નવસારી જિલ્લામાં ખાણ ખનીજના અધિકારી દ્વારા મીડિયા ના પત્રકારો ને દીવાળી નિમિત્તે શુભેચ્છા જાહેરાત માટે દાખલ થવા પ્રતિબંધ નો બોર્ડ લગાડવા માં આવેલ છે.ચૌથી જાગીર થી સંમાનિત મીડિયા જગત માં એવા બોર્ડ થી હળકંપ જોવા મળી રહ્યુ છે. એવા બોર્ડ ને ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. લોકરક્ષક સમાચાર અને પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા સદર બાબતે એનો વિરોધ કરે છે. અને એ આજે ગુજરાત સાથે ભારત સરકાર માટે પણ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
No comments:
Post a Comment