નવસારી જીલ્લા માં ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરી (ફુડ એન્ડ ડ્રગ) લકવાગ્રસ્ત.... જવાબદાર કૌણ.....?
નવસારી જિલ્લામાં ખોરાક ઔષધ નિયંત્રણ કચેરી માં આજે વર્ષો થી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. નાગરિકો ના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા મિલાવટખોર અમાજીક તત્વો ની સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે અહીં અધિકારીઓ પોતે મિલીભગત કરી હોય એવી ચર્ચા ચાલી રહ્યું છે. નવસારી જિલ્લામાં સુપ્રીમ કોર્ટે ૩00થી વધુ દવાઓ પર બેન લગાવી છે. પરંતુ નવસારી જિલ્લાના અધિકારીઓને ભારત સરકાર ના સર્વોચ્ચ અદાલત નો કાયદો લાગુ નથી થતો.જેથી તપાસ કે કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવતો. આજે એ જાણવુ જરૂરી છે કે સદર અધિકારીઓને લાખો રૂપિયા સાથે રાજાશાહી જેવી સુવિધાઓ આપવા માટે સરકાર પાસે કોઇ નોટ છાપવાની મશીન નથી. ગરીબ દલિત વંચિત શોષિત મજલુમ થી લઈ સર્વોચ્ચ નાગરિકોની મહેનત અને ખૂન પસીનાની કમાણીના છે. સદર કચેરી માં મોટા ભાગના અધિકારીઓ એમની મર્જી મુજબ જ કચેરીમાં હાજર રહે છે. .સદર અધિકારીઓને મુખ્ય કચેરી થી 3થી 5 કિમી ની ત્રિજ્યા માં રહેવા માટેના કાયદો ખબર ન હોય એવો ન બને. મોટા ભાગે અધિકારીઓ જિલ્લા બહાર હોય છે.
સદર કચેરી આજે કાયદા કાનૂન મુજબ લકવા ગ્રસ્ત છે. એવા અધિકારીઓ સરકારની પારદર્શિતા અને વિકાસ માટે બાધા સ્વરૂપ છે.ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સદર સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તત્કાલ તપાસ કરાવી કાયદેસર કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.
Wednesday, October 31, 2018
નવસારી જિલ્લાના ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરી લકવા ગ્રસ્ત... જવાબદાર કૌણ...?
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
No comments:
Post a Comment