આજે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ કે અન્ય .મોટા ભાગે બેરોજગાર છે. અને દર વર્ષે લાખો કરોડો રૂપિયા નો ઈજાફો જોવા મળે છે. અને સેવા જ કરે છે. પરિવાર સમાજ ધર્મ ની બાતો કરે છે. સવાલ જ નહીં એક તપાસ પણ હોઈ જોઈએ. પણ તપાસ કરશે કૌણ..? એ સમજવું અઘરું છે.
ખરેખર તપાસ થાય ત્યારે મોટો કોભાન્ડ બહાર આવી શકે.
કેટલાક નગરસેવકો સત્તા નો દુરુપયોગ કરી રહ્યા છે. સાવિત પણ થઈ જતા છે. પણ એમની સામે કાર્યવાહી કરવામાં અધિકારીઓ આનાકાની કરતા જોવા મળી રહ્યા છે.
ભ્રષ્ટાચાર નો અર્થ ફકત નાણાં નો લેવણ દેવણ જ નથી. મળેલ સત્તા નો ઉપયોગ ન કરવો એ સૌથી મોટું ભ્રષ્ટાચાર છે. કારણ કે એના થી ભ્રષ્ટાચાર શિષ્ટાચાર માં પરિવર્તન થઈ જાય છે. ભ્રષ્ટાચાર કરનારને બલ મળે છે. અને બીજા ને પ્રોત્સાહન મળે છે.
Tuesday, October 16, 2018
નગરસેવકો નેતાઓ બેરોજગાર ...કરોડોની સંપત્તિ નો ઈજાફો...?
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment