આદિજાતિની વિવિધ યોજનાઓ વિશે જાણકારી તેનો લાભ લેવા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, માન.વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી કુપોષણ મુકત અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં કુપોષિત બાળકોને સરકારી અધિકારીઓ દ્વારા દત્તક લેવામાં આવ્યાં છે. જેમાં રેડઝોન/યલો ઝોન વાળા બાળકોને ગ્રીન ઝોનમાં લાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
 આરક ગામે રાત્રિસભામાં ગ્રામજનોએ પડતી મુશકેલી વિશે રજૂઆત કરી હતી. જેમાં વીજ કનેકશન કામગીરી તથા વીજ અનિયમિતતા, સિંચાઇ , નિયમિત પાણી બાબત, તળાવની ફરતે પ્રોટેકશન વોલ બનાવવા, વારસાઇને લગતા પ્રશ્નો, ખેતીલક્ષી પ્રશ્નો તેમજ તેમજ અન્ય રજૂઆતો ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.


 જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે ગ્રામજનોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી, સબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનોના પ્રશ્નોને અગ્રિમતા આપી સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોના પ્રશ્નો તબકકાવાર હાથ ધરી નિયત સમયમાં નિકાલ કરાશે તેમ જણાવ્યું હતું. 
 આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી રાજેશ બોરડ, જલાલપોર મામલતદારશ્રી, સરપંચશ્રી તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

Friday, March 18, 2022

नवसारी जिले में उत्तर भारतीय समाज एवम हिंदू युवा वाहिनी के अग्रणी उद्योगपति श्री अरविन्द सिंह राजपूत द्वारा होली स्नेह सम्मेलन कार्यक्रम संपन्न






नवसारी जिले में उत्तर भारतीय समाज एवम हिंदू युवा वाहिनी के अग्रणी उद्योगपति श्री अरविन्द सिंह राजपूत द्वारा होली स्नेह सम्मेलन कार्यक्रम संपन्न 
नवसारी जिले के सिसोद्रा में हर वर्षों की भांति इस वर्ष भी उत्तर भारतीय समाज एवम् हिंदू युवा वाहिनी के अग्रणी उद्योगपति श्री अरविन्द सिंह राजपूत , श्री हरिमोहन तिवारी गुरु जी , गणेश चतुर्वेदी, सुरेश पांडे,मानसिंह, प्रकाश पाण्डेय, मुकेश सिंह,अजय पाठक, रिंकू सिंह,के के तिवारी, मुन्ना भाई, ,डा.आर. आर.मिश्रा , राहुल सिंह हिन्दू युवा वाहिनी के संमानित कार्यकर्ता, पदाधिकारी, उत्तर भारतीय समाज के सभी समाज के सर्वोच्च एवम कार्यकर्ता आज होली के पवित्र त्योहार पर एक साथ मिलकर बड़े हर्षोल्लास पूर्वक भजन कीर्तन के साथ मनाई। सभी मित्रों ने होली को एक विशिष्ट त्योहार के रुप में पूरे वर्ष के गले शिकवे दूर कर एक दूसरे के गले मिलकर मनाई। पूरा माहौल संगीत मय अंत तक बना रहा। होली वैसे उत्तर भारत में सबसे अधिक महत्वपूर्ण माना जाता है। होली के शुभ अवसर पर सभी एक दूसरे से रंग गुलाल लगाया। वैसे वैदिक काल से होली को नये वर्ष के रूप में प्रथम मास  चैत्र हिन्दूओं के पंचांग के अनुसार शुरुआत होने से एक विशिष्ट त्योहार माना जाता है। होलीका माता के दहन में सत्य की जीत प्रहलाद के बच जाने से अधिक प्रभावशाली हो जाता है। वैसे होली मनाने के पीछे सभी क्षेत्रों में अपनी अपनी मान्यताएं हैं। भारत देश कृषि प्रधान देश माना जाता है। और इसी समय नये अनाज आने की शुरुआत होने से होली के त्योहार को एक विशिष्ट स्थान प्राप्त है। भगवान श्री कृष्ण जी के राश रचाने वाले पर्व को भी इसी समय से जोड़ कर देखा जाता है। होली का त्योहार रंगों का त्योहार माना जाता है। इस पवित्र पर्व पर सभी छोटे बड़े एक दूसरे को रंगों एवम गुलाल से रंग देने की परंपरा है। वैसे होली भारत में लगभग सभी धर्मों के लोग एक साथ मिलकर मनाते हैं। दीपावली की तरह होली का एक सर्वश्रेष्ठ महत्वपूर्ण स्थान है। नवसारी जिले में आज होली के इस शुभ अवसर का मजा सभी ने मिलकर मनाई।और पूरा माहौल संगीत मय के साथ बना रहा। 



Saturday, March 12, 2022

उत्तर प्रदेश में बाबा योगी आदित्यनाथ जी के प्रचंड जीत की खुशी में गुजरात के नवसारी जिले में घेलखड़ी के उद्योगपति श्री रामनिहाल मिश्रा जी द्वारा 51 मन लड्डू वितरण कार्यक्रम संपन्न












उत्तर प्रदेश में बाबा योगी आदित्यनाथ (बुलडोजर बाबा) की प्रचंड जीत की खुशी में गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले में उद्योगपति श्री रामनिहाल मिश्रा सपरिवार द्वारा 51 मन लड्डू का प्रसाद वितरण किया गया। जिसमें नवसारी जिले के साथ स्थानीय नागरिकों ने इस खुशी के माहौल में अपनी उपस्थिति दर्ज कराई। सभी नागरिकों महिलाओं बच्चों बुजुर्ग भाई बहनों ने बढ़ चढ़कर हिस्सा लिया। सहा के अंत तक अत्यंत खुशी का माहौल बना रहा। ऐसी खुशी का माहौल वारंवार आते और बाबा योगी आदित्यनाथ जी के ऊपर हमेशा इसी तरह बाबा भोलेनाथ की कृपा बनी रहे ऐसी सभी उपस्थित महानुभावों ने प्रार्थना की।

નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર અતિ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે ભવ્ય શરૂઆત




