આજે દેશની સૌથી મહત્વની સમસ્યા છે બેરોજગારી .
નવસારી જીલ્લામાં વિજલપોર શહેરમાં પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા સૌથી ઝડપી વિકસિત રોજગાર ડાયરેક્ટ સેલિગ નેટવર્ક માર્કેટિંગ જેને આજે દુનિયામાં સૌથી વિકસિત અને સમૃદ્ધ દેશો વર્ષો થી શરૂ કરી પોતાના દેશ ને બેરોજગારી થી મુક્ત કરી રહ્યા છે અને ભારત દેશ ની રાજધાની દિલ્હીમાં નેટવર્ક માર્કેટિંગ માટે માન્ય યુનિવર્સિટી માં શરૂ કરી છે. એ આજે ગુજરાત ની સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં શરૂ કરેલ છે. અહીં કોઈ પણ જાતના ધર્મ કે જાત પાત અમીર ગરીબ ના ભેદભાવ વગર તાલીમ આપવામાં આવી રહ્યો છે. અને સરકારી ખાનગી કે અન્ય તમામ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો અને યુવતીઓ ને પ્રાથમિકતા આપવામાં આવે છે.
વધુ વિગત માટે સંપર્ક કરો
ડો.મિશ્રા
પ્રદેશ અધ્યક્ષ
પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા વિજલપોર નવસારી મો. 9898630756
Monday, December 24, 2018
નવસારી જિલ્લામાં પહેલીવાર શિક્ષિત બેરોજગાર યુવાનો માટે સુવર્ણતક
Subscribe to:
Post Comments (Atom)
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.
નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
नवसारी गुजरात राज्य की सबसे महत्वपूर्ण एवम ऐतिहासिक संस्कारी नगरी के रूप में मानी जाती है। परंतु कुछ वर्षों से इस पर कुछ असामाजिक तत्वों के ...
-
નવસારી જિલ્લા પંચાયત માર્ગ અને મકાન માં આરટીઆઈ લકવાગ્રસ્ત નવસારી જિલ્લા પંચાયત માં 75% થી વધુ નાગરિકો રહે છે. અને નવસારી જિલ્...
No comments:
Post a Comment