નવસારી જિલ્લામાં ખાણ ખનીજના અધિકારી દ્વારા મીડિયા ના પત્રકારો ને દીવાળી નિમિત્તે શુભેચ્છા જાહેરાત માટે દાખલ થવા પ્રતિબંધ નો બોર્ડ લગાડવા માં આવેલ છે.ચૌથી જાગીર થી સંમાનિત મીડિયા જગત માં એવા બોર્ડ થી હળકંપ જોવા મળી રહ્યુ છે. એવા બોર્ડ ને ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. લોકરક્ષક સમાચાર અને પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા સદર બાબતે એનો વિરોધ કરે છે. અને એ આજે ગુજરાત સાથે ભારત સરકાર માટે પણ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
Subscribe to:
Post Comments (Atom)
નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ
નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...

-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
No comments:
Post a Comment