નવસારી જિલ્લામાં આયુર્વેદ નૈસર્ગિક ઈલેક્ટ્રોપૈથી એક સાથે ભવ્ય શરૂઆત


આજે કોરોના મહામારી અંતે દેશના મોટા ભાગના રોજી રોજગાર બંધ થવા થી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને દર રોજ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થવા થી હાલત બદ થી બદતર થવા પામી છે. આજે મોટા ભાગના હવા, પાણી, ખોરાક દૂષિત છે. પીવા લાયક ચોખ્ખુ પાણી ઉપલબ્ધ નથી. અને બાઝાર કે મશીન દ્વારા જે પાણીના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એ આપણા શરીર માટે સારૂ નથી. કારણ કે એમાં થી મશીન દ્વારા સાફ કરતી વખતે મોટાભાગના ખૂબ જ જરૂરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી એ એસીડિક પાણી આપણા શરીર માં લાંબા સમયે નુકસાન દાયક સાબિત થાય છે. પશ્ચિમી સભ્યતાનો ખોરાક આપણા દેશના હવામાન મુજબ તદ્દન હલકો હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ કમજોર સાબિત થાય છે. શહેરો માં રહેનાર નાગરિકોને શુદ્ધ હવા પણ આજે ઉપલબ્ધ નથી. અને આજે મોટા ભાગના નાગરિકો સૂર્ય થી વંચિત રહે છે અથવા જરુર મુજબ સૂર્યની ગર્મીનો ઉપયોગ કરતા નથી. આપણી શરીર પાંચ તત્વો થી ઘડવામાં આવેલ છે. અને આપણે એ પાંચ તત્વોનો ઉપયોગ કરવામાં હંમેશા કર કસર રાખતા હોય છે. સૂર્ય આપણી શરીર માં પ્રમુખ ભાગ પાચન માટે ભજવે છે. એના થી જેમ જેમ આપણે દૂર થતા ગયા તેમ તેમ નવી નવી બીમારીઓના શિકાર બનતા ગયા . એક પણ મનુષ્ય મળવો મુશ્કેલ છે જેની શરીર માં કોઈ ન કોઈ બીમારી ન હોય . આધુનિક પૈથી એલોપૈથી માં દવા સારવાર અને તપાસ માં થતો ખર્ચ અને અંતે એ સારવાર થી મળતો ફાયદો કોઈ પણ સંજોગોમાં ને પોષાય એમ નથી. એક બીમારી દૂર થાય એ પહેલા એ દવાઓ કે સારવાર ની પદ્ધતિ માં જ અનેકો બીમારી પહેલા જ જન્મ લે છે. સામાન્ય થી અસાધ્ય માં અસાધ્ય રોગોના સચોટ સારવાર માટે આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સાથે ઈલેક્ટ્રોપૈથી એના માત્ર એક વિકલ્પ છે. જેમાં સામાન્ય મધ્યમ વર્ગ થી સર્વોચ્ચ સુધી દરેકે દરેક સારવાર મેળવી શકાય છે. અને કોઈ પણ પ્રકારના આડઅસર વગર સારવાર હોવાથી આરામ અને કાયમી ધોરણે મુક્તિ મળે છે.અને આર્થિક સ્થિતિમાં પણ ફાયદો અવશ્ય થાય છે. લાખોની પસંદ આપણા રૂષિ મુનિઓ તપસ્વીઓ થી શોધિત અતિ દુર્લભ જડી બૂટીઓનો વિશાલ સંગ્રહ કરી બનાવેલ દવાઓના ચમત્કારિક લાભ જોવા મળે છે. આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર થી શરીર મન આત્માને શાંતિ મળે છે. સાથે સાથે આપણા દેશથી કરોડો અરબો ખરબો રૂપિયા વિદેશ જતા અટકે છે. આપણા શરીર મન આત્માનો વિકાસ થતા જ પરિવારના સમાજ ગામ શહેર તાલુકા જિલ્લા રાજ્ય અને દેશનો વિકાસ થાય છે. આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર માં મોટા ભાગના ફળ સબ્જી અને દેશી વનસ્પતિઓનો ઉપયોગ હોવાથી બહારથી વિદેશી કેમિકલ યુક્ત દવાઓ ઈમ્પોર્ટ આયાત કરવાની જરૂર પડતી નથી.અને આયુર્વેદ નૈસર્ગિક ઉપચારના ઉપયોગ કરવાથી શારીરિક માનસિક રોગોને જડમૂળથી દૂર કરવા માં દરેકે દરેક ને આર્થિક ફાયદો થાય છે.આપ સૌ દરેકે દરેક ને સમાચાર પહોંચાડવા એક બીજા ની મદદ રૂપ થવો આજે ખૂબ જ જરૂરી છે. આપ સૌને નવસારી જિલ્લામાં લોક રક્ષક હેલ્થ કેર નવસારી માં હાર્દિક આમંત્રણ છે. કોઈ પણ પ્રકારના રોગોને મટાડવા માટે આપણો આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સક્ષમ છે. આપ સૌને નવસારી જિલ્લામાં કોઈ પણ રંગ ભેદ જાત પાત ધાર્મિક ભેદભાવ વગર એક વખત અવશ્ય પધારવા વિનંતી.
ડો. આર. આર. મિશ્રા
 અલકાપુરી સોસાયટી શિવાજી  ચોક પાસે વિજલપોર નવસારી -396450 ગુજરાત
મોબાઈલ નંબર
9898630756
9227850786
9328014099
મોબાઈલ થી સમય મેળવીને પધારવા જેથી આપના માટે સારી વ્યવસ્થા કરી શકાય.


Monday, February 28, 2022

" કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ




" કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત
જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ



નવસારીઃ સોમવારઃ " કુપોષણ મુક્ત નવસારી " અભિયાન અંતર્ગત નવસારી જિલ્લા સેવા સદન નવસારી ખાતે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
           બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૩૦૬ જેટલા બાળકો કુપોષિત છે. નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવાના અભિયાનમાં એન.જી.ઓ., આંગણવાડી વર્કરો, ગામ આગેવાનોના સહયોગ લેવા જણાવ્યું હતું. લાલ ઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતુ. ૧ લી માર્ચથી ૩૧ મી મે સુધીમાં તમામ રેડઝોન વાળા બાળકોને ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાની રહેશે. આ માટે જિલ્લાના તમામ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવશે. જયાં રેડ ઝોનમાં બાળકો છે તે ગામમાં પોષણમિત્ર અને આંગણવાડી કાર્યકરની મદદથી બાળકોની વિશેષ કાળજી રાખવા કામગીરી હાથ ધરાશે.
 કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાને કુપોષણ મુકત બનાવવા આખુ વહીવટીતંત્ર કામે લાગશે. આ કામગીરી જનઆંદોલનરૂપે હાથ ધરવામાં આવશે. તમામ અધિકારીઓને આ કામગીરીમાં જોતરાઇને કુપોષણ મુકત જિલ્લો દૂર કરવા અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું.
 જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગરે કુપોષણ મુકત નવસારી જિલ્લા માટે હાથ ધરવાની કામગીરી વિશે ચિતાર આપ્યો હતો.
 આ અવસરે અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, પ્રાંત અધિકારીશ્રીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.






