આજે ગુજરાત વિકસિત અને સમૃદ્ધ શાણી પારદર્શક રાજ્ય મા સૌથી પહેલાં સ્થાન ધરાવે છે.પરંતુ નવસારી જિલ્લા બન્યોને બીજું દશક પૂર્ણ થવા આવ્યો છે. અને ભારત સરકારની સંચાલિત રેલ્વે પોષ્ટ ટેલિફોન જેવી મોટા ભાગની કચેરીઓ માંનવસારી જિલ્લા તરીકે નોધણી થયેલ નથી . ગુજરાત રાજ્યમાં પણ નવસારી જિલ્લા તરીકે પરિવહન કે બીજ કંપની માં આજે પણ જિલ્લા તરીકે નહીં એક શહેર તરીકે જ છે. આજે નવસારી જિલ્લા તરીકે ઓણખાતુ નથી. કેન્દ્ર સરકાર માં પણ જ્યારે એક જ પાર્ટીનો સરકાર છે. એક સામાન્ય પ્રક્રિયા નોધણી કરાવવા થી નવસારી જિલ્લા ને મોટો ફાયદો મળી શકે પરંતુ આજે પણ ધર્મ અને જાત પાત ની રાજનીતિ થી સરકાર આગણ જાય એવી કોઈ શક્યતા નથી.
ગુજરાતની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં પ્રોઢ શિક્ષા અભિપ્રાન અશિક્ષિત ને ભણાવવા માટે નિરંંતર શિક્ષણ અધિકારી નારી શશકતી કરણ જેવા ધાર્મિક નામો માં ગોલ્ડ મેડલ લેનાર નવસારી જિલ્લામાં નવસારી જીલ્લા નિરંતર શિક્ષણ અધિકારીની કચેરી માં તાળું જોવા મળી આવેલ છે. અને તપાસ કરતા ખબર મળી છે કે નવસારી જિલ્લા માં સદર કચેરી માં અગાઉ કાર્યરત અધિકારીની રિટાયર્ડ પછી થી સદર કચેરી આજ સુધી કોઈ દિવસ ખોલવા માં નથી આવી. અન્ય કચેરી ઓ માં તપાસ કરતા જાણવા મળેલ છે કે આ ચાર્જ શાસના અધિકારીને સોપવામાં આવેલ છે. પરંતુ એ અધિકારીશ્રીની પહોંચ ગાધીનગર સુધી હોય જેથી નવસારી માં એને કોઈ બોલી કે હુકમ કરી શકે નહીં. એ જ્યારે એમની કચેરી માં હાજર વગર વેતન લઈ શકે ત્યારે ઈન્ચાર્જ તરીકે કામ કરશે એ સમજવું અધરૂ છે. શાશના અધિકારી શ્રીની કચેરી પણ રામ ભરોસે ચાલી રહી છે. નવસારી નગરપાલિકા માં કરોડો રુપિયાનો કોભાડ દર વર્ષે નવી નવી યોજનાઓ માં ચરમસીમાએ રાજ કરી રહ્યો છે. પરંતુ શિક્ષણ વિભાગમાં જર્જરિત મકાનો માં શિક્ષણ ઓક્સિજન ઉપર છે. યહિ બિન જરૂરી બ્લોક અને રોડો વારંવાર બનાવીને રિપેર કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અહીં તપાસ અધિકારી ના નામે એ જગ્યા વર્ષો થી ખાલી છે. ડોક્ટર તરીકે એકાઉન્ટના જાણકાર મૂકવાના પાછળ ભી ભ્રષ્ટાચાર જ છે. જાહેર રસ્તાઓની ક્વોલિટી તપાસ કરનાર કે કરવા માટે ફંડ નથી. શિક્ષણ ખાતુ જેના વગર ભગવાન રામની રામાયણ માં આચાર્ય તુલસી દ્વારા રચિત રામાયણ માં ઉલ્લેખ છે કે જ્ઞાન વગર નર પશુ સમાના માનવી જીવનમાં શિક્ષણ વગર માનવ પશુવત સમાન છે.નવસારી જિલ્લામાં શિક્ષણ આજે દમ તોડી રહ્યા છે . અને એ પણ કોઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા સર્વોચ્ચ અધિકારીની કે નેતાની રાહ જોઈ રહ્યા છે. એવી વિકાસની કચેરી ઓ બંદ છે જે થી એ સાવિત થાય છે કે નવસારી જિલ્લામાં મોટા ભાગ ના સર્વોચ્ચ અધિકારીઓને વિકાસ પારદર્શિતા સમૃદ્ધિ વહીવટ સમાજ અને ભવિષ્ય કે વહીવટ પ્રત્યે નહીં બલ્કે એમની નજર ફકત ........
Thursday, December 6, 2018
નવસારી જિલ્લા નિરંતર શિક્ષણ અધિકારી ની કચેરી માં તાળું..?. દુર્ભાગ્ય પૂર્ણ.અને શર્મજનક..
Subscribe to:
Post Comments (Atom)
નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ
નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...

-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
No comments:
Post a Comment