નવસારી:- વિજલપોર નગરપાલિકા માં બીજી વખત નિમણૂંક થયેલ ચીફ ઓફીસર નો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. જે ખરેખર કાબીલે તારીફ છે. બે વર્ષ પહેલાની ભૂલી વિસરી યાદે ફરી થી તાજી કરવામાં આવી. જેના માટે પ્રવેશ માં મનાઈ હતો એજ અધિકારી ફરી એજ કુર્સી પર વિરાજમાન છે. પરિવર્તન સંસારનો નિયમ છે.એ સાવિત થઈ રહ્યો છે.
વિજલપોર નગરપાલિકા માં વર્ષો થી ભ્રષ્ટાચાર શ્રી શિષ્ટાચાર તરીકે વિરાજમાન છે. અહીં સરકાર નો ધરાધોરણના નિયમો કોઇ પણ સંજોગોમાં ચાલી શકે નહીં. અહીં ટેન્ડરિગ થી 40 થી 48 ટકા બિલોના કામો સરકાર માં ઉચ્ચ અધિકારીઓ ઉપર એમના નિયમો કે અહીં ની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો કરી રહ્યા છે. જેની તપાસ કરાવવા માટે ચર્ચા ચાલી રહ્યું છે. તત્કાલીન કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા કરાવવા માં આવેલ તપાસ ફરી થી શરૂ કરવામાં આવશે. વિજલપોર નગરપાલિકા ફરી થી પોતાના અસ્તિત્વ માટે તૈયાર થતો હોય એવી ચર્ચાઈ રહ્યો છે.
Friday, October 26, 2018
વિજલપોર નગરપાલિકા માં ચિફ ઓફીસર જી.કે. ચાડપ્પાનો ભવ્ય સ્વાગત ......!
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
No comments:
Post a Comment