Saturday, February 19, 2022

અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ




અરજદારોના પ્રશ્નોનો હકારાત્મક રીતે નિકાલ કરવા
અધિકારીઓને તાકિદ કરતાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ 

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ
 
 નવસારીઃ- નવસારી જિલ્લા સેવા સદન, કાલિયાવાડી ખાતે જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. 
 જિલ્લા સંકલન બેઠકમાં રાજય સરકારશ્રીએ આપેલા લક્ષ્યાંક પૂર્ણ કરી સો ટકા સિધ્ધિ હાંસલ કરવા તમામ વિભાગોના અધિકારીઓને જણાવ્યું હતું. નવસારીના ધારાસભ્યશ્રીએ નવસારીના વેરાવળ પુલ પર રેલીંગ, પ્રાયોજના વહીવટદાર વાંસદા, નવસારી તથા બીલીમોરાના એસ.ટી. વિભાગ, નરેગા વિભાગ તેમજ અન્ય પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતાં. જેમાં મોટાભાગના પ્રશ્નોના હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. 


 જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે અરજદારોના પ્રશ્નોના અધિકારીઓએ પોતાની જવાબદારી સમજી હકારાત્મક રીતે નિકાલ કરવા જણાવ્યું હુતું. તેમજ સરકારશ્રીની તમામ યોજનાના લાભાર્થીઓને સમયસર લાભ મળે તે માટે સબંધિત અધિકારીઓને ખાસ તાકિદ કરી હતી. જનપ્રતિનિધિઓના ફરિયાદોના ઝડપી નિકાલ માટે સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેકટરશ્રીએ અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.


 બેઠક દરમિયાન પડતર અરજીઓના નિકાલ, તુમાર સેન્સસ, પેન્શન કેસો, ખાતાકીય તપાસ, સરકારી લ્હેણાંની વસુલાત સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. 
 આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારશ્રીઓ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.



Friday, February 18, 2022

શ્રીપ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ સંપન્ન










શ્રીપ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને 
સારવાર કેમ્પ સંપન્ન
            આજ રોજ઼ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી નવસારી દ્વારા સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વાંસદા ના સરપંચશ્રી ગુલાબભાઇ તથા વાંસદા કેળવણી મંડળના પ્રમુખશ્રી નટુભાઈ પાંચાલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શરૂઆત કરવામાં આવી. સાથે જ઼ સર્વે આમંત્રિત મહેમાનોનું વિક્સ તુલસીનો રોપો આપી સ્વાગત કરવામાં આવ્યું.જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી નવસારીના વૈદ્ય નયના આઈ પટેલ દ્વારા સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત ચાલતી વિવિધ તાલીમો વિશે અને આયુર્વેદ વિષયક વિગતવાર માહિતી આપવામાં આવી.
           આ કેમ્પ માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી હાજર રહી ઉપસ્થિત કિશોરીઓ સાથે સ્નેહા પ્રોજેક્ટ અંતર્ગત શાળા માં ચાલતી વિવિધ તાલીમો વિશે સંવાદ કર્યો અને કિશોરીઓ ને પ્રોત્સાહિત કર્યા. કેમ્પ અંતર્ગત કિશોરીઓની આરોગ્ય લક્ષી તપાસ કરી સારવાર આપવામાં આવી તેમજ આયુર્વેદ ઔષધિય રોપા નું વિતરણ કરવામાં આવ્યું. આયુર્વેદ ઔષધિય વનસ્પતિની ઓળખ માટે પ્રદર્શન તથા આયુર્વેદ ઔષધિય યુક્ત હર્બલ ટી નું વિતરણ કરવામાં આવ્યું. આંગણવાડી વર્કર દ્વારા કિશોરીઓને પોષણ યુક્ત આહાર આપવામાં આવ્યો.અને કિશોરીઓને વિવિધ રમતો રમાડવામાં આવી.આ કેમ્પ માં વાંસદા કેળવણી મંડળ ના ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ ગાંધી, મંત્રીશ્રી ધર્મેશભાઈ પુરોહિત ટ્રસ્ટીશ્રી ધર્મેન્દ્રસિંહ સોલંકી અને કારોબારી સભ્ય કમલેશભાઈ ઉપાધ્યાય તથા પ્રા. શાળાના આચાર્ય સંદીપભાઈ હાજર રહ્યા હતા.કાર્યક્રમ ના અંતે શાળા ના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયુર્વેદ ના મે.ઓ અને સટાફ તથા શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી.

आनंदमय जीवन का रहस्य ...! बीमारियों से मुक्ति एकदम सरल और सहज





          मानव जीवन के रहस्य को जानकर आनंदमय जीवन एवम असाध्य बीमारियों से मुक्ति पायें 

        मानव जीवन परमपिता परमात्मा द्वारा दिया गया एक अवसर है । जीवन एक सराय है इसे सराय ही रहने दें। शास्त्रों के अनुसार आपको मनुष्य योनि बड़े भाग्य और आपके कई जन्मों के निरंतर प्रयास से एक अद्भुत भेंट के स्वरूप में मिली है। इसे व्यर्थ न जाने दें। एक एक पल बहुत ही महत्वपूर्ण है। इसका आनंद लें। और यह आनंद भी ऐसे तो बहुत ही सरल है। परंतु क्या हम इसे अभी तक इसके स्वाद को चख पाते हैं। जवाब में अक्सर नहीं ही मिलता है। आखिर क्यों ? इसके लिए तथाकथित धार्मिक शास्त्र धर्म पद प्रतिष्ठा समाज और तथाकथित धार्मिक गुरु ही हैं जो आपको जन्म के साथ अपने फंदे में अपने जाल में कुछ इस तरह फंसा लेते हैं कि यह आधुनिक मनोवैज्ञानिक कहते हैं कि यह आपके अवचेतन मन में घर बना लेता है। और आजीवन इसके बाहर निकल नहीं पाते। और एक कुंए की मेंढक की तरह कूंए को ही अपना संसार मान कर इस विराट जीवन को पूरा कर देते हैं।
       आनंदमय जीवन प्राप्त करना अथवा मिलना आज यदि असंभव नहीं है फिर भी मुश्किल अवश्य है। जैसे एक बिल्ली के ऊपर प्रयोग में बिजली के गरजने की आवाज से डर लगता है। उसके सामने जोर से आवाज सुनाने में वह पूरा घबरा जाती है । एक अच्छी संगीत की आवाज पर ध्यान मग्न होकर नाचने लग जाती है। परंतु जब उसके सामने सभी प्रकार की आवाज अथवा संगीत के साथ बिल्ली के सामने एक चूहा छोड़ दिया गया । बिल्ली सभी आवाज डर नृत्य को इग्नोर कर देती है और चूहे को लपक लेती है। अहिंसा संगीत सभी अलग पड़े के पड़े रह जाते हैं। सभी बंधन टूट जाते हैं। आखिर क्यों? यही हालत आज पूरे मानव जाति की है। पूरे मानव जीवन को आज सदियों से एक तथाकथित सभी धर्म के धार्मिक गुरुओं के द्वारा बांध दिया गया है।यह बंधन इतना गहरा है कि अब तो कभी कभार बुद्ध और महावीर, कृष्ण, कबीर, सूरदास, रैदास, मीरा जैसे परम आत्माओ को ही दिखाई देता है। हालांकि यह बहुत ही आसान और सरल सहज है।
          क्या आप अपने जीवन को आनंदमय बनाना चाहते हैं ? इस भागदौड़ की जिंदगी के रहस्य को जानना चाहते हैं ? स्वस्थ जीवन शैली को अपनाकर आनंदमय जीवन की तलाश में हैं ? देर न करें आज और अभी से शुरूवात करें । इस भव्य विराट जिसे एक भेंट स्वरूप अवसर के रूप में परमात्मा के द्वारा दी गई है। व्यर्थ न जाने दें। सहजता के साथ शुभारंभ करें। और कहीं भी कभी भी कुछ अड़चन दिखाई दे।आप किसी असाध्य बीमारी से पीड़ित हैं। चिकित्सकों ने आजीवन दवा खाने की सलाह दी है। जरा भी चिंता न करें। बीमारी जहां है। सवाल जहां है जवाब भी वही है। बीमारी यदि आपके शरीर के भीतर है फिर उसकी दवा भी वही है। फिलहाल इसे समझना इतना आसान नहीं है। जब तक उसे अंदर से ठीक न किया गया बाहर की सभी पद्धति दवा बेकार है। आइये जिसने दर्द दिया है जहां से यह बीमारी पैदा हुई है। सबसे पहले उसे वहीं से ठीक करने की कोशिश करें।
संपर्क करें
डा आर आर मिश्रा
लोकरक्षक हेल्थ केयर
एवम आध्यात्मिक चिकित्सा केंद्र
अलकापुरी सोसायटी विजलपोर नवसारी
संपर्क सूत्र +91 9898630756




Wednesday, February 16, 2022

નવસારી જિલ્લા પંચાયત R&B ના પર્દાફાશ..! વિકાસ અને સમૃદ્ધતાનો પાયા સાથે ભ્રષ્ટાચારનો જવાબદાર સામે કાર્યવાહી ક્યારે...?






નવસારી જિલ્લામાં દર વર્ષે સરકાર કરોડો રૂપિયા ફક્ત રોડ ઉપર ખર્ચ કરે છે.રોડ ઉપરના કામો માં લાખો નાગરિકોને રોજી રોજગાર મળે છે.મોટા ભાગના રોડ ઉપર કામ કરતા રોજી મેળવવા માં આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગના નાગરિકો જ હોય છે.એ મજુરો માટે ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે એમને લઘુત્તમ માસિક વેતન શ્રમ કાર્ડ, કર્મચારી રાજ્ય બીમા નિગમની સુવિધાઓમાં, સારવાર માટે સારા માં સારી હોસ્પિટલ સાથે રહેવા માટે સરકારી મકાન એમના બાળકો માટે મફત શિક્ષણ, અને શિક્ષણ માટે પહેરવા માટે યુનિફોર્મ, સાધનો સાથે દર મહિને વર્ષે પુરતું નાણાં, પોષક આહાર ટ્રાન્સપોર્ટની મફત સુવિધાઓ વિગેરે માટે પણ કરોડો રૂપિયાના ફંડ અલગ થી આપી રહી છે. ખાસ કરીને ગુજરાતમાં ગુજરાત સરકાર માનવીય જીવનમાં તમામ સુવિધાઓ માટે જુદા જુદા વિભાગો અને એ વિભાગ માટે કરોડો કરોડો રૂપિયા અલગથી ગ્રાન્ટ અને એ તમામ વિભાગ સુચારુ રીતે આગળ વધે એના માટે તમામ વિભાગો મા સર્વોચ્ચ શિક્ષણ ધરાવતા અધિકારીઓ સાથે એક સારી ટીમની રચના કરી છે. ખરેખર ગુજરાત રાજ્ય સરકાર ગરીબી દૂર કરવા માટે તમામ વિભાગો આયોજન સાથે થતો ખર્ચ કાબિલે તારીફ છે. પરંતુ જમીની હકીકત માં એમાં આજે દરેક વિભાગમાં સમાવેશ બાપુ દર્શન અને સેટિંગ ડોટ કોમ થી નિમણૂંક અધિકારીઓ સરકારની તમામ યોજનાઓ ઉપર કાયદેસર કાર્યવાહી અને એક બીજાની મિલીભગત થી થતા ભ્રષ્ટાચાર થી એ બધી કરોડો અરબો રુપિયાનો ફંડ ફક્ત ફાઈલો માં જ દમ તોડી રહી છે. એનો પરિણામ માં ગરીબ હાઉ ગરીબ અને અમીરો વધુ અમીર જોવા મળે છે. એક સામાન્ય ઇજનેર કે અંગુઠા છાપ રોડ કોન્ટ્રાક્ટર ટુંક સમયમાં અરબપતિ થઇ જાય છે.અને પાયાના મજુર બે ટાઇમ રોટલા દવા વગર આજે ઠેર ઠેર મૃત્યુ પામે છે.


      નવસારી જિલ્લા પંચાયત માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. અને મોટા ભાગના અધિકારીઓ પોતાની ફરજ બજાવવા કરતા વધુ એમના ઉપરી અધિકારીઓ અને નેતાઓની પરિક્રમા કરતા નજરે પડે છે. મોટા ભાગના અધિકારીઓને સામાન્ય કાયદાઓની પણ ખબર નથી. લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ થી ચાલે છે. જેમાં મજુરોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની અને દેખ દેખ કરવાની જવાબદારી રોડના કામો હોય કે બિલ્ડીંગની સંપૂર્ણ જવાબદારી જે તે કચેરી ના વડાની છે. પરંતુ અહીં બાપુ દર્શન અને આરક્ષણ કે સેટિંગ ડોટ કોમ થી નિમણૂંક અધિકારીઓ એ કાયદો જાણવા માટે કે સમજવા માટે ગુનો સમજે છે. મજુર કાયદાઓ મંજૂર હોવા છતાં એક પણ અધિકારી એવા કાયદાઓ જોવા પણ રાજી નથી. જે આજના મોંઘવારી મહામારી બેરોજગારી સમય માં ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. મોટા ભાગના અધિકારીઓ પણ આજે એજ કેટેગરીમાં થી આવે છે. છતા આજે અધિકારીઓ એવા કાયદાઓ સમજવા કે અમલવારી કરાવવા રાજી નથી. અને એના પાછળ ફક્ત અને ફક્ત ભ્રષ્ટાચાર છે. ચંદ રુપિયાની લાલચ માં અધિકારીઓ આજે માનવીય જીવનના પરોક્ષ રીતે હત્યા કરી રહ્યા છે.
નવસારી જિલ્લા માં જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નેશનલ હાઇવે ને અડીને ધોળા પીપળા થી વાઘરેજ સુધી જે નવસારી બારડોલી રોડના સોર્ટ કટ રસ્તા છે. મોટા ભાગના અધિકારીઓ અને કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર માં બનાવવામાં આવે છે.જેથી એ રોડ દર વર્ષે ટૂટી જાય છે. અને જિલ્લા પંચાયત માં વહીવટી કામગીરી નબળી હોવાથી એ વધુ જોવા માટે લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ ધરાવતો અધિકારીઓ કચેરી અને ફાઈલ સુધી જ જોવા મળે છે. જમીન ઉપર જોવા માટે મુહુર્ત નથી મળતી. જેના કારણે એ રોડ અને ખર્ચ સાથે માનવ અધિકારનો કાયદેસર અહિં હત્યા કરવામાં આવી રહી છે. ગરીબ મજુરોને સરકાર દ્વારા કાયદેસર આપવામાં આવતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ ?એ વધી જવાબદારી જે-તે કચેરી ના વડાની હોવા છતા હજુ સુધી માનવ અધિકાર સંસ્થા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. હજુ સુધી મજુરો ઉપર ભ્રષ્ટાચાર કે એમની વિગતો નજીક પોલીસ સ્ટેશન માં આપેલ છે કેમ..? મજુરોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ..? એવી તમામ સુવિધાઓ સૂત્રો દ્વારા જણાવ્યા મુજબ આપવામાં આવેલ નથી. હવે નવસારી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના વડાને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી તપાસ કે કોઈ પોલિસ ફરિયાદ પણ નોંધવામાં આવેલ નથી. હાલમાં જ નવસારી માં એવી રીતે મજુરો વચ્ચે મજુર ના રુપે કામગીરી કરતા મોટા મોટા ચોર પકડાયા હતા. મજુરો માં આસાનીથી મળી કામ કરતા કરતા આજે આતંકવાદીઓ આજે રેકી કરી મોટા મોટા ભયંકર ત્રાસદીના કામો કરવા ના સમાચારો સાંભળવા મળે છે. જેના કારણે સરકાર ના કાયદા મુજબ દરેક દરેક મજુર હોય કે કર્મચારીઓ એની સંપૂર્ણ વિગતવાર માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવો ફરજીયાત છે. પરંતુ એવી કોઈ માહિતી મળી આવી નથીહવે ગુજરાત રાજ્ય સરકાર સમાચારની ગંભીરતા થી નોંઘ લઈ આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના મજુરો, કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવવા સાથે હલ્કી ગુણવત્તાનો રોડ બનાવતા કોન્ટ્રાકટર ઉપર કાર્યવાહી કરશે કે ફરિયાદ દબાવવા માટે ફરીથી દર્શન આરતી પૂજા પાઠ યજ્ઞ હવન કરાવી માઢવાડ કરશે એ જોવાનું બાકી રહ્યુ..

Saturday, February 12, 2022

गुजरात राज्य की आर्थिक ऐतिहासिक समृद्धि पारदर्शी सर्वांगी विकसित सूरत जिला पंचायत में RTI को अधिकारियों ने किया बदनाम...!


मार्ग और मकान (पंचायत) सूरत
 RTI के भंवर में 

गुजरात राज्य में विकास समृद्धि पारदर्शिता सर्वांगी सबका विश्वास सबका प्रयास सबका साथ जैसे संवेदनशील सरकार को प्रशासनिक अधिकारियों ने बदनाम करने हेतु कमर कसी ..!

        आज सूचना अधिकार अधिनियम 2005 संसद द्वारा पारित जन हित के कायदे-कानून को  करीबन 16 वर्ष बीत चुके हैं। परंतु गुजरात राज्य के अधिकांश अधिकारी गण इस अधिनियम का दिल खोलकर एक जुमला बना दिया है। और संवेदनशील सरकार की धज्जियां उड़ाते नजर आ रहे  हैं। उसका प्रमुख कारण इन अधिकारियों की नियुक्ति अधिकतर इनकी शिक्षा और अनुभव से अधिक दर्शन पूजा अर्चना यज्ञ हवन जैसे पवित्र कामों को माना जाता है। यहां आज 21वी सदी में भी 60:40 का कायदा अभी भी पालन किया जाता है। जबकि आज बेरोजगारी अपने अंतिम चरण पर पहुंच चुकी है। सूरत जिला पंचायत में फिलहाल सरकार सर्वोच्च शिक्षा प्राप्त सर्वश्रेष्ठ अधिकारियों की नियुक्ति किया है। परंतु आज भ्रष्टाचार को रोकने में सरकार की हर कोशिश नाकाम नजर आ रही है। फरियादो का अंबार लगा हुआ है। जिसकी सत्यता जानने के लिए सूचना अधिकार अधिनियम 2005 जिसका जिक्र भारत देश ही नहीं अपितु विश्व प्रख्यात प्रधानमंत्री श्री मोदीजी करने में कभी नहीं चूकते। "आर टी आई का मतलब सवाल पूछने का अधिकार" जैसे जन हित में कहने वाले विश्व के प्रथम प्रधानमंत्री श्री मोदीजी ही है । अभी कुछ दिन पहले ही गुजरात राज्य के मुख्यमंत्री श्री भूपेन्द्र पटेल जी ने आरटीआई ओनलाइन करवाते हुए विशेष बल दिया है। परंतु यहां आज तक हर जगह सभी कार्यालयों में अन्त में "ढाक के तीन पात" ही नजर आते हैं। सूरत जिला पंचायत आज करीबन 75% नागरिकों की शिक्षा सुरक्षा स्वास्थ्य जिसे मानव जीवन में प्रमुख भूमिका होती है। इसकी समस्त जवाबदेही आज जिला पंचायत की होती है। और सरकार भी सभी अधिकारियों को दिल खोलकर समय से वेतन और तमाम राजाशाही सुविधाएं मुहैया करवाती है। और जो सुविधाएं सरकार नहीं देती उसे यहां अधिकारी गण अवैध तरीके से ले रहे हैं। जैसे गुजरात राज्य सरकार के कायदे-कानून के मुताबिक अग्र सचिव अथवा उसके समकक्ष के सिवाय किसी भी अधिकारी के कार्यालय और वाहनों में एरकंडीशन की सुविधा उपलब्ध नहीं करवाई जाती। परंतु जमीनी हकीकत में जिला पंचायत के तलाटी एवम सरपंच अपने कार्यालय में लगवा कर बैठे है। गुजरात राज्य के विकास कमिश्नर श्री ने स्पष्ट हुक्म किया है कि  वाहनों एवम कार्यालय से तत्काल बाहर करें अन्यथा सभी प्रकार का खर्च और विजली बिल  वेतन से वसूली की जायेगी। परंतु इस हुक्म को आज दो वर्ष से इस हुक्म को जिला पंचायत के अधिकतर अधिकारियों ने मानना संगीन जुर्म समझते हैं। और भ्रष्टाचार विरूद्ध RTI में अरजदार को सुप्रीम कॉर्ट का नियम कानून बता रहे हैं। सूचना अधिकार अधिनियम में गुजरात राज्य सरकार के नायब सचिव वी सी पटेल वर्ष 2012 में सभी सूचना संबंधित अधिकारियों को नाम पद टेलीफोन नंबर लिखने का एक हुकमनामा  दिया है। परंतु सूरत जिला पंचायत के मार्ग और मकान विभाग जिनकी मुख्य जवाबदेही विभाग के नाम से जिला विकास अधिकारी के नाम से ही प्रदर्शित होता है।  मकान और मार्ग जिसका विकास में मुख्य भूमिका होती है। उन्हें अपना नाम लिखने में कितनी मुश्किल लगी होगी। सदर कार्यालय के जांबाज अनुभवी महोदय को शायद इस कानून के बारे में न जानकारी है न ही इनके ऊपरी अधिकारियों का कोई भय है। जानकारों की मानें तो यहां भी अधिकारियों की शिक्षा से ज्यादा बापू दर्शन की जरूरत को प्राथमिकता दी जाती है। अन्यथा ऐसा जवाब महोदय सपने में भी न देते। फिलहाल ऐसे अधिकारियों की वजह से चारों तरफ अफरा तफरी का माहौल बना हुआ है। और सरकार दिन दहाड़े बदनाम हो रही है। गुजरात राज्य की आर्थिक संवेदनशील जिला सूरत आज फिलहाल दयनीय स्थिति में गुजर रहा है। यदि सरकार तत्काल ऐसे अधिकारियों को जिनको अपनी जवाबदेही गुजरात राज्य सरकार जिन्होंने इनकी नियुक्ति कर बिनजरूरी वेतन और सुविधाएं मुहैया करवा रही है उससे ज्यादा इन्हें सुप्रीम कोर्ट का बिन जरुरी जिस कायदे-कानून का यहां कोई औचित्य तक नहीं है उसे अरजदार को बताकर क्या साबित करना चाहते हैं? फिलहाल यह अब उनकी रूबरू मुलाकात में तय होगा। परंतु उनके द्वारा हस्ताक्षरित पत्र साफ साफ गवाही दे रहे हैं कि उन्हें आरटीआई के कायदे-कानून की जानकारी नहीं होगी अथवा आरटीआई कार्यकर्ताओने उन्हें बताया नहीं होगा। सदर महोदय ने सुरत जिले के सभी अपने कार्यालयों में भी इसे भेजा है। देखना दिलचस्प होगा कि इनके सहयोगी दल किस प्रकार से जवाब देते हैं। 

 

Friday, February 11, 2022

गणदेवी तालुका विकास अधिकारी श्री के कार्यालय में एरकंडीशन गैरकानूनी, लोक सूचना अधिकारी श्री को RTI RCPS ESIC, UNLEAGAL CONSTRUCTION की जानकारी न होने के बावजूद नियुक्ति पर लगा सवालिया निशान ? गुजरात राज्य में समृद्धि पारदर्शिता सर्वांगी विकास को अधिकारियों ने बनाया एक जुमला!



गणदेवी तालुका विकास अधिकारी श्री का कार्यकाल और लोकसूचना अधिकारी का बोर्ड अदृश्य की एक तस्वीर



गणदेवी तालुका विकास अधिकारी श्री के कार्यालय में एरकंडीशन गैरकानूनी

लोक सूचना अधिकारी श्री को RTI, RCPS, ESIC, UNLEAGAL CONSTRUCTION की जानकारी न होने के बावजूद नियुक्ति पर लगा
 सवालिया निशान..?
गुजरात राज्य में समृद्धि पारदर्शिता सर्वांगी विकास को अधिकारियों ने बनाया एक जुमला..!

    गुजरात राज्य एक जमाने से अपने भौगोलिक कारणों से, एक विशाल जन समुदाय को रोजगार प्रदान करने वाला, एक विशालकाय समुद्र से घिरा, समुद्र के नजदीक और अंतरराष्ट्रीय हवाई अड्डे मुंबई महाराष्ट्र का एक प्रमुख भाग होने एवम एक संस्कार संवेदनशील गंभीर प्रभावशाली व्यापार की दृष्टि में सर्वोच्च जैसे कई कारणों से एक विकसित राज्य बना हुआ है। इसे आज एक गीत की तरह सरकार के कुछ विशेष नेता सभी जगह अपनी विशेष पहचान और उपलब्धि की तरह गाने से कभी नहीं चूकती । परंतु समय परिवर्तन संसार का नियम है। आज हालत बद से बद्तर होती जा रही है। जिसका एक उदाहरण नवसारी जिले के कुछ सर्वोच्च अधिकारियों का आज लाखों रुपए वेतन के साथ राजाशाही सुविधाएं सरकार दिल खोलकर दे रही है। सरकार का प्रशासनिक अधिकारियों के प्रति दया भावना आज सरकार को बदनाम करने में कमर कसी है।और उसके बदले में सरकार के सर्वोच्च अधिकारी ही इसे जुमला बना दिया है।  आज कायदे-कानून की मानें तो सूचना अधिकार अधिनियम 2005 जिसे संसद से पारित किया गया है। वैसे इसका इतिहास हमारे संविधान में निहित है। संविधान की धारा 19 से 21 तक देश के सभी भारतवासियों को स्वतंत्रता का अधिकार पहले से दिया गया है। परंतु 2005मे इसे एक नये कानून के रूप में न्याय दिलाने सभी प्रकार के दस्तावेज खर्च को जानने का अधिकार दिया गया है। सूचना अधिकार अधिनियम में यदि सिर्फ और सिर्फ धारा 4 को यदि लागू करवा दिया जाये फिर कानून के जानकारों की मानें फिर लगभग 75% भ्रष्टाचार बंद अपने आप हो जायेगा। परंतु आज हालत बद से बद्तर होती जा रही है। संविधान में सिर्फ शासन की डिग्री शिक्षा का जिक्र नहीं किया। आज इसका पूरा फायदा प्रशासन के अधिकारी दिल खोलकर उठा रहे हैं। जिसका एक उदाहरण नवसारी जिले के गणदेवी तालुका में प्रत्यक्ष नजर आया। गुजरात राज्य सरकार की निति और नियम आज कहां खो गई। जनहित की सरकार आदिवासियों मजूरों दलितों आर्थिक पिछड़े वर्गों की सरकार के सर्वोच्च अधिकारी बिना किसी डिग्री अनुभव किसी जानकारी विना आज सीधे एक एतिहासिक गणदेवी तालुका का विकास अधिकारी नियुक्त कर दिया। जिसका एक उदाहरण एक सूचना अधिकार अधिनियम में मांगी गई सूचना से मिली। लोक सूचना अधिकारी गणदेवी तालुका से मानव अधिकार संस्था NGO के प्रदेश अध्यक्ष द्वारा रूबरू मुलाकात में पता चला कि आज तक लोक सूचना अधिकारी गणदेवी तालुका विकास अधिकारी श्री को RTI RCPS ESIC UNLEAGAL CONSTRUCTION जैसे संगीन भ्रष्टाचार विरोधी कानून के मुद्दे पर कोई जानकारी नहीं है। और गुजरात राज्य के मुख्यमंत्री श्री पारदर्शिता बनाने के लिए कुछ दिन पहले ही ओनलाइन आरटीआई करवाई है। हालांकि अभी तक यह ओनलाइन आरटीआई करना अभी भी मुश्किल है। और भविष्य में जब सरकार के अधिकारियों को कायदे-कानून का पता नहीं है फिर बिना किसी जानकारी के यह पारदर्शी विकसित समृद्धि गुजरात कब तक ऐसे बिनजरुरी अधिकारियों के सहारे चल पायेगा इसे फिलहाल समय पर छोड़ने के सिवा कोई विकल्प नहीं है।
         नवसारी जिले में गणदेवी तालुका विकास अधिकारी के कार्यालय में एरकंडीशन अवैध गैरकानूनी पाया गया। सूचना अधिकार अधिनियम 2005 की अभी तक लोक सूचना अधिकारी गणदेवी तालुका विकास अधिकारी श्री को अभी तक कोई जानकारी नहीं है। इसे उन्होंने बहुत ही नियमबद्ध तरीके से प्रस्तुत किया। अवैध निर्माणों पर कार्रवाई करने वाले कानून के बारे में जानकारी को सरेआम इंकार कर दिया। ऐसे जन हित में कुछ महत्वपूर्ण सवालात पूछे गए। परंतु लोक सूचना अधिकारी गणदेवी तालुका विकास अधिकारी श्री ने हालांकि अभी तक उन्हें ऐसी किसी भी जानकारी न होने का जोर शोर से दावा किया बल्कि उल्टे RTI AGAINST CORRUPTION की मुहिम चलाने वाले से पूछा भी ऐसी जानकारी रखना जरूरी है और इसे तत्काल बताना जरूरी है  ऐसा कहां लिखा है ? 
यह सभी सूचनाएं उनके कार्यकाल से उनके कार्यकाल में मांगी गई है और इसका जवाब कुछ इसी प्रकार से ही उसमें दिया है। और प्रथम अपील अधिकारी नायब जिला विकास अधिकारी श्री ने कायदे-कानून की धज्जियां उड़ाते हुए उनका पक्षपात लेते हुए जवाब दिया है। जिसकी कोई जानकारी नवनियुक्त अपील अधिकारी नायब जिला विकास अधिकारी श्री को भी नहीं है। यह सभी लिखित मिला है। यह शायद कमजोर याददाश्त को दर्शाता है। 
           सूचना अधिकार अधिनियम 2005के नियम 4 ख  की सूचना अनिवार्य होना चाहिए। अंत में उन्हें सभी नियमों के लिए भारत के सर्वोच्च न्यायालय गुजरात राज्य सरकार के आदेश भी बताया गया। अंत में लोक सूचना अधिकारी गणदेवी तालुका विकास अधिकारी श्री ने आश्वासन दिया कि यदि सरकार कभी भी ऐसी कोई जानकारी मुहैया करायेगी उसके लिए जरूर समझने की कोशिश की जायेगी। हालांकि अभी तक उन्हें पता नहीं है कि ऐसी सभी जानकारी के विना नियुक्ति गैरकानूनी है। और इस पर तत्काल सरकार संज्ञान लेगी। और ऐसी सभी नियुक्ति को पुनः रद्द करने का प्रावधान है। फिलहाल सरकार इस समाचार पर क्या संज्ञान लेती है ?  इसके ऊपर फिलहाल सभी की नजरें अवश्य बनी रहेगी।

Thursday, February 10, 2022

गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिले में ICDS कंपनी की एक बहुमूल्य सरकारी इमारत मात्र 09 वर्ष में लकवा ग्रस्त...!



नवसारी जिले में ICDS कंपनी की एक बहुमूल्य सरकारी इमारत मात्र 10 वर्ष में लकवा ग्रस्त की तस्वीर जिसमें बोर्ड आज भी शानदार



गुजरात राज्य की बहुमूल्य ICDS कंपनी गणदेवी की सरकारी इमारत मात्र 9 वर्ष में लकवाग्रस्त
ICDS कंपनी गणदेवी की के सारे कार्यालयों में CC- TV  नदारद

ICDS कंपनी में 99.90% आंगनवाड़ी से लेकर जिले की मुख्य अधिकारी एवम् जिला विकास अधिकारी तक महिलाएं अग्रसर फिर भी सभी स्थानों पर सीसी टीवी अनिवार्य होने के बावजूद सीसी टीवी न होना सरकार की महिला सशक्तिकरण योजना के सामने
 सवालिया निशान..?

ICDS कार्यालय  गणदेवी में RTI, RCPS, ESIC जैसे कानून की
NO ENTRY
भ्रष्टाचार का एक मुख्य कारण 21वी सदी आधुनिक वैज्ञानिक युग में 18 वी सदी का कानून
               गुजरात राज्य की ऐतिहासिक संस्कारी नगरी नवसारी जिला जिले के रूप में बनकर तीसरे दशक में प्रवेश हो चुका है। हालांकि तालुका से लेकर केन्द्र सरकार तक विश्व की सबसे बड़ी पार्टी का आज एक क्षत्र राज है। परंतु नवसारी जिला भारत सरकार द्वारा चलाया जा रहा विभाग जैसे भारतीय रेल, भारतीय पोस्ट, भारतीय डाकतार विभाग वगैर में अभी तक  नवसारी जिला हो पाना जागृति नागरिकों की मानें तो अभी भी नहीं है। क्यों कि एक नवसारी से नवसारी का रजिस्टर पोस्ट भी 21वी सदी के डिजिटल युग में वलसाड़ जाने के बाद ही वापस नवसारी डिलीवरी दिया जाता है। जहां जहां कार्यालय के सामने भारतीय शब्द हो वहां नवसारी आज भी जिले के रूप में नहीं है । उसी प्रकार 61 वर्षों के बाद भी गुजरात राज्य में अधिकतर नियम मुंबई के नाम पर चलाये जा रहे हैं। और भारत देश की मानें तो आज भी हम अंग्रेज़ो के बनाये लगभग अधिकतर नियमों के मुताबिक ही काम करते हैं । आज एक महामारी से दूसरे के भरोसे, दूसरे के नियम कानून को मानने वाले सबसे देश अधिक तंगी में देखे जा रहे हैं।
          नवसारी जिले में लगभग 2010-2011 वर्ष में एक शक्तिशाली मजबूत दमदार विश्वसनीय भवन सरकार के सबसे अनुभवी मजबूत  शिक्षित अधिकारियों द्वारा गणदेवी तालुके में ICDS सेनीटेशन भवन के रूप में बनाया है। और गुजरात राज्य के संबंधित अग्रणी राज नेताओं के उपस्थित में (राजनेता हालांकि लिखना मजबूरी है) मकान से अधिक शिलान्यास में खर्च कर किया गया । विशाल भवन निर्माताओं और मजबूत इरादों वाले जांबाज देशभक्त अधिकारियों की देखरेख में ईंट पत्थरों एवम सदियों तक चलने वाले सीमेंट से बना यह मजबूत मकान हालांकि अभी शेरों की भांति अभी भी उसी स्थान पर डट कर खड़ा हुआ है । परंतु इतने मजबूत अनुभवी इरादों से बना भवन खाली क्यों किया गया । अभी तक इस रहस्य को जानने के लिए अधिकारियों द्वारा पता नहीं चल पाया है। उसके लिए सूचना अधिकार अधिनियम २००५ द्वारा सूचना मांगी गई है।             

     नवसारी जिले में आज अधिकारियों की हालत कुछ राजनीतिक दलों के नेताओं जैसी हो चुकी है। जिसकी वजह से आज सर्वोच्च अधिकारी भी कायदे-कानून से काम करने के बजाय नेतागीरी करने में विश्वास करते हैं। और अधिकतर नेताओं की रहनुमाई से नियुक्ति होने की वजह से अपने काम से ज्यादा नेताओं का चक्कर कुछ इस तरह लगाते हैं जैसे किसी भव्य मंदिर का।


      नवसारी जिले में आज वर्षों से ICDS कंपनी में जमकर भ्रष्टाचार हो रहा है। और इसकी जांच कई वर्षों से गुजरात राज्य की सतर्कता आयोग कमिश्नर श्री द्वारा की जा रही है। हालांकि गुजरात राज्य सतर्कता आयोग कमिश्नर श्री कार्यालय इस पर कमिटी बनाई गई है। परंतु जमीनी हकीकत में अभी तक यह जांच सिर्फ फाइलों से बाहर जमीन पर नहीं उतर पाई है। ICDS कंपनी में करोड़ों रुपए का भ्रष्टाचार हुआ है। इसके कई सबूत मिले हैं। जिसमें एक नया अध्याय इसके भवन निर्माण में एक और जुड़ा है। अब देखना दिलचस्प होगा कि आज नायक की भुमिका में दर रोज चल रही खबरो के अनुसार यह राज नेता गरीबो मजदूरो आदिवासियो दलितो आर्थिक पछात जैसे वर्ग के लिये जमीनी हकीकत में सिर्फ और सिर्फ प्राथमिक सुविधायें भी मुहैया करवा पाते हैं कि सिर्फ फोटोग्राफी तक सीमित रहेंगे ।



નